Junagadh News

26 September 2023 11:38 AM
જુનાગઢના પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ સુરતની છાત્રાની આત્મહત્યા

જુનાગઢના પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ સુરતની છાત્રાની આત્મહત્યા

જુનાગઢ,તા.26જુનાગઢ મોતીબાગ સ્થિત પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં રહી બીકોમનો અભ્યાસ કરતી સુરતની કોલેજીયન યુવતીએ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધાની ઘટના ઘટવા પામી છે. યુવતીએ માતા પિતાને સં...

25 September 2023 04:11 PM
જે પોતાના સુખમાં બીજાને ભાગ આપે તેનું નામ ભાગ્યવાન : નમ્રમુનિ મહારાજ

જે પોતાના સુખમાં બીજાને ભાગ આપે તેનું નામ ભાગ્યવાન : નમ્રમુનિ મહારાજ

જુનાગઢ, તા. 25ગિરનારની ધરા પર કરૂણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો 53મિ જન્મોત્સવ કરુણા અને કલ્યાણના કર્તવ્યો અને શાતા, સમાધિ, અભયદાન જેવા સત્કાર્યો, તપ, ત્યાગ, સાધના અને આરા...

25 September 2023 03:19 PM
માંગરોળના લોએજ ગામે 30 લાખના ખર્ચે ઉંચી ટાંકી બનશે

માંગરોળના લોએજ ગામે 30 લાખના ખર્ચે ઉંચી ટાંકી બનશે

(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા. 25 : લોએજમાં વાસ્મોમાંથી 30 લાખના ખર્ચે બનનાર ઊંચી ટાંકીનાં કામનું ખાતમુરત ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લોએજ સ્વામી મંદિરના કોઠારી સ્વામી...

25 September 2023 03:08 PM
જે પોતાના સુખમાં બીજાનો ભાગ આપે તેનું નામ ભાગ્યવાન : નમ્રમુનિ મહારાજ

જે પોતાના સુખમાં બીજાનો ભાગ આપે તેનું નામ ભાગ્યવાન : નમ્રમુનિ મહારાજ

જુનાગઢ, તા.25 : ગિરનારની ધરા પર કરૂણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો 53મિ જન્મોત્સવ કરુણા અને કલ્યાણના કર્તવ્યો અને શાતા, સમાધિ, અભયદાન જેવા સત્કાર્યો, તપ, ત્યાગ, સાધના અને આ...

25 September 2023 03:06 PM
જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુનાં પાંચ બનાવો

જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુનાં પાંચ બનાવો

જુનાગઢ તા.25 : જુનાગઢ જીલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા છે. જેમાં મેંદરડાના ચરણીયારા ગામે રહેતા યમુનાબેન હરસુખભાઈ પાઘડાર (ઉ.વ.45)ને ત્રણેક માસથી સ્તનનું કેન્સર હોય જેની દવા ચાલતી હોય હોસ્પીટલમાં...

25 September 2023 03:05 PM
જુનાગઢ ભાજપમાં ભડકો; વોર્ડ નં.9ના કોર્પોરેટરનું રાજીનામું

જુનાગઢ ભાજપમાં ભડકો; વોર્ડ નં.9ના કોર્પોરેટરનું રાજીનામું

જુનાગઢ તા.25 : જુનાગઢમાં મુખ્યમંત્રી આવવાના છે તે પૂર્વે ભાજપમાં ભડકો થવાના એંધાણ વર્તાય રહ્યા છે. એક સીનીયર કોર્પોરેટર એભા કટારાએ પોતાનું રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુ ત્રણેક નગર સ...

25 September 2023 03:02 PM
જુનાગઢમાં બંધ મકાનનાં તાળા તોડી તસ્કરો રોકડ-દાગીના સહિત રૂા.1.10 લાખની મતા ચોરી ગયા

જુનાગઢમાં બંધ મકાનનાં તાળા તોડી તસ્કરો રોકડ-દાગીના સહિત રૂા.1.10 લાખની મતા ચોરી ગયા

જુનાગઢ તા.25 : જુનાગઢ બી ડીવીઝન પોલીસમાં શનિવારની રાત્રીના રહેણાંક બંધ મકાનનું તાળુ તોડી રોકડ સોનાના દાગીના સહીત કુલ રૂા.1.10 લાખની મતાની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. ફરીયાદી અરજણભાઈ નારણભાઈ વસરા (ઉ.5...

25 September 2023 03:01 PM
જુનાગઢમાં જેલમાંથી છુટેલા હીસ્ટ્રીશીટરે છરીની અણીએ લૂંટ ચલાવી

જુનાગઢમાં જેલમાંથી છુટેલા હીસ્ટ્રીશીટરે છરીની અણીએ લૂંટ ચલાવી

જુનાગઢ તા.25 : જુનાગઢના કડીયાવાડમાં ભારે વરસાદમાં એક જુનું મકાન જર્જરીત પત્તાની માફક ખાબકતા જેમાં રીક્ષા લઈને ઉભેલા નિર્દોષ શખ્સ અને તેના બે માસુમ પુત્રોના મકાનના કાટમાળ નીચે દબાઈ જતા કરૂણ મોત નીપજયા ...

25 September 2023 03:01 PM
જૂનાગઢમાં યુવાનના ગળામાંથી સોનાના ચેનની લૂંટ: ફરિયાદ

જૂનાગઢમાં યુવાનના ગળામાંથી સોનાના ચેનની લૂંટ: ફરિયાદ

જૂનાગઢ, તા.25 : જૂનાગઢ એ ડીવીઝનના ગેંડા રોડ ટેલીફોન એક્સચેન્જ પાસે વાલ્મીકીવાસમાં રહેતા ફરિયાદી હસમુખભાઇ વિનોદભાઇ પરમાર ગત તા.22-9ના સાંજે 7-30 કલાકે પંચેશ્ર્વર વિસ્તારમાંથી તેમના મિત્રને મળીને પરત આવ...

25 September 2023 03:00 PM
જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસે મહિલા સાથે છેતરપીંડી આચરનારા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસે મહિલા સાથે છેતરપીંડી આચરનારા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

જૂનાગઢ, તા.25 : ગત તા.22-9-23ના જૂનાગઢ બસ સ્ટેશન નજીક પટેલ રેસ્ટોરન્ટની બાજુમાં જેતપુરના નવાગઢની મહિલાને ચાંદીના સિક્કા બતાવી તેમની પાસે સોના-ચાંદીના સિક્કા હોય તેવો વિશ્વાસ અપાવી રૂા.50 હજારની રોકડ લ...

25 September 2023 12:41 PM
જૂનાગઢ-ઉના-ગીરગઢડા વિસ્તારમાં અડધાથી બે ઇંચ

જૂનાગઢ-ઉના-ગીરગઢડા વિસ્તારમાં અડધાથી બે ઇંચ

જૂનાગઢ, તા.25 : છેલ્લા બે દિવસથી ભાદરવો સોળે કળાએ ખીલ્યો હોય તેમ ભારે બફારા વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે ગઇકાલે બપોરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા અને ભેંસાણમાં અડધો અડધો ઇંચ, વંથલીમા...

25 September 2023 12:22 PM
માંગરોળમાં ઠેર-ઠર ગણપતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

માંગરોળમાં ઠેર-ઠર ગણપતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

માંગરોળ, તા. 25માંગરોળમા ઠેરઠેર સ્થળો પર ગણપતી મહોત્સવ ની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ સાથે કરવામા આવી રહી છે જેમા દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ઢોલ નગારા મહાઆરતીઓ સત્યનારાયણ કથા ગરબા, દાદાને ...

25 September 2023 11:56 AM
માણાવદર શૈશવશાળાનાં બાળ કલાકાર દેવકુમારનું જાહેર અભિવાદન કરાયું

માણાવદર શૈશવશાળાનાં બાળ કલાકાર દેવકુમારનું જાહેર અભિવાદન કરાયું

માણાવદર,તા.25માણાવદરમાં આવેલી શૈશવ સ્કૂલ અભ્યાસની સાથે બાળકોમાં સંસ્કૃતિનું આરોપણ થાય, દેશપ્રત્યે ભકિત જાગે અને ધાર્મિકભાવના, કલાભાવના ઉદીપન થાય તે માટે ત્યાંના વૈચારિક-બુદ્ધિ સંપન્ન શિક્ષકો દ્વારા તમ...

25 September 2023 11:53 AM
માંગરોળમાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

માંગરોળમાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

(વિનુભાઇ મેસવાણિયા)માંગરોળ, તા. 25માંગરોળમા ઠેરઠેર સ્થળો પર ગણપતી મહોત્સવ ની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ સાથે કરવામા આવી રહી છે જેમા દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ઢોલ નગારા મહાઆરતીઓ સત્યનારાય...

23 September 2023 01:41 PM
માણાવદરમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજયું

માણાવદરમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજયું

જુનાગઢ તા.23 : માણાવદરમાં પાવર હાઉસ પાસેના વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન રાજેશભાઈ કનેરીયા (ઉ.45) ગત તા.21-8-2023ની સવારે પોતાના ઘરે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડી જતા મોત નોંધાયું હતું.તરૂણીન...

Advertisement
Advertisement