Junagadh News

11 September 2023 10:05 AM
જુનાગઢ જિલ્લા સંઘની ચૂંટણીમાં બોગસ રેકર્ડ તૈયાર કરનાર એકઝીકયુટીવની ધરપકડ

જુનાગઢ જિલ્લા સંઘની ચૂંટણીમાં બોગસ રેકર્ડ તૈયાર કરનાર એકઝીકયુટીવની ધરપકડ

જુનાગઢ, તા. 11 : જુનાગઢ જિલ્લા સહકારી સંઘના એકઝીકયુટીવ ઓફિસર સામે તા. 10-9ને શુક્રવારના બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. તાજેતરમાં યોજાયેલી સહકારી સંઘની ચૂંટણી દ...

11 September 2023 10:04 AM
વિસાવદર ખાતે યોજાયેલી લોકઅદાલતમાં પ્રિલિટીગેશન સહિત 382 કેસનો નિકાલ

વિસાવદર ખાતે યોજાયેલી લોકઅદાલતમાં પ્રિલિટીગેશન સહિત 382 કેસનો નિકાલ

(કૌશિકપરી ગૌસ્વામી) વિસાવદર, તા. 11 : વિસાવદરમાં તા.09/09/23ના રોજ નાલ્સાની ગાઈડ લાઇન મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એસ.એસ...

11 September 2023 09:58 AM
વિસાવદર જંગલની વનરાજીમાં બિરાજતા ઝાંઝનાથ મહાદેવ

વિસાવદર જંગલની વનરાજીમાં બિરાજતા ઝાંઝનાથ મહાદેવ

(કૌશીકપરી ગૌસ્વામી) વિસાવદર, તા. 11 : અડાબીડ જંગલની વનરાજી વચ્ચે સ્વયંભૂપ્રગટ ‘ઝાંઝનાથ મહાદેવ‘ બિરાજી રહ્યા છે. વિસાવદર તાલુકામાં જંગલની વનરાજી મનોહર ડુંગરાઓ ની વચ્ચે ઝાંઝેશ્રી નદી વહે છે ...

11 September 2023 09:55 AM
જુનાગઢમાં વીજ ફોલ્ટ રીપેરીંગ કરતા વીજ કર્મીની ફરજમાં રૂકાવટ : મુંઢમાર માર્યો

જુનાગઢમાં વીજ ફોલ્ટ રીપેરીંગ કરતા વીજ કર્મીની ફરજમાં રૂકાવટ : મુંઢમાર માર્યો

જુનાગઢ, તા. 11 : જુનાગઢના ઝાંઝરડા રોડ ગાયત્રી સ્કુલ પાસે રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા કર્મીને તેનો સ્ટાફ લાઇન ફોલ્ટ રીપેરીંગ કરતા હોય ત્યારે આરોપીને આપોએ આવીને કહેલ કે મને પુછયા વગર લાઇન કેમ બંધ...

11 September 2023 09:53 AM
જુનાગઢ જંગલમાં જટાશંકર મંદિર પાસે ઉંડી ખીણમાં ગબડી પડેલ અમરેલી જિલ્લાની મહિલાનું રેસ્કયુ કરાયું

જુનાગઢ જંગલમાં જટાશંકર મંદિર પાસે ઉંડી ખીણમાં ગબડી પડેલ અમરેલી જિલ્લાની મહિલાનું રેસ્કયુ કરાયું

જુનાગઢ, તા. 11 : જન્માષ્ટમીના પવિત્ર તહેવારના દિવસે જુનાગઢના ભવનાથ જંગલમાં આવેલ જટાશંકર મંદિર તરફ જતા રસ્તા પરની ઉંડી ખીણમાં અમરેલીના બાબરાની મહિલા પડી જતા તેને વન વિભાગે સફળ રેસ્કયુ કરી જીવતા બહાર કા...

06 September 2023 01:23 PM
જુનાગઢ સ્વામીનારાયણ મંદિરનાં મુખ્ય કોઠારી પી.પી.સ્વામીનો આજે જન્મદિવસ

જુનાગઢ સ્વામીનારાયણ મંદિરનાં મુખ્ય કોઠારી પી.પી.સ્વામીનો આજે જન્મદિવસ

જુનાગઢ તા.6 : આજે શિતળા સાતમ મહાપર્વના શુભ દિને જુનાગઢ જવાહર રોડ સ્થિત મુખ્ય સુવર્ણ મંદિરના કોઠારી પ.પૂ. પી.પી. સ્વામીના જન્મદિન નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો વહેલી સવારથી સિધ્ધેશ્ર્વર મહાદેવજીના સા...

06 September 2023 01:20 PM
જુનાગઢમાં પત્નીનાં વિયોગમાં પતિનો ફાંસો ખાઇ આપઘાત

જુનાગઢમાં પત્નીનાં વિયોગમાં પતિનો ફાંસો ખાઇ આપઘાત

જુનાગઢ, તા. 6 : જુનાગઢ જિલ્લામાં છેલ્લા ર4 કલાક દરમિયાન આપઘાતમાં ત્રણ અલગ અલગ બનાવો પોલીસ દફતરે જાહેર થયા છે. જુનાગઢ બી ડીવીઝનના જોષીપરા શાન્તેશ્ર્વરમાં રહેતા હરેશભાઇ મુળજીભાઇ વાડીયા (ઉ.વ.40)ના પત્ની ...

06 September 2023 01:17 PM
વંથલીના નવલખીધારની સીમમાં જુગટુ ખેલતા 10 શખ્સો ઝડપાયા

વંથલીના નવલખીધારની સીમમાં જુગટુ ખેલતા 10 શખ્સો ઝડપાયા

જુનાગઢ, તા. 6 : વંથલી પોલીસે વંથલીના નવલખી ધારની સીમમાં ગોડાઉન પાસે જુગટુ ખેલતા 10ને રોકડા રૂા. 1,00,460 મોબાઇલ સાત રૂા.23000 મો.સા. 95000 સહિત કુલ 2,18,460ની મતા સાથે રમેશ હરી ટીલવા, કેતન જેન્તી કલોલ...

06 September 2023 12:23 PM
જુનાગઢ જિલ્લામાં 486 ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા પોલીસ વડાની અપીલ

જુનાગઢ જિલ્લામાં 486 ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા પોલીસ વડાની અપીલ

જુનાગઢ, તા. 6સુરક્ષીત જુનાગઢ અને મારો જિલ્લો અંતર્ગત નેટવર્ક વધારવા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જનભાગીદારી અભિયાન શરૂ કરાયું છે જેમાં જુનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં હવે સીસીટીવી કેમે...

06 September 2023 12:21 PM
જુનાગઢમાં જન્માષ્ટમી તહેવારોમાં મીઠાઇ- ફરસાણનાં સ્ટોલમાં તોતીંગ ભાવ વધારો

જુનાગઢમાં જન્માષ્ટમી તહેવારોમાં મીઠાઇ- ફરસાણનાં સ્ટોલમાં તોતીંગ ભાવ વધારો

જુનાગઢ, તા. 6સાતમ-આઠમના તહેવારોનું સૌથી મોટું મહત્વ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જોવા મળે છે. એક બાજુ મોંઘવારી અધુરામાં પુરૂ હોય તેમ છેલ્લા એક માસથી મેઘરાજા નીચે ઉતરતા નથી ઉછરેલી મૌલાત વરસાદ વિના ઝોલા ખાઇ રહી ...

06 September 2023 11:59 AM
વિસાવદર મિડલ સ્કુલના 40 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભૂમિકા ભજવી

વિસાવદર મિડલ સ્કુલના 40 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભૂમિકા ભજવી

મિડલ સ્કૂલ ભલગામ ખાતે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ.ધોરણ 9 થી 12 માં 40 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવેલ. ભાગ લેનાર તમામ ...

06 September 2023 11:58 AM
કેશોદમાં પત્રકાર સ્વ. કિશોરભાઇ દવેની 7 મી પુણ્યતિથિ નિમિત્તે આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

કેશોદમાં પત્રકાર સ્વ. કિશોરભાઇ દવેની 7 મી પુણ્યતિથિ નિમિત્તે આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

(પ્રકાશ દવે) કેશોદ, તા.6કેશોદ તા. પ્રકાશ દવે દ્વારા જુનાગઢ ના જાણીતા વરિષ્ઠ પત્રકાર સ્વ.કિશોરભાઈ દવેની સાતમી પુણ્યતિથિ નિમિત્તે કેશોદ જલારામ મંદિર, ખાતે આયુવૈદ નિદાન કેમ્પ યોજાયો હતો. સ્વ. કિશોરભાઈ દવ...

06 September 2023 11:22 AM
બાંટવાના છાત્રને ઈન્દોરની કોલેજમાં એડમીશન અપાવી દેવાના બહાને રૂા.18 લાખની છેતરપીંડી

બાંટવાના છાત્રને ઈન્દોરની કોલેજમાં એડમીશન અપાવી દેવાના બહાને રૂા.18 લાખની છેતરપીંડી

જુનાગઢ,તા.6બાંટવાના વિદ્યાર્થીને મધ્યપ્રદેશના ઈન્દોર કોલેજમાં એમબીબીએસમાં એડમીશન અપાવી દેવાનો વિશ્ર્વાસ આપી રૂા.18 લાખની રોકડ રકમ લઈ રાજસ્થાનના ઉદયપુરના શખ્સોએ ઠગાઈ કર્યાની ફરીયાદ બાંટવા પોલીસમાં નોંધ...

Advertisement
Advertisement