(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા. 26 : માંગરોળ ના શેરીયાજ ગામે દાનભાઈ ખાંભલાના ઘરે પ્રદેશ ભાજપના પરીપત્ર જિલ્લા ભાજપની સુચના મુજબ તા.25/12/2022 ના રોજ શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિત્તે મ...
જુનાગઢ, તા.26 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્ર્વમાં વર્ષ ર0ર3ને આંતરરાષ્ટ્રીય બાજરી તરીકે ઉજવવાનું નકકી કરાયું છે. આરોગ્યની દ્રષ્ટિએ બાજરાના જાડા લોટના રોટલા ખુબ જ કેલ્શીયમ મેગ્નેશ...
જુનાગઢ, તા. 26 : ચીન સહિત વિશ્વના 92 દેશોમાં કોરોના વાયરસએ ફરી દેખા દેતા ભારત દેશ દ્વારા અગમચેતીરૂપે પ્રિ૩.કોશનના બુસ્ટર ડોઝ લેવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ જુનાગઢ જીલ્લામાં વેકસીનની અછતના પગલે રસી...
વિસાવદર સોનલ યુવા ગ્રુપ હનુમાનપરા દ્વારા સોનલ બીજ મોહત્સવની ઉજવણી કરવામાં આવી, ગઢવી ચારણ સમાજનું નવા વર્ષ તરીકે સોનલ બીજ ઉજવે છે ગઢવી સમાજ દ્વારા સોનલ બીજના દિવસે દૂધનું વેચાણ કે વિતરણ કરવામાં આવતું ન...
જુનાગઢ,તા. 26 : સાતેક દિવસ પહેલા જુનાગઢ એમજી રોડ પરના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં દિનદહાડે આગ લાગ્યાની ઘટનાની ફરિયાદમાં બી ડીવીઝન પોલીસે જુનાગઢનો જ શખ્સ હાર્દિક મણીયારને દબોચી લીધો છે. ગત તા. 8ના...
વિસાવદર,તા. 26 : જુનાગઢથી બરડીયા વિદ્યાર્થી સ્પેશિયલ એસટી બસ વર્ષોથી ચાલે છે જે ઘણા સમયથી અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ સમયસર શાળા-કોલેજ પહોંચી શકતા નથી. જુનાગઢ-બરડીયા વાયા ખડીયા-બગડુ-જ...
જુનાગઢ તા.26 : સદીઓના ઈતિહાસના સૂવર્ણ પાને પ્રથમ વખત ગીરનાર મંડળ પત પ્રભુ નેમિનાથથી ગાજતા ગરવા ગીરનાર તીર્થની 24 ગાઉની પરિક્રમા સ્વરૂપ છ:રી પાલિત સંઘનું 2023 સુધીનું કરવામાં આવ્યું છે. તેમાં સમગ્ર દેશ...
અમરાપુર ગીર ગામમાં નવું આંગણવાડી કેન્દ્ર ખુલ્લુ મુકતા ધારાસભ્ય ભગવાનજીભાઇ માળીયાહાટી તાલુકાના અમરાપુર ગીર ગામમાં મનરેગા યોજના હેઠળ રૂપિયા 6 લાખના ખર્ચે નવું આંગણવાડી કેન્દ્ર બન્યું છે. આ આંગણવાડી કેન્...
જુનાગઢ,તા. 26 : જુનાગઢ તાલુકા પોલીસ હદના ખામધ્રોળ રોડ પર રહેતા શખ્સના ઘરની સામે જ સલુન હોય જેમાં બહાર માણસો ઉભા રહેતા હોય જે બાબતે કહેવા જતાં ત્રણ સહિત ચાર શખ્સોએ ઢોર માર મારી પત્નીને પછાડી માર માર્યા...
(વિનુભાઇ મેસવાણીયા) માંગરોળ, તા.26 : જુનાગઢના જિલ્લાના માંગરોળ તાલુકામાં ગેર કાયદેસર રેતીચોરી થતી હોવાની માહીતી મળતા જ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ દ્વારા રેતી ચોરી કરતા ઈસમો ને માંગરોળ તાલુકાના રહીજ ગામેથ...
માંગરોળ,તા.26 : માંગરોળ દરબારગઢ સામે સૈયદવાડાના નાકા પાસે પીડબલ્યુડી હસ્તકની રાજાશાહી ની ધોડા બાંધવાના ઉપયોગમાં લેવાતી ધોડાર નામે ઓળખાતી જગ્યામાંથી ગત.તા.18/12/22ના રોજ બપોરના ત્રણેક વાગ્યાથી સાંજના સ...
માણાવદર તા.26 : માણાવદરમાં ઉઘડતાં નવા વર્ષના સોહામણાં પ્રારંભે એટલે 1લી જાન્યુ. 2023 ને રવિવારે સ્વામીનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં એક મહા શાકોત્સવ અને વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા-શ...
જુનાગઢ તા.26 વંથલીના સોનારડી ગામે શનિવારના દાદા દાદીની સાથે કપડા ધાઈને ઓઝત નદીએથી પરત આવતી મન્નત રાઠોડ (ઉ.7) દાદાની આંગળી પકડીને ઘરે આવતી હતી. ત્યારે દીપડીએ દાદાના હાથમાંથી પૌત્રીને પકડી લઈ જઈને ફાડી ...
માણાવદર નજીક આવેલ વૃંદાવન રિસોર્ટ ખાતે ખાતે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા જાહેર થયેલા કોંગી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા માણાવદર શહેર અને તાલુકાના તમામ કાર્યકરો હોદેદારો અને કોંગ્રેસના સમર્થન...