જુનાગઢ, તા. 11 : જુનાગઢ જિલ્લા સહકારી સંઘના એકઝીકયુટીવ ઓફિસર સામે તા. 10-9ને શુક્રવારના બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. તાજેતરમાં યોજાયેલી સહકારી સંઘની ચૂંટણી દ...
(કૌશિકપરી ગૌસ્વામી) વિસાવદર, તા. 11 : વિસાવદરમાં તા.09/09/23ના રોજ નાલ્સાની ગાઈડ લાઇન મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એસ.એસ...
(કૌશીકપરી ગૌસ્વામી) વિસાવદર, તા. 11 : અડાબીડ જંગલની વનરાજી વચ્ચે સ્વયંભૂપ્રગટ ‘ઝાંઝનાથ મહાદેવ‘ બિરાજી રહ્યા છે. વિસાવદર તાલુકામાં જંગલની વનરાજી મનોહર ડુંગરાઓ ની વચ્ચે ઝાંઝેશ્રી નદી વહે છે ...
જુનાગઢ, તા. 11 : જુનાગઢના ઝાંઝરડા રોડ ગાયત્રી સ્કુલ પાસે રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા કર્મીને તેનો સ્ટાફ લાઇન ફોલ્ટ રીપેરીંગ કરતા હોય ત્યારે આરોપીને આપોએ આવીને કહેલ કે મને પુછયા વગર લાઇન કેમ બંધ...
જુનાગઢ, તા. 11 : જન્માષ્ટમીના પવિત્ર તહેવારના દિવસે જુનાગઢના ભવનાથ જંગલમાં આવેલ જટાશંકર મંદિર તરફ જતા રસ્તા પરની ઉંડી ખીણમાં અમરેલીના બાબરાની મહિલા પડી જતા તેને વન વિભાગે સફળ રેસ્કયુ કરી જીવતા બહાર કા...
જુનાગઢ તા.6 : આજે શિતળા સાતમ મહાપર્વના શુભ દિને જુનાગઢ જવાહર રોડ સ્થિત મુખ્ય સુવર્ણ મંદિરના કોઠારી પ.પૂ. પી.પી. સ્વામીના જન્મદિન નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો વહેલી સવારથી સિધ્ધેશ્ર્વર મહાદેવજીના સા...
જુનાગઢ, તા. 6 : જુનાગઢ જિલ્લામાં છેલ્લા ર4 કલાક દરમિયાન આપઘાતમાં ત્રણ અલગ અલગ બનાવો પોલીસ દફતરે જાહેર થયા છે. જુનાગઢ બી ડીવીઝનના જોષીપરા શાન્તેશ્ર્વરમાં રહેતા હરેશભાઇ મુળજીભાઇ વાડીયા (ઉ.વ.40)ના પત્ની ...
જુનાગઢ, તા. 6 : વંથલી પોલીસે વંથલીના નવલખી ધારની સીમમાં ગોડાઉન પાસે જુગટુ ખેલતા 10ને રોકડા રૂા. 1,00,460 મોબાઇલ સાત રૂા.23000 મો.સા. 95000 સહિત કુલ 2,18,460ની મતા સાથે રમેશ હરી ટીલવા, કેતન જેન્તી કલોલ...
જુનાગઢ, તા. 6સુરક્ષીત જુનાગઢ અને મારો જિલ્લો અંતર્ગત નેટવર્ક વધારવા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જનભાગીદારી અભિયાન શરૂ કરાયું છે જેમાં જુનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં હવે સીસીટીવી કેમે...
જુનાગઢ, તા. 6સાતમ-આઠમના તહેવારોનું સૌથી મોટું મહત્વ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જોવા મળે છે. એક બાજુ મોંઘવારી અધુરામાં પુરૂ હોય તેમ છેલ્લા એક માસથી મેઘરાજા નીચે ઉતરતા નથી ઉછરેલી મૌલાત વરસાદ વિના ઝોલા ખાઇ રહી ...
મિડલ સ્કૂલ ભલગામ ખાતે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ.ધોરણ 9 થી 12 માં 40 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવેલ. ભાગ લેનાર તમામ ...
(પ્રકાશ દવે) કેશોદ, તા.6કેશોદ તા. પ્રકાશ દવે દ્વારા જુનાગઢ ના જાણીતા વરિષ્ઠ પત્રકાર સ્વ.કિશોરભાઈ દવેની સાતમી પુણ્યતિથિ નિમિત્તે કેશોદ જલારામ મંદિર, ખાતે આયુવૈદ નિદાન કેમ્પ યોજાયો હતો. સ્વ. કિશોરભાઈ દવ...
જુનાગઢ,તા.6બાંટવાના વિદ્યાર્થીને મધ્યપ્રદેશના ઈન્દોર કોલેજમાં એમબીબીએસમાં એડમીશન અપાવી દેવાનો વિશ્ર્વાસ આપી રૂા.18 લાખની રોકડ રકમ લઈ રાજસ્થાનના ઉદયપુરના શખ્સોએ ઠગાઈ કર્યાની ફરીયાદ બાંટવા પોલીસમાં નોંધ...