જુનાગઢ તા.28વડાપ્રધાનના બે દિવસના કાર્યક્રમને લઈને જુનાગઢ એસ.ટી. ડીવીઝનમાંથી 150 બસો ફાળવવામાં આવી છે. જેથી અનેક રુટો રદ કરવામાં આવતા મુસાફરો રઝડી પડયા છે. ખાનગી વાહનોએ તેનો પુરો લાભ લઈ લોકોની પાસેથી ...
માંગરોળ, તા.28માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જયદિપનગર ટાવર રોડ સહીતના અનેક એરીયાઓમા જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા તેમજ ગંદકી જોવામળે છે અને આટલાથી નહીં અટકતાં શહેરમાં અનેક સ્થળોએ સ્ટ્રીટલાઇટ બંધ છે અન...
જુનાગઢ, તા. 28રૂા. 74 કરોડના ખર્ચે ઉપરકોટ કિલ્લાનું રીનોવેશન કરવામાં આવ્યું છે. જે જુનાગઢનું નજરાણુ ગણવામાં આવે છે. જુના સમયમાં બંધાયેલો કિલ્લો આજે પણ બેનમુન ઉભો છે. જે તે સમયના રાણકદેવીનો મહેલ અનાજના...
કોટડાસાંગાણી, તા.27 : કોટડા સાંગાણીમાં તાલુકા પંચાયત વિસ્તાર કર્મચારીની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવેલ. કોટડા સાંગાણીમાં તાલુકા પંચાયત વિસ્તાર કર્મચારીઓ ધિરાગ અને ગ્ર...
જુનાગઢ તા.27 જુનાગઢમાં બાઈકના શોરૂમમાં રૂા.15 લાખની ખોટ જતા યુવાને ગળે ફાંસો ખાઈને જીંદગી ટુંકાવી છે. જુનાગઢ સી ડીવીઝનના ટીંબાવાડી માધવ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.101માં રહેતા અનંતભાઈ દિનેશભાઈ મુળુભાઈ ચુ...
જુનાગઢ, તા.27 : જુનાગઢની શાન ગણાતા 21 ખેંગાર સમય પહેલા જે ઉપરકોટનો કિલ્લો ઐતિહાસિક વારસો સાચવીને આજે પણ અડીખમ ઉભો છે જુનાગઢ જયારે આઝાદ થયું ત્યારે આરઝી હકુમતના લડવૈયાઓ દેશના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પ...
વિસાવદર,તા.27તા.ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ એચ. ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારામુખ્યમંત્રી, સચિવ, આર.એન્ડ.બી. જિલ્લાકલેકટર, જુનાગઢપ્રાંતઅધિકારી, મામલતદાર વિસાવદર વિગેરેને લેખિતમાં તા.04/0...
જુનાગઢ તા.27 : હાલમાં જ જુનાગઢમાં ચોમાસા દરમ્યાન બબ્બે જળ હોનારત બાદ જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. નીચે રહેતા નિર્દોષ પરિવારોને વોંકળાના દબાણો સામે કોઈ લેવા દેવા ન હોવા છતા દિવાલો તુટતા અસંખ્ય નિર્દોષોન...
માણાવદરના ગાંધી ચોકમાં આવેલું અને સ્વામિનારાયણના તીર્થસ્થાનોમાં પાંચમું સ્થાન ધરાવતું શ્રી સ્વામિનારાયણ મંદિરના આજે 187 વર્ષ થયા છે. સવંત 1892માં ઈ.સ 1836માં માણાવદર રાજ્યના નવા કમાલુદ્દીખાન બાબીએ હરિ...
વિસાવદર,તા.26 : વિસાવદર તાલુકાના ભલગામ ગામના વિદ્યાર્થીઓનું જિલ્લા કક્ષાનીશાળાકીય રમતોત્સવમાં એથલેટિક્સ વિભાગનું આયોજન સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ગાંધીગ્રામ જુનાગઢ ખાતે કરવામાં આવેલ જેમાં આ મિડલ સ્કૂલ...
માંગરોળ,તા.26 : માંગરોળ ના લોએજ ગામે મન કી બાત નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેસોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ લોએજ સ્વામી મંદિરના કોઠારી સ્વામી શ્રી મુક્ત સ્વરૂપ સ્વામી, માંગરોળ તાલુકા પં.પ્રમુખ પ્રત...
વિસાવદર,તા.26 : તાજેતરમાં વિસાવદર લાયન્સ કલબ, રોટરી કોમ્યુનિટી કોપર્સ તેમજ મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા સયુંકત આયોજિત ગણપતિ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ તેમજ મહાઆરતી તેમજ સહિતના કાર્યક્રમો સંપન્ન થયેલ. ...
જુનાગઢ, તા.26 :કોમી એકતા સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં દાતાર બાપુનું મહાપર્વ ઉર્ષનો મેળો શરૂ થઇ ચુકયો છે. ગઇકાલે ચંદનવિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાતારબાપુની ગુફામાંથી બહુમુલ્ય આભુષણોને બહાર...
જુનાગઢ, તા.26 : જુનાગઢમાં માતાએ પુત્રને નવડાવવા કોશીષ કરતા પુત્રને ન્હાવું ન હોય, ફોર વ્હીલનો દરવાજો ખોલી છુપાઇ જતા ગુંગળાઇ જવાના કારણે મોત થતા પરપ્રાંતિય યુપીનો પરિવાર ભાંગી પડયો છે. મુળ યુપીના મહારા...
વિસાવદર, તા.26 : વિસાવદર દાઉદી વ્હોરા સમાજ દ્વારા પયગંબર સાહેબ (સ.અ) ના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવી હતી. જેમાં વિસાવદર દાઉદી વ્હોરા સમાજ દ્વારા વ્હોરા મસ્જીદ ખાતેથી રાષ્ટ્ર ધ્વજના ન...