Junagadh News

28 September 2023 12:22 PM
જુનાગઢ એસ.ટી. ડિવિઝનની 150 બસો વડાપ્રધાનનાં કાર્યક્રમમાં ફાળવી દેવાતા મુસાફરો રઝળ્યા: દેકારો

જુનાગઢ એસ.ટી. ડિવિઝનની 150 બસો વડાપ્રધાનનાં કાર્યક્રમમાં ફાળવી દેવાતા મુસાફરો રઝળ્યા: દેકારો

જુનાગઢ તા.28વડાપ્રધાનના બે દિવસના કાર્યક્રમને લઈને જુનાગઢ એસ.ટી. ડીવીઝનમાંથી 150 બસો ફાળવવામાં આવી છે. જેથી અનેક રુટો રદ કરવામાં આવતા મુસાફરો રઝડી પડયા છે. ખાનગી વાહનોએ તેનો પુરો લાભ લઈ લોકોની પાસેથી ...

28 September 2023 12:02 PM
માંગરોળમાં લાંબા સમયથી અનેક સમસ્યાઓ: નગરપાલિકામાં ઘેરાવ

માંગરોળમાં લાંબા સમયથી અનેક સમસ્યાઓ: નગરપાલિકામાં ઘેરાવ

માંગરોળ, તા.28માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જયદિપનગર ટાવર રોડ સહીતના અનેક એરીયાઓમા જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા તેમજ ગંદકી જોવામળે છે અને આટલાથી નહીં અટકતાં શહેરમાં અનેક સ્થળોએ સ્ટ્રીટલાઇટ બંધ છે અન...

28 September 2023 11:26 AM
ઉપરકોટનો નવનિર્મિત કિલ્લો ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી : સોમવાર સુધી ફ્રી એન્ટ્રી

ઉપરકોટનો નવનિર્મિત કિલ્લો ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી : સોમવાર સુધી ફ્રી એન્ટ્રી

જુનાગઢ, તા. 28રૂા. 74 કરોડના ખર્ચે ઉપરકોટ કિલ્લાનું રીનોવેશન કરવામાં આવ્યું છે. જે જુનાગઢનું નજરાણુ ગણવામાં આવે છે. જુના સમયમાં બંધાયેલો કિલ્લો આજે પણ બેનમુન ઉભો છે. જે તે સમયના રાણકદેવીનો મહેલ અનાજના...

27 September 2023 12:59 PM
કોટડાસાંગાણી તાલુકા પંચાયત વિસ્તાર કર્મચારી મંડળીની સાધારણ સભા મળી

કોટડાસાંગાણી તાલુકા પંચાયત વિસ્તાર કર્મચારી મંડળીની સાધારણ સભા મળી

કોટડાસાંગાણી, તા.27 : કોટડા સાંગાણીમાં તાલુકા પંચાયત વિસ્તાર કર્મચારીની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવેલ. કોટડા સાંગાણીમાં તાલુકા પંચાયત વિસ્તાર કર્મચારીઓ ધિરાગ અને ગ્ર...

27 September 2023 12:51 PM
જુનાગઢમાં ઈ-બાઈકનાં વેચાણમાં ખોટ જતા શો રૂમ માલીકનો ગળાફાંસો ખાઈ આપઘાત

જુનાગઢમાં ઈ-બાઈકનાં વેચાણમાં ખોટ જતા શો રૂમ માલીકનો ગળાફાંસો ખાઈ આપઘાત

જુનાગઢ તા.27 જુનાગઢમાં બાઈકના શોરૂમમાં રૂા.15 લાખની ખોટ જતા યુવાને ગળે ફાંસો ખાઈને જીંદગી ટુંકાવી છે. જુનાગઢ સી ડીવીઝનના ટીંબાવાડી માધવ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.101માં રહેતા અનંતભાઈ દિનેશભાઈ મુળુભાઈ ચુ...

27 September 2023 11:55 AM
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કાલે જુનાગઢમાં : ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કાલે જુનાગઢમાં : ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ

જુનાગઢ, તા.27 : જુનાગઢની શાન ગણાતા 21 ખેંગાર સમય પહેલા જે ઉપરકોટનો કિલ્લો ઐતિહાસિક વારસો સાચવીને આજે પણ અડીખમ ઉભો છે જુનાગઢ જયારે આઝાદ થયું ત્યારે આરઝી હકુમતના લડવૈયાઓ દેશના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પ...

27 September 2023 11:43 AM
વિસાવદરના કોલેજ રોડ પર આવેલ પુલના સળિયા અને ખાડા રીપેર કરવા ટીમ ગબ્બરની માંગ

વિસાવદરના કોલેજ રોડ પર આવેલ પુલના સળિયા અને ખાડા રીપેર કરવા ટીમ ગબ્બરની માંગ

વિસાવદર,તા.27તા.ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ એચ. ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારામુખ્યમંત્રી, સચિવ, આર.એન્ડ.બી. જિલ્લાકલેકટર, જુનાગઢપ્રાંતઅધિકારી, મામલતદાર વિસાવદર વિગેરેને લેખિતમાં તા.04/0...

