કેશોદ,તા.22 : પાનકાડે ને આધાર કાડે સાથે લીંક કરવાના સરકારના નિર્ણય સામે કેશોદ કોગ્રેસે દ્વારા મામલતદાર ને આવેદનપત્ર અપાયું છે.કેશોદ કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે પાનકાડે ને આધાર ...
જુનાગઢ, તા.22 : જુનાગઢ ખાતે પીટીસીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા એએસઆઇ બ્રીજેશ લવડીયા બે દિવસ પહેલા ગુમ થયેલ જેની શોધખોળ બાદ શાપુર નજીકની વાડીમાં ચીકુડીના ઝાડ સાથે ગળેફાંસો ખાઇ લીધેલી હાલતમાં લાશ મળી આવ...
જુનાગઢ તા.21 : જુનાગઢ રહેતા અને જીઆઈડીસીમાં ધંધો ચલાવતા વેપારીને ધોરાજીના બે ઠગ શખ્સોએ વિશ્વાસ કેળવી માલ વેંચાતો લઈ તેના ભાઈ સહિતના નાણા લઈ રૂા.18,64,840ને ધુંબો માર્યાની ફરીયાદ વિસાવદર પોલીસમાં નોંધા...
જુનાગઢ તા.21 : વંથલીના સાંતલપુર ધાર ખાતે રહેતા શખ્સ આરોપીના ભાઈને ત્યાં બેસવા ગયેલ જયાં ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડો થતા વચ્ચે પડેલા યુવાનને છરીનો ઘા પડખામાં મારી દેતા લોહીલોહાણ હાલતમાં દવાખાને ખસેડવામાં આવેલ જ...
જુનાગઢ તા.21: કેશોદની આલાપ કોલોની ખાતે નગરપાલીકા દ્વારા જર્જરીત ઓવરહેડ ટેંકને જમીનદોસ્ત કરવાનું કામ ચાલી રહેલ જેમાં પોરબંદરના શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા. તેમાં 3 શખ્સોએ ફીનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયા...
જુનાગઢ, તા.21 : કેશોદના પાડોદર ગામે રહેતા કાનાભાઇ અરશીભાઇ પીઠીયા (ઉ.વ.પપ) એ ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી રાણા આતાભાઇ સોલંકી રહે. પાડોદરવાળાના દિકરા હાદા વિરૂધ્ધ દિકરીના અપહરણની ફરીયાદ ગત તા....
તાજેતરમાં ગીર નેચર કલબ વિસાવદર દ્વારા કલબના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા તેમજ મંત્રી રમણીકભાઈ ગોહેલના સયુંકત માર્ગદર્શન તેમજ આયોજન અંતર્ગત વિસાવદર શહેરના પે સેન્ટર ક્ધયાશાળા ખાતે વિશ્વ ચકલી દિવસની રંગારંગ...
માંગરોળ,તા.21 : જૂનાગઢના માંગરોળમા હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી ની ભવ્ય શોભાયાત્રા ની તૈયારીઓને લઈ વિવિધ ધાર્મીક સામાજીક રાજકીય સંગઠનના આગેવાનો વેપારી અગ...
(પ્રકાશ દવે) કેશોદ, તા.21 : મેંદરડા પાસે આવેલ ખાનગી રિસોર્ટમાં ગુજરાત ભાજપના ત્રણ દિવસના પ્રશિક્ષણ વર્ગનું ગયકાલે સમાપન કરવામાં આવેલ જેમાં ગુજરાત પ્રદેશનો પ્રશિક્ષણ વર્ગનો કાર્યક્રમ ત્રણ દિવસ ચાલ્યો જ...
તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્ટ્રિકટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી ની ઉમદા પ્રેરણા તેમજ લાયન્સ કલબ વિસાવદરના પ્રેસિડેન્ટ લાયન ચંદ્રકાન્ત ખુહા, સેક્રેટરી લાયન રમણ...
જુનાગઢ તા.21 : હજુ તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે જેમાં ઉનાળામાં માવઠા રૂપી કમોસમી વરસાદના કારણે કેરી 20 દિવસ વહેલી બજારમાં આવી ચુકી છે જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 300થી 400 બોકસની આવક થવા પામી હતી જેના ભા...
રાજકોટ તા.20 : રાજકોટ જિલ્લાના વિંછીયા ગામે આજે સવારે એક સામાજિક આગેવાન પર કુહાડી ધોકાથી હુમલો કરી તમંચાથી ફાયરીંગ કરતા પગમાં ગોળી વાગી જતા ઈજાગ્રસ્તને તુરંત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા....
માંગરોળ,તા.20 : માંગરોળના દિવાસા ગામે વકીલ પરીવાર પર હુમલાના કેસમાં પાંચ આરોપીઓની જામીન અરજી માંગરોળ કોર્ટે ફગાવતા આરોપીઓને જેલ હવાલે કરાયા છે. જાણવા મળતી વિગતો મુજબ દિવાસા ગામે હોળીના દિવસે મોટા અવાજ...
જુનાગઢ તા.20જુનાગઢના પૂર્વ મેયર અને લડાયક નેતાની છાપ ધરાવતા સતિષ વિરડાનું અવસાન થતા ઘેરા શોકનું મોજુ ફરી વળ્યુંં છે તેમના વતન માલીડા ગામે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં રાજકિય આગેવાનો, ગ્રામજનો...
► જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લાની સહકારી બેંકોને પંચાયત સેવા મંડળીમાં રજીસ્ટ્રેશન કરાવવા સૂચન : ખેડુતોની આવક બમણાથી વધારશુ : કિસાન ભવનનું લોકાર્પણજુનાગઢ, તા.20 : દેશભરના ખેડૂતોના હિત અને આર્થિક સમ...