જુનાગઢ, તા. 4 : નકલી દૂધ, નકલી ઘી બનતું તે અનેક વખત સામે આવ્યું છે પરંતુ નકલી માવો બનતો હોવાનું કૌભાંડ જુનાગઢની આસપાસનો ગોરખધંધો ચાલી રહ્યો છે જે આસપાસના રાજયોમાં મોકલવામાં આવે છે. આ મામલે જુનાગઢ ફુડ ...
જુનાગઢ તા.4 : જુનાગઢ દોલતપરા સ્થિત માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓએ બજાર સમિતિ આમને સામને આવી ગયા છે. યાર્ડમાં 10 પૈસા સત્તાધીશોએ શેષ વધારતા તેની સામે શેષ યથાવત રાખવા વધારો નહીં કરવા સાથે આજે ત્રણ દિવસથી ...
તાજેતરમાં વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સ દ્વારા મિડલ સ્કૂલ ભલગામ ખાતે વિશ્વ પ્લાસ્ટિક વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી તાલુકા કાનૂની શિક્ષણ સમિતિ ના પી. એલ. વી. રમણીકભાઈ દુધાત્રા દ્વારા વિદ્યાર્થીઓ ને...
(કૌશિકપરી ગૌસ્વામી)વિસાવદર, તા.3વિસાવદર જૂનાગઢ રોડ ઉપર મોણીયા ગામ નજીક પાણીના પ્રવાહમાં કાર પલ્ટી મારી જતા ચાલક નું ઈજા થતા મોત થયું હતું. વિસાવદર પંથકમાં શુક્રવાર ના રોજ ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ...
(કૌશિકપરી ગૌસ્વામી) વિસાવદર, તા.3સૌરાષ્ટ્ર કચ્છ માં બારે મેઘ ખાંગા જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર માં આભફાટયું જેમાં ત્રણ દિવસ ના સમય માં સતત 28 ઇંચ વરસાદ વરસી ગયો હતો જેમાં આંબાજળ,ધ્રાફડ, બન્ને ડેમો એ...
જુનાગઢ તા.3 : જુનાગઢ ખલીલપુર રોડ પર રહેતા યુવાનના ઘરે જામનગરથી કારમાં આવેલા 5 શખ્સોએ ઘરમાં ઘુસી ફરીયાદીની માતાને છરી બતાવી ઘરે પડેલા મોટર સાયકલને પછાડી તોડફોડ કરી મહિલાને મારી નાખવાની ધમકી આપી કારમાં ...
(ભીખુભાઇ વોરા) વડીયા, તા.3 : અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયા અને તેના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ક્યાંક ભારે વરસાદથી તારાજી સર્જાયાના દ્રશ્ય...
જુનાગઢ તા.3 ; જુનાગઢ જિલ્લામાં અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવોમાં ત્રણ યુવાનોના મોત થયા છે. કેશોદ બાયપાસ નેશનલ હાઈવે ઓવરબ્રીજ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે કીરીટભાઈ કારાભાઈ ભરડાના હીરોહોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે...
જુનાગઢ તા.3 : માંગરોળ બંદર રામજી મંદિરની પાછળ ગવારા ફળીયામાં રહેતા પ્રતિકભાઈ બાબુભાઈ હોદાર (ઉ.21) એ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નોંધાયું હતું. માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.ઝેરી દવા ...
જુનાગઢ તા.3 : સૌરાષ્ટ્રમાં ફ્રુટ માટે જાણીતા વંથલી માર્કેટીંગયાર્ડ કોંગી પાસે હતી તે ગઈકાલ મતગણતરી થતાં ભાજપે 12 બેઠકો ઉપર કબ્જો કરી સતા હાંસલ કરી લીધી હતી. કુલ 16 સીટોમાં વેપારી વિભાગની તમામ બેઠકો કો...
જુનાગઢ તા.3 : આજે અષાઢ સુદ પુનમ તા.3-7-23ને સોમવાર એટલે ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. જુનાગઢ ગિરનાર ક્ષેત્રમાં ઠેર ઠેર આશ્રમો, મંદિરો, મઠોમાં ધામધૂમથી ગિરનાર ક્ષેત્રમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. દતીભૂમિ...
વિસાવદર, તા.3 : વિસાવદર પાસે આવેલ સુપ્રસિદ્ધ આપાગીગા ની જગ્યા એવી સતાધાર ખાતે પૂજ્ય વિજયબાપુના સાનિધ્ય ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવમાં આવશે જેમાં સવાર ના કેશર સ્નાન કરાવી મંગળા આરતી.શિષ્ય પરિવાર દ્વ...
(પ્રકાશ દવે)કેશોદ, તા. 3કેશોદમાં ભારે વરસાદથી બેટમાં ફેરવાયેલા સુત્રેજ ગામના બે લોકો નદીના પુરથી જીવ બચાવવા વીજપોલ ઉપર ચડી ગયા હતા તેને બચાવવા 10 કલાક સુધી એનડીઆરએફની ટીમે પૂરમાં ફસાયેલા બે ખેડૂત સુધી...
જુનાગઢ તા.3 ગત તા.13-6ના વાવાઝોડાથી શરૂ થયેલા વરસાદ બાદ ફરી છેલ્લા ચાર દિવસમાં સોરઠ જીલ્લાને મેઘરાજા ધમરોળી લેતા સોરઠ જીલ્લાના 10 ડેમો ઓવરફલો થઈ ચુકયા છે. જુનાગઢના ત્રણ ડેમ વિલીંગ્ડનમાં આણંદપુર અને ડે...
જૂનાગઢમાં થયેલા તોફાની વરસાદ બાદ માંગરોળની તસવીરો સામે આવી છે. અહીં ખેતરો અને મકાનોમાં પાણી ફરી વળ્યા છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એક તરફ આજે ખત્રીવાડા ગામે સગર્ભા મહિલાનું રેસ્ક્યૂ ઓપ...