27 September 2023 11:18 AM
જુનાગઢમાં કાલે મુખ્યમંત્રીના આગમન પૂર્વે 96 ગેરકાયદે બાંધકામોને નોટીસ

જુનાગઢમાં કાલે મુખ્યમંત્રીના આગમન પૂર્વે 96 ગેરકાયદે બાંધકામોને નોટીસ

જુનાગઢ તા.27 : હાલમાં જ જુનાગઢમાં ચોમાસા દરમ્યાન બબ્બે જળ હોનારત બાદ જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. નીચે રહેતા નિર્દોષ પરિવારોને વોંકળાના દબાણો સામે કોઈ લેવા દેવા ન હોવા છતા દિવાલો તુટતા અસંખ્ય નિર્દોષોન...

26 September 2023 01:45 PM
માણાવદરમાં સ્વામિનારાયણ મંદિરના નિર્માણને 187 વર્ષ પૂર્ણ થયા

માણાવદરમાં સ્વામિનારાયણ મંદિરના નિર્માણને 187 વર્ષ પૂર્ણ થયા

માણાવદરના ગાંધી ચોકમાં આવેલું અને સ્વામિનારાયણના તીર્થસ્થાનોમાં પાંચમું સ્થાન ધરાવતું શ્રી સ્વામિનારાયણ મંદિરના આજે 187 વર્ષ થયા છે. સવંત 1892માં ઈ.સ 1836માં માણાવદર રાજ્યના નવા કમાલુદ્દીખાન બાબીએ હરિ...

26 September 2023 01:43 PM
વિસાવદરના ભલગામના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાએ નંબર હાંસલ કરી રાજયકક્ષાએ રમવા જશે

વિસાવદરના ભલગામના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાએ નંબર હાંસલ કરી રાજયકક્ષાએ રમવા જશે

વિસાવદર,તા.26 : વિસાવદર તાલુકાના ભલગામ ગામના વિદ્યાર્થીઓનું જિલ્લા કક્ષાનીશાળાકીય રમતોત્સવમાં એથલેટિક્સ વિભાગનું આયોજન સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ગાંધીગ્રામ જુનાગઢ ખાતે કરવામાં આવેલ જેમાં આ મિડલ સ્કૂલ...

26 September 2023 01:31 PM
માંગરોળના લોએજ ગામે મનકી બાત કાર્યક્રમ યોજાયો

માંગરોળના લોએજ ગામે મનકી બાત કાર્યક્રમ યોજાયો

માંગરોળ,તા.26 : માંગરોળ ના લોએજ ગામે મન કી બાત નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેસોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ લોએજ સ્વામી મંદિરના કોઠારી સ્વામી શ્રી મુક્ત સ્વરૂપ સ્વામી, માંગરોળ તાલુકા પં.પ્રમુખ પ્રત...

26 September 2023 01:29 PM
વિસાવદર લાયન્સ કલબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ અને મહાઆરતી સંપન્ન

વિસાવદર લાયન્સ કલબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ અને મહાઆરતી સંપન્ન

વિસાવદર,તા.26 : તાજેતરમાં વિસાવદર લાયન્સ કલબ, રોટરી કોમ્યુનિટી કોપર્સ તેમજ મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા સયુંકત આયોજિત ગણપતિ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ તેમજ મહાઆરતી તેમજ સહિતના કાર્યક્રમો સંપન્ન થયેલ. ...

26 September 2023 01:20 PM
જુનાગઢમાં ઉપલા દાતારમાં ઉર્ષના મેળાનો પ્રારંભ

જુનાગઢમાં ઉપલા દાતારમાં ઉર્ષના મેળાનો પ્રારંભ

જુનાગઢ, તા.26 :કોમી એકતા સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં દાતાર બાપુનું મહાપર્વ ઉર્ષનો મેળો શરૂ થઇ ચુકયો છે. ગઇકાલે ચંદનવિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાતારબાપુની ગુફામાંથી બહુમુલ્ય આભુષણોને બહાર...

26 September 2023 01:14 PM
ન્હાવાથી ભાગી કારમાં છુપાઇ ગયેલા માસુમ બાળકનું ગુંગળાઇ જતા મોત

ન્હાવાથી ભાગી કારમાં છુપાઇ ગયેલા માસુમ બાળકનું ગુંગળાઇ જતા મોત

જુનાગઢ, તા.26 : જુનાગઢમાં માતાએ પુત્રને નવડાવવા કોશીષ કરતા પુત્રને ન્હાવું ન હોય, ફોર વ્હીલનો દરવાજો ખોલી છુપાઇ જતા ગુંગળાઇ જવાના કારણે મોત થતા પરપ્રાંતિય યુપીનો પરિવાર ભાંગી પડયો છે. મુળ યુપીના મહારા...

26 September 2023 01:12 PM
વિસાવદરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદુન્નબી મુબારકી ઉજવણી

વિસાવદરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદુન્નબી મુબારકી ઉજવણી

વિસાવદર, તા.26 : વિસાવદર દાઉદી વ્હોરા સમાજ દ્વારા પયગંબર સાહેબ (સ.અ) ના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવી હતી. જેમાં વિસાવદર દાઉદી વ્હોરા સમાજ દ્વારા વ્હોરા મસ્જીદ ખાતેથી રાષ્ટ્ર ધ્વજના ન...

Advertisement
Advertisement