Junagadh News

23 September 2023 01:41 PM
જુનાગઢમાં બસ સ્ટેન્ડ પાસે મહિલાને સસ્તામાં ચાંદીના સીકકા આપવાના બહાનેે છેતરપીંડી

જુનાગઢમાં બસ સ્ટેન્ડ પાસે મહિલાને સસ્તામાં ચાંદીના સીકકા આપવાના બહાનેે છેતરપીંડી

જુનાગઢ તા.23 : જેતપુરના નવાગઢની મહિલાને બે અજાણ્યા ઠગોએ જુનાગઢ બસ સ્ટેશન પાસે રૂા.50 હજારની રોકડ રકમ લઈ છેતરપીંડી કર્યાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. આ અંગેની વિગત મુજબ જેતપુરના નવાગઢ ખાતે રા...

23 September 2023 01:37 PM
જુનાગઢ મનપા દબાણ હટાવ શાખાએ ઝાંઝરડા રોડ પર લારી-ધારકોને હટાવ્યા

જુનાગઢ મનપા દબાણ હટાવ શાખાએ ઝાંઝરડા રોડ પર લારી-ધારકોને હટાવ્યા

જુનાગઢ, તા.23 ; જુનાગઢ ઝાંઝરડા રોડ પર મનપાએ લારી ધારકોને હટાવતા રોષ ફાટી નીકળ્યો છે મનપા કચેરી ખાતે આવી લારીધારકોએ અલગ ઝોન ફાળવવાની માંગ કરી છે. ઝાંઝરડા રોડ પર ખાણીપીણીનો વ્યવસાય કરી પેટીયુ રળતા 200 જ...

23 September 2023 01:35 PM
માણાવદરનાં ધારાસભ્યની રજૂઆતને સફળતા મહિલાઓને ધિરાણ માટે કચેરીએ જવામાંથી મુક્તિ

માણાવદરનાં ધારાસભ્યની રજૂઆતને સફળતા મહિલાઓને ધિરાણ માટે કચેરીએ જવામાંથી મુક્તિ

(જીગ્નેશ પટેલ) માણાવદર, તા.23 : માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીની સફળ રજૂઆતને કારણે ખેડૂતોની વિધવા મહિલાઓને ધિરાણ માટે પ્રાંત કચેરીએ જવામાંથી મુક્તિ મળી છે. સગીરના હિત ધરાવતી મિલકત ધિરાણ લેવાની મંજૂર...

23 September 2023 01:32 PM
માંગરોળમાં આધારકાર્ડની કીટ વધારવા લેખિત રજૂઆત

માંગરોળમાં આધારકાર્ડની કીટ વધારવા લેખિત રજૂઆત

માંગરોળ, તા.23 : માંગરોળ શહેર અને તાલુકાની પ્રજાને આધારકાર્ડ લગત કામગીરી માટે અપુરતી વ્યવસ્થા ને કારણે ધકકાઓ ખાવા પડતા હોય આ કામગીરી માટે કીટની સંખ્યા વધારવા આમ આદમી પાર્ટી માંગરોળ એકમ દ્વારા મામલતદાર...

23 September 2023 12:48 PM
જુનાગઢના દિવાન ચોક નજીક દીનદહાડે પરપ્રાંતીય યુવાનનું અપહરણ: રોકડની લૂંટ ચલાવી મુકત કર્યો

જુનાગઢના દિવાન ચોક નજીક દીનદહાડે પરપ્રાંતીય યુવાનનું અપહરણ: રોકડની લૂંટ ચલાવી મુકત કર્યો

જુનાગઢ તા.23 : જુનાગઢ એ ડીવીઝનના ધમધમતા વિસ્તારમાં ખરીદી કરવા જઈ રહેલા પરપ્રાંતિય યુવાનને મોસામાં બેસાડી ગલીમાં જઈ અપહરણ કરી ખીસ્સામાંથી રૂા.4100ની રોકડની લૂંટ કરી ઉતારી દઈ મોસા ચાલક અને તેનો સાથીદાર ...

23 September 2023 12:02 PM
માણાવદરના ગણેશ મહોત્સવમાં 13 વર્ષીય કિશોરનું ચિત્ર પ્રદર્શન યોજાયું

માણાવદરના ગણેશ મહોત્સવમાં 13 વર્ષીય કિશોરનું ચિત્ર પ્રદર્શન યોજાયું

માણાવદરમાં દેવકુમાર વસંતભાઈ જાદવ તે શૈશવ શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને ઉંમર માત્ર 13 વર્ષની જ છે આ બાળ કલાકારે આજરોજ માણાવદર ખાતેની બાલાસરા શરીરમાં શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા સ્થાપિત કરેલ...

23 September 2023 11:30 AM
મિડલ સ્કૂલ ભલગામમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મિડલ સ્કૂલ ભલગામમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

વિસાવદર,તા.23વિસાવદર તાલુકાના ભલગામ ગામે મિડલ સ્કૂલમાં વિશ્ર્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટ બગસરાના રજત જયંતિ વર્ષ ઉજવણી અંતર્ગત "હું પ્રકૃતિ રક્ષક કેવી રીતે બની શકું ?"તે વિષય પર મિડલ સ્કૂલ ભલગામમાં વકૃત...

23 September 2023 11:29 AM
શ્વેતાબેન હરીતભાઈ શાહની સજોડે અને રજોહરણ તપ તથા નવાઈ તપની આરાધના

શ્વેતાબેન હરીતભાઈ શાહની સજોડે અને રજોહરણ તપ તથા નવાઈ તપની આરાધના

(કૌશિકપરી ગોરસ્વામી) વિસાવદર,તા.23રાજકોટ અજરામર સ્થા.જૈન ઉપાશ્રયમાં બિરાજતા બા.બ્ર.મોટા શોભનાબાઈ તથા ગીતાબાઈ સ્વામિ ઠાણા-6 ની પાવનનિશ્રામાં શ્વેતાબેન હરીત કુમાર શાહે સજોડે રજોહરણ તપ અને નવાઈ તપની સાતા...

22 September 2023 01:18 PM
જુનાગઢના વાડલા ફાટક પાસે કાર સવાર શિક્ષક દંપતિ ઉપર બાઈક ચાલક સહિતનાં શખ્સોનો હુમલો

જુનાગઢના વાડલા ફાટક પાસે કાર સવાર શિક્ષક દંપતિ ઉપર બાઈક ચાલક સહિતનાં શખ્સોનો હુમલો

► શિક્ષક દંપતિ ઉપર હુમલો કરનાર આવારા તત્વો સામે કડક પગલા લેવા તાલુકા શિક્ષક સંઘની ધારાસભ્ય, મામલતદારને રૂબરૂ રજૂઆત જુનાગઢ તા.22 : માણાવદરના સરાડિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષ...

22 September 2023 01:14 PM
જુનાગઢમાં ઉપરકોટનું નવીનીકરણનું કામ પૂર્ણ તા.28મીએ મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણની સંભાવના

જુનાગઢમાં ઉપરકોટનું નવીનીકરણનું કામ પૂર્ણ તા.28મીએ મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણની સંભાવના

જુનાગઢ તા.22 : જુનાગઢ રાખેંગાર સમયના પ્રાચીન ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું સાત માસ પહેલા નવીનીકરણ કરોડોના ખર્ચે થઈ ચુકયું છે. પરંતુ અત્યાર સુધીમાં કોઈ મહાનુભાવને સમય ન મળતા લોકાર્પણ થઈ શકયું નથી. આખરે 28/...

22 September 2023 01:12 PM
વિસાવદરના કાલાવડ ખાતે કળશ યાત્રા યોજાઈ

વિસાવદરના કાલાવડ ખાતે કળશ યાત્રા યોજાઈ

ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકા દરેક જિલ્લામાં યોજવામાં આવેલ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વિસાવદર તાલુકાના કાલાવડ ગામ ખાતે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કળશ યાત્રાનું પ્રસ્થાન કા...

22 September 2023 12:37 PM
જૂનાગઢના વિજાપુરમાં ભૂલથી ઝેરી દવા પી લેનાર મહિલાનું મોત

જૂનાગઢના વિજાપુરમાં ભૂલથી ઝેરી દવા પી લેનાર મહિલાનું મોત

રાજકોટ. તા.22 : જૂનાગઢના વિજાપુરમાં ભૂલથી ઝેરી દવા પી લેનાર મહિલાનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢના વિજાપુર ગામમાં રહેતાં શાંતિબેન લખમણભાઈ કે...

22 September 2023 12:27 PM
વિસાવદર: ગણેશ ચતુર્થીના દિવસે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ યોજાયો

વિસાવદર: ગણેશ ચતુર્થીના દિવસે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ યોજાયો

વિસાવદર તાલુકાના ભલગામ ગામે મહિલા સરપંચ જ્યોત્સનાબેન ગોધાણી દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે આરોગ્યલક્ષી આયુષ્યમાન ભારત કાર્ડ (દવાખાનાનું કાર્ડ)ની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો તે કાર્ડ રીન્યુ ક...

22 September 2023 12:22 PM
વિસાવદર ગંજીવાડા વિસ્તારમાં ગણપતિ ભકતો ગણપતિ મહોત્સવમાં ભકિતમય બન્યા

વિસાવદર ગંજીવાડા વિસ્તારમાં ગણપતિ ભકતો ગણપતિ મહોત્સવમાં ભકિતમય બન્યા

વિસાવદર,તા.22વિસાવદરના ગંજીવાડા ખાતે આજે ગણપતિ ભક્તો ભક્તિમય બન્યા હતા.108 લાડુ ધરવામાં આવ્યા હતા. આજે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનીષભાઈ રીબડીયા દ્વવારા આરતી ઉતારવામાં આવી હતી. ગણપતિ ઉત્સવ સમિતિ ગંજીવા...

22 September 2023 11:52 AM
જુનાગઢમાં ગોરક્ષનાથ આશ્રમમાં સંત સંમેલન સનાતન ધર્મનાં રક્ષણ માટે સંતો-મહંતોનાં આગ ઝરતા પ્રવચનો

જુનાગઢમાં ગોરક્ષનાથ આશ્રમમાં સંત સંમેલન સનાતન ધર્મનાં રક્ષણ માટે સંતો-મહંતોનાં આગ ઝરતા પ્રવચનો

જુનાગઢ, તા. 22જુનાગઢ ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ-સોરઠ-ગુજરાતના સંતોનું સંમેલન (બેઠક) ગઇકાલે યોજાઇ હતી. જેમાં સનાતન ધર્મને નીચે દેખાડવાનો પ્રયાસ થશે તો તેનો જોરદાર પ્રતિકા...

Advertisement
Advertisement