જુનાગઢ તા.28 : કેશોદના બાયપાસ રોડ પરના પીપળી ગામના પાટીયા પાસે મોડી રાત્રીના ટ્રક ચાલકે બા,ક સવારને હડફેટે લેતા યુવાનનું મોત નોંધાતા મૃતકના કાકાએ કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. કેશોદ યોગેશ્વર ધામ સ...
જુનાગઢ તા.27 : બિલખાના ચોરવાડી ગામે રહેતા ફરીયાદી યુવાને આરોપીની જમીનનું ભાગીયું રાખેલ જેમાં ઘઉંનું વાવેતર કરાવી આરોપી જમીન માલીકે ન તો ઘઉં આપ્યા કે ન તો રોકડ રૂપિયા આપ્યા બદલામાં ઢોર માર મારી લાકડી વ...
જુનાગઢ, તા.27 : રાહુલ ગાંધી સાંસદ સભ્ય પદ રદ કરવાના મામલે જુનાગઢમાં કોંગી દ્વારા ગાંધી ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવા છતાં અને સુતરની આંટી ગાંધીજીની પ્રતિમાને પહેરાવવામાં આવે તે પહેલા જ કોંગ...
જુનાગઢ તા.27 : માંગરોળ સીમ વિસ્તારમાં રહેતી યુવતી આરોપીની વાડીએ પાણી ભરવા જતા હોય જયાં આરોપીએ બળજબરીથી વારંવાર બળાત્કાર કરી વાત કોઈને કહીશ તો તારી માતા-ભાઈને મારી નાખવાની ધમકી આપી અન્ય આરોપીએ માર મારી...
જુનાગઢ તા.27 : નાણાકીય વર્ષ એટલે માર્ચ મહિનો ગણાય છે. તેવા એન્ડીંગ દિવસમાં જુનાગઢ યાર્ડ સહિત જીલ્લાના તમામ માર્કેટીંગ યાર્ડોમાં આજથી મીની વેકેશન આઠ દિવસનું આજથી તા.27-3થી 3 એપ્રીલ સુધી માટે તમામ કામગી...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ સુત્રાપાડામાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડના નિવાસ સ્થાને યોજાયેલ જેમાં મહાનગર મુંબઈ પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્રભાઈ ગાવકર નું પરિવાર સહ સન્માન પૂર્વ...
ચોરવાડ મદનમોહનલાલજી હવેલી ખાતે આજરોજ ગણગોરના દિવસે પાટોત્સવ મનાવવામાં આવેલ. મદન મોહન લાલજીને આખા દિવસના ઉત્સવમાં શૃંગારમાં પલના, રાજભોગમાં ફુલ બંગલાના દર્શન તથા શયનમાં ગુલાલ કુંડના દર્શન હવેલીના મુખ્ય...
જુનાગઢ તા.25 : જુનાગઢ સી ડીવીઝનના ગાંધીગ્રામ પીએનટી કોલોની આસી. એન્જીનીયર ઓફીસમાંથી 10 માસ પૂર્વે માલ સામાનની રૂા.34000ની ચોરી થયાની ફરીયાદ ગઈકાલે નોંધાઈ છે. જેતપુર રાજેશ્ર્વરી સોસાયટી ગુરુકૃપા ખાતે ર...
જુનાગઢ, તા.25 : વિસાવદરના લીમધ્રા ગામે વર્ષ ર019માં એક યુવાને નાની નાની બાબતમાં ઝઘડો કરી તેની પત્નીને ગળાના ભાગે છરીનો ધા મારી હત્યાકરી નાખી હતી આ કેસ વિસાવદર સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી ...
જુનાગઢ તા.25 : અનઅધિકૃત બાંધકામોને રેગ્યૂલર કરવાની મુદતમાં વધારો કરાયો છે. તા.16-6-23 સુધીમાં અરજી કરી શકાશે. રાજય સરકારે મંજુરી વગરના અન અધિકૃત બાંધકામોને રેગ્યૂલર કરવા માટે 4 માસનો વધારો કર્યો છે. જ...
જુનાગઢ, તા.25 : વિશ્વ ક્ષય દિને વારાણસી ખાતે વર્લ્ડ ટીબી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ જિલ્લામાં વર્ષ ર01પથી વર્ષ ર0રર દરમ્યાનના નવા કેસોમાં 40 ટકા ઉતરોતર ઘટાડો થવા પામ્યો છે. આ સર...
(ભીખુભાઇ વોરા) વડીયા, તા.25 : અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ના મામલતદાર ને વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા ભૂખલી સાંથલી માં રણુજા રોડ પર આવેલી ગૌચર ની જમીન માંથી ખનીજ ચોરી થતી હોવાની બાતમ...
વિશ્ર્વ ટી.બી. દિવસે વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે આરોગ્ય શાખા વિસાવદરના ઉપક્રમે ટી.બી. અંગેનો સેમિનાર યોજાયો હતો.જેમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ વિસાવદરના કમેચારીઓ લલિત ડાંડ,દેવાંગ નિમાવત અને અસ્...
અમદાવાદ તા.25: ગિરનાર પર્વત ઉપર આવેલા પવિત્ર મંદિરો (દતાત્રેય અને અંબાજી) ઉપર ગંદકી અને કચરાના ખડકલા થઈ ગયા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજીમાં સરકાર તરફથી એક સોગંદનામું કરીને જણાવાયું હ...
(વિનુભાઈ મેસવાણીયા) માંગરોળ,તા.25 : માંગરોળમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા "ચૈત્રીબીજ" ચેટીચાંદ મહોત્સવની ખુબજ હર્ષોઉલ્લાસ થી ભવ્ય ઉજવણી કરાઈ. આ દિવસે સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર આખો દિવસ બંધ રાખ...