માંગરોળ: સહકાર ભારતી અને કેશવ ક્રેડિટ કો ઓપ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લિ માંગરોળની ઓફિસે સહકાર સપ્તાહની ઉજવણીની ભાગ રૂપે સહકારી આગેવાનો મળ્યા, જેમાં સહક...
જૂનાગઢ, તા.25જૂનાગઢ જિલ્લાના ગીરનાર પર્વતની ફરતે લીલી પરિક્રમા તા.22 થી તા.27 સુધી આયોજન થયેલ છે. આ લીલી પરિક્રમામાં સંતો, મહંતો, ભાવિકો, શ્રધ્ધાળુઓ આ ગીરનારની લીલી પરિક્રમામાં દર્શનાર્થે તેમજ પ્રવાસે...
જુનાગઢ, તા.25 : ગિરનારની પરિક્રમા દેવ ઉઠી અગિયારસના વિધિવત રીતે પ્રારંભ થયો હતો પરંતુ તે પહેલા બે દિવસ પૂર્વે ઉતાવળીયા યાત્રીકોના ધસારાને ધ્યાને લઇને વહેલી પરિક્રમા શરૂ કરવાની તંત્રને ફરજ પડી હતી. આજે...
જૂનાગઢ,તા.25જૂનાગઢનાં ગિરનાર ક્ષેત્રમાં ચાલી રહેલી લીલીપરિક્રમામાં જોડાયેલા ભાવિકોની સુરક્ષા-સલામતી અને સારવાર માટે તંત્ર દ્વારા કામ ચલાઉ ધોરણે આરોગ્ય કેન્દ્રો ઉભા કરી જરૂરિયાત વાળા ભાવિકોને સારવાર આપ...
જુનાગઢ, તા.25 : વિસાવદર ગામે જીવાપરામાં રહેતા ફરીયાદી વિનોદભાઇ રતીભાઇ મકવાણા (ઉ.વ.25)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.23-11ની સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે મરણ જનાર વિપુલભાઇ વિનુભાઇ વાઘેલાના મોટર સાય...
જુનાગઢ તા.25 : ગીરનારની લીલી પરિક્રમામાં પોલીસે પ્રથમ વખત યાત્રીકોની સલામતી અને સુરક્ષા માટે પેરા ગ્લાઈડીંગ સર્વેલન્સ દ્વારા હવાઈ નિરીક્ષણ કરી મોનીટરીંગ કરવાનો નવતર પ્રયોગ કરી સફળ રહ્યો હતો. જુનાગઢ એસ...
જુનાગઢ, તા. 25ગીરનારની લીલી પરિક્રમામાં ગઇકાલે દિપડાના હુમલામાં બાળકીના મૃત્યુના બનાવના પડઘા શમ્યા નથી ત્યાં ભેંસાણ પંથકમાં પણ દિપડો ત્રાટકયો છે. ખાખરા હડમતીયા ગામે પાંચ વર્ષની બાળાને ખેંચી શિકાર કરતા...
જૂનાગઢ : દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કર્યું છે. 36 કિમી લાંબી પદયાત્રામાં લાખો ભાવિકો જોડાય છે. ગઈકાલે પ્રથમ દિવસે જ પોણા ચાર લાખ જેટલા ભાવિકો ઉમટ્યા હતા. ત્યારે આ ...
(રાકેશ લખલાણી દ્વારા) જુનાગઢ તા.24 : જુનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આજે વહેલી સવારના માનવભક્ષી દિપડાએ ત્રાટકી 11 વર્ષની તરૂણીને ફાડી ખાતા ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. ગિરનારન...
ઉના, તા.24 : ઉના તાલુકાના અને આજુબાજુના વિસ્તારોમાંથી જુનાગઢ ખાતે ભવનાથ મહાદેવની પરિક્રમા જતા આવતા યાત્રાળુઓ માટે વધારાની બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.બે દિવસથી શરૂ થયેલાં આ ઉત્સવ ધાર્મિક મેળામાં સ...
(દિલીપ તનવાણી દ્વારા) જેતપુર, તા.24 : જેતપુર ખાતે તાજેતરમાં લેઉવા પટેલ સમાજ, (ધોરાજી રોડ) માં જેતપુર ડા. એન્ડ પ્રિ એશોશિએશનના કારખાનેદાર સભ્યો અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મિત્રોની બ...
વિસાવદર, તા.24 : ટિમગબ્બર ગુજરાતના સ્થાપક અને સુરતના એડવોકેટ કે. એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, રેવન્યુ મંત્રી, રેવન્યુ કમિશનર, તમામ જિલ્લા કલેકટર,તમામ પ્રાંત અધિકારી,ત...
જુનાગઢ તા.24 : ધોરાજી રહેતા મુળ પીખોર (માળીયા)ના શખ્સની પત્નિએ પીખોર ગામના શખ્સ સાથે મૈત્રી કરાર કરી એક વર્ષથી તેની સાથે રહેતી હોય બાદ ફરી તેમના પતિ પાસે રહેવા ચાલી જતા માળીયાના પીખોર ગામના પ્રેમી અને...
જુનાગઢ તા.24 : આઝાદી પહેલા રજવાડા સમયમાં ગોંડલ સ્ટેટ ખુબજ વિશ્ર્વ વિખ્યાત હતું. ગોંડલ સ્ટેટના રાજા મહારાજા ભગવતસિંહજી બાપુ એક સાચા પ્રજાના રાજવી તરીકે સૌથી મોટી નામના ધરાવતા હતા. તેઓ પોતાની રૈયત માટે ...
વિસાવદર, તા.24 : વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના સ્થાપક કે. એચ.ગજેરા -એડવોકેટ, સુરત તથા વિસાવદરના સ્થાનિક એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી,આરોગ્ય મંત્રી, કલેક્ટર,જુનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુક...