જુનાગઢ તા.30 : જુનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજીવાર વિદેશી દારુનો જથ્થો ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે કેશોદના માંગરોળ રોડ પર દારુ ભરેલ ટ્રક નીકળવાની બાતમીના આ...
જુનાગઢ તા.30 : જુનાગઢ જીલ્લા પંચાયતનું વર્ષનું બજેટ વર્ષ 2023-24નું રૂા.148.19 લાખની પુરાંતવાળુ સર્વાનુમતે પસાર થવા પામ્યું છે. છેલ્લા બે વર્ષથી ઉત્તરોતર બજેટની આવકમાં ધરખમ કડાકો બોલી ગયો છે, નવા બજેટ...
જુનાગઢ, તા. 30 : ગઇકાલે ચૈત્રી નવરાત્રીનો હવનાષ્ટમીના હવન હોમ ચૈત્રી નવરાત્રીના આઠમા નવરાત્રીના ઠેર ઠેર હવન હોમ બીડુ હોમાતું હોય છે. જેમાં માઇભકતો બીડુ હોમ, ચંડીપાઠ કરતા હોય છે. કેશોદના ઘંસારી ગામે ગઇ...
જુનાગઢ તા.30 : જુનાગઢ ખાતેની અભિલેખાગાર કચેરીના કલાર્ક અને હંગામી કર્મીએ મિલ્કતના લેખ માટે રૂા.5 હજારની માંગણી કરી પ્રથમ રૂા.3 હજાર લઈ લીધા બાદ ગઈકાલે લેખ લેવા જતા બે હજારની રોકડ રકમની લાંચ લેતા એસીબી...
જુનાગઢ તા.29 : જુનાગઢ જેલમાં બંદીવાન હિન્દુ-મુસ્લીમ કેદીઓ વચ્ચે કોમી એકતા ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. એક તરફ માંના ચૈત્રી નવરાત્રીની આરાધના તો બીજી તરફ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જુનાગઢ જીલ્...
જુનાગઢ, તા.29: જુનાગઢના ગરવા ગિરનાર પર્વત ઉપર માં અંબાજી, દત્રાત્તેયજી ભગવાન બીરાજે છે જેની આસપાસ ગંદકી, બીન આરોગ્યપ્રદ વાતાવરણને લઇને જાહેરહીતની રીટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે સાફ કડક શબ્દોમાં ગિરનાર પ...
જુનાગઢ તા.29 : જુનાગઢ પીટીસી ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ વંથલીના શાપુર ગામે ચીકુડીના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેના પીએમ માટે જામનગર લાશને મોકલવામાં આવી હતી....
(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા. 29 : ભુતકાળમાં અનેક પ્રકારના કૌભાંડોમાં વગોવાયેલી માંગરોળ નગરપાલિકાના રેકર્ડ સાથે ચેંડા અંગેની ઓડીયોક્લિપ વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. "સાહેબ” તરીકે ઓળ...
જુનાગઢ તા.29 : જુનાગઢ રહેતા અને ભેંસાણ ખાતે ટીડીઓ ઓફીસમાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતી વિપ્ર યુવતીને ચાલુ ઓફીસે પોતાની ફરજમાં રૂકાવટ કરી હાથાપાઈ કરી ધકકે ચડાવી ચુંદડી ખેંચી ડ્રેસ-કુર્તી પાડી નાખી એટ્ર...
જુનાગઢ, તા.28જુનાગઢમાં ગિરનાર પર્વત પર ગંદકી મુદે હાઈકોર્ટમાં પિટીશન દાખલ થઈ છે. જેના પર સુનાવણી દરમ્યાન એક નોટીસ પર ગુજરાત સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે ગિરનાર પર્વત પર સ્વચ્છતા જાળવવા વધુ મેન પા...
જુનાગઢ તા.28 : જેમણે આ સૃષ્ટિ ઉપર ભગવાન શ્રીકૃષ્ણને 52 વખત આવવા મજબુર કર્યા હતા. તેવા ભકત નરસિહ મહેતા નાગરની આજે 585મી તપ પ્રયાણ જયંતિ ચૈત્રી સુદ સાતમને તપ જયંતિ તરીકે ઉજવવામાં આવી રહી છે. નરસૈયાના ભા...
જુનાગઢ તા.28 : જુનાગઢ નજીકના સણાથા ગામે આવેલા મહાદેવના મંદિરમાં તસ્કરોએ ત્રાટકી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ભોળાનાથની ઉપર ચડાવેલ 5 કીલોનું ચાંદીનું થાળુ-છતરની ચોરી કરી લઈ ગયાની તાલુકા પોલીસમાં ફરીયાદ ન...
જુનાગઢ, તા.28 : જુનાગઢ જોષીપુરાની સિધ્ધેશ્વર પાર્ક સોસાયટીની પ0 જેટલી મહિલાઓ પોતાના વિસ્તારના રોડ, નળ કનેકશન, ગટર, પીવાના પાણી સફાઇ સહિતની પ્રાથમિક સુવિધા પણ મળતી ન હોય જેથી ગઇકાલે આ મહિલાઓએ મ્યુનિ. ક...
જુનાગઢ તા.28 : ગઈકાલે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી જુનાગઢ મજેવડી પાસેના 66 કેવી રેલ્વે ફાટક પાસે સ્ટાર માર્બલ નજીકથી પસાર થતા આઈસર બોલેરો ટ્રક નં. જીજે 03 બીવાય 1564ને રોકી ચેક કરતા ટ્રકની...
જુનાગઢ તા.28 : જુનાગઢ જિલ્લામાં છેલ્લા 24 દિવસ દરમ્યાન અપમૃત્યુનાં ત્રણ બનાવો જાહેર થયા છે.ચોરવાડ મચ્છીમાર્કેટમાં રહેતા નરસિંહભાઈ ઉર્ફે ખટુ કરશનભાઈ સેવરા (ઉ.વ.36) ને ઘણા વર્ષોથી અપંગતા હોય બન્ને હાથ-પ...