વિસાવદર, તા.30 : વિસાવદરની ટિમ ગબ્બર ગુજરાતના સ્થાપક કે.એચ.ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા કેન્દ્રીય કૃષિમંત્રી,મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર,(તમામ જિલ્લા) જિલ્લા વિકાસ અધિકારી પ્...
(પ્રકાશ દવે-કેશોદ) કેશોદ,તા.30 : કેશોદ પંથકમાં છેલ્લાં બે દિવસથી ચોમાસુ જામયુ છે અને બે દિવસમાં છ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને ચોમાસાની શરૃઆતમાંજ પંદર ઈંચ જેટલો વરસાદ પડી જતાં નદીમાં પાણી ના ધોડાપુ...
જુનાગઢ તા