ધોરાજી: જુનાગઢ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. પીયુષ બોરખતરીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ આરોગ્ય અને વિકાસ અંગેની ચર્ચા વિચારણા કરી માહીત મેળવેલ હતી. (તસ...
જુનાગઢ, તા. 17ગિરના જંગલમાં વસતા માલધારીઓએ લાઇટ, પાણી, ગટર, વીજળી, મોબાઇલ, રોડ, શિક્ષણ સહિતની તમામ પાયાની સુવિધાઓથી વંચિત આ સમાજ (માલધારી) સામાન્ય લોકો કરતા અલગ જીવન જીવી રહ્યા હોય છે. તેઓને મતદાન પ્ર...
જુનાગઢ તા.17 જુનાગઢ જોષીપરાની કટલેરીની દુકાને બેઠેલી બે મહિલાઓ ઉપર એક મહિલાઓ ઉપર એક મહિલા સહિત બે એ હુમલો કરી માર મારી છેડતી કરી એક મહિલાનું ઘડીયાળ તોડી નાખ્યું હતું. જોઈ લઈશ તારે બોલાવવા હોય તેને બોલ...
જુનાગઢ તા.17 દરેક ધારાસભ્યોને સરકારમાંથી વાર્ષિક દોઢ કરોડની ગ્રાન્ટ મળે છે. જે નાણા પોતાના કે અન્ય વિસ્તારમાં વિવિધ કામો માટે કામો સુચવે છે, જેમાં જુનાગઢ જીલ્લામાં ગત ટર્મમાં ચુંટાયેલા 5 ધારાસભ્યોએ શિ...
► વિરપરમાં તબીબ અને વીંછીયાના ખેડૂતના મકાનને નિશાન બનાવી રૂ।.9.31 લાખના મુદામાલની ચોરી કરી ’તી’રાજકોટ. તા.16 : ભાડલાના વિરપરમાં તબીબ અને વીંછીયામાં ખેડૂતના મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહ...
જુનાગઢ તા.16 ગત સાંજે મેંદરડા ઓરેશ્ર્વરથી સ્ટીલવા ગામ તરફના રસ્તે જાહેરમાં જુગાર રમતા, ચંદુ સવજી ગોરડ રે. જુનાગઢ જોષીપરા, રમણીક વલ્લભ સોલંકી રે. વધાવી, વિપુલ ઉર્ફે ભુરો નીલેષ પરમાર રે. જોષીપરા વાળાઓને...
જુનાગઢ, તા. 16કેશોદના પાડોદર ગામની યુવતીની હત્યા કરી નાખનાર આ જ ગામનો પરણીત પ્રેમીની ક્રાઇમ બ્રાન્ચે દબોચી લઇ આગવી ઢબે સરભરા કરતા પોપટ બની ગયો હતો અને યુવતી લગ્ન માટે દબાણ કરતી હોવાથી પોતે લગ્ન કરેલ હ...
જુનાગઢ, તા. 16 : જુનાગઢની આશિર્વાદ હોટલમાંથી 40.25 લાખની પાવર ઝડપાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના દોલતપરા રોડ પર માર્કેટીંગ યાર્ડ નજીક આવેલ હોટલ આશિર્વાદમાં પાવર ચોરી થતી હતી. આ અંગેની જાણ થતાં પીજ...
જુનાગઢ, તા. 16 : જુનાગઢમાં ગઇકાલે સાંજે કડીયાવાડ વિસ્તારમાં રહેતા દંપતિની વચ્ચે વારંવાર ઝઘડા થતા જેમાં જમાઇએ સસરાને સમાધાન માટે બોલાવી દારૂડીયા જમાઇએ સસરાને બોથડ ઘા મારીને સસરાને મોતને ઘાટ ઉતારી ભાગી ...
(કૌશિકપરી ગૌસ્વામી) વિસાવદર,તા.16 : યુનિયન બેંક વિસાવદર દ્વારા આર.બી.આઈ.ના રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અવેરનેસ કેમ્પ કાલાવડ ખાતે યોજવામાં આવ્યો.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એ આ કેમ્પ મા ભાગ લીધો હતો જેમાં ય...
રાજકોટ,તા. 15 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ચાર બેઠકો માટે નામની જાહેરાત સાંજ સુધી કરશે પરંતુ કોંગ્રેસે હજુ 36 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.મિશન-2022માં કોંગ્રેસ તેના 10 સીટીંગ ધારાસ...
(વિનુભાઈ મેસવાણિયા) માંગરોળ,તા.15 : માંગરોળ ના લોએજ ગામે આજ રોજ ડો.વેજાભાઈ એમ.ચાંડેરા ક્ધવીનર જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલ અને પ્રમુખશ્રી, સ્થાપક/સંચાલક શ્રી શ્રીમતી વી. એમ. ચાંડેરા આટેસ, કોમસે, સાયન...
જુનાગઢ,તા. 15 : જુનાગઢ જિલ્લા સહિત રાજ્યમાં ચૂંટણીને લઇને આચારસંહિતાની અમલવારી શરુ થઇ છે. આ માટે કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી ખર્ચ સંબંધી ચૂંટણીને લગત ફરિયાદ બાબતે કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યા છે. ઉપરાં...
જુનાગઢ, તા.15 : ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા વિવિધ 80 કેન્દ્રો ઉપર સેમેસ્ટર-3ની રેગ્યુલર તથા એકસટર્નલ ઓફ લાઇન પરીક્ષાના ચોથા દિવસે બી.એ., બી.એ.(હોમ સાયન્સ), બી.કોમ., બી.એસસી., બી.એસ...
જુનાગઢ, તા.15 : કેશોદ બાયપાસ રોડ પર બાઇક સ્લીપ થતા માંગરોળના એક યુવાનનું મોત નોંધાયું હતું અને તેના પિતરાઇ ભાઇને ઇજા થવા પામી હતી.આ અંગેની વિગત મુજબ માંગરોળમાં રહેતા અલ્ફાસ જાવીદખાન પઠાણ (ઉ.વ.ર0) અને ...