► બજારમાંથી ચીજવસ્તુ લઈને આવેલી નાની બહેને યુવતીને લોહીથી લથબથ જોઈ પરિવારને જાણ કરી, કેશોદ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલે ખસેડીરાજકોટ,તા.25 : છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમમાં છેડતી અને મારામારીના બનાવ...
જુનાગઢ તા.24 : ભેંસાણની માધવ સ્કુલની બસનું એકસીડન્ટ થતા ડ્રાઈવરનું મોત થયેલ જે એકસીડન્ટ વાળી બસનો વિમો પુરો થઈ જતા અન્ય નંબર લગાવી જુના નંબર ભુંસી નાખી વિમો પાસ કરવા ખોટા દસ્તાવેજ ઉભા કર્યાની ફરિયાદ ન...
જુનાગઢ, તા.24 : જોષીપરા ગરનાળા પાસેના આયુર્વેદિક ફાર્મસી ખાતેથી 6 પેટી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ 72 કિંમત રૂા.28,800નો કબ્જે કર્યો હતો. જેમાં આરોપીઓ તરીકે શાહ નવાઝ ઉર્ફે શાહ હનીફ બ્લોચ રે. જોષીપરા અને અકર...
જુનાગઢ તા.24 : ભેંસાણના ખંભાળીયા ગામે રહેતા ફરીયાદી જીવાભાઈ મંગાભાઈ સોલંકી (ઉ.52) એ ભેંસાણ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપીઓ લાલા રાજા ચાવડા, પાર્થ દીપા બાવાજી, ભાવેશ રાયધન હુંબલ થોડા દિવસો પહેલા દા...
જુનાગઢ તા.24 : આજે 24 માર્ચ એટલે દેશ-દુનિયામાં વિશ્વ ક્ષયદીનની ઉજવણી કરવામાં આવે છે. આ રોગ હવામાંથી ફેલાતો હોવાથી તે પરિવારના સભ્યોને પણ અસર કરતો હોવાથી દર્દીઓનો સતત વધારો થતો હોય છે. જુનાગઢ જિલ્લાના ...
જુનાગઢ, તા.24 : જુનાગઢના સરગવાડા ગામે રાત્રીના મંદિર પાસે પસાર થતા યુવાનને પાંચ શખ્સોએ લાકડી વડે માર મારી હાથ પગમાં ફ્રેકચર ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે. જુનાગઢ સુખનાથ ચોકમાં રહેતા ફરીયાદી રહીમભાઇ હુ...
જૂનાગઢ,તા.24નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ અને જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તાલાલા(ગીર)ના સંયુક્ત ઉપક્રમે શ્રમદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ...
જુનાગઢ તા.23 : આગામી 15 એપ્રીલથી જંત્રીમાં આવી રહેલ ધરખમ વધારામાં આર્થીક ભારણથી બચવા માટે જુની જંત્રી મુજબ દસ્તાવેજ કરવા માટે જુનાગઢ સબ જીલ્લા રજીસ્ટ્રાર ઓફીસે 7 દિવસનું વેઈટીંગ થઈ જવા પામ્યું છે. ઝોન...
(જીજ્ઞેશ પટેલ) માણાવદર,તા.23સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત વંથલીના પ્રમુખ ઈરફાન શાહ નો આવતીકાલે જન્મદિવસ છે, 24-3-1981 નાં વંથલી મુકામે જન્મેલા ઈરફાન શાહ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, તેઓ વંથલી શ...
જુનાગઢ તા.23 : હાલ જુનાગઢમાં છેલ્લા સાતેક વર્ષથી કોઈને કોઈ કામ બાબતે ચોતરફ રોડ ખોદીન નાખવામાં આવેલા છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે પરંતુ તંત્રને પ્રજાની પડી જ ન હોય તેવી દશામાં જુનાગઢ નગરવાસીઓ જીવી...
ચોરવાડ તા.23 : આજથી દોઢ વર્ષ પહેલા તાલાળાથી જેપુર જતા રસ્તા પર જગદીશ અરજણ કેશવાલા રહે. જેપુરવાળાએ તેના મોટાભાઈ વિજયભાઈને આરોપી હસમુખભાઈ કાળાભાઈ કામળીયાની પત્ની વિજયાબેન સાથે આ સંબંધ હોવાની શંકાના કારણ...
જુનાગઢ તા.23 જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના ડ્રાઈવર બ્રીજેશભાઈ લાવડીયાના આપઘાત પ્રકરણ હજુ બંકબંધ છે. જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્ર એએસઆઈ ડ્રાઈવર બ્રિજેશભાઈ ગોવિંદભાઈ લાવડીયા (ઉ.45) ગુમ થયા બાદ ચીકુડીના ઝાડ...
કોડીનાર,તા.23ચૈત્રી નવરાત્રીના પ્રારંભે કુદરતી સૌંદર્યથી ભરપૂર ગીરની ગોદમાં આવેલા ગીર કનકાઈ મંદિર ખાતે મુંબઈના યજમાન રાજુભાઈ ગાંધીના હસ્તે કુંભ સ્થાપના કરવામાં આવ્યું હતું તેમજ માતાજીને ધજા રોહન પણ કર...
પ્રભાસપાટણ,તા.23પ્રભાસ પાટણ માં ત્રિવેણી સંગમ રોડ ઉપર સરસ્વતી નદીના તટ પર બિરાજમાન છે ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાલી મંદિર જેનો સંચાલન પંચાલ દશનામ જુના અખાડાના સંઘ દ્વારા થાય છે જેમાં બ્રહ્મલીન મહંત સતાનં...
જુનાગઢ તા.22 : જુનાગઢ જીલ્લામાં 2021ની સાલમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભેંસાણ તાલુકા પંચાયતમાં કોંગીના સિમ્બોલ પર 16માંતી 9 સભ્યો વિજેતા થયા હતા. જેમાં હાલ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના મામલે 7 સભ્ય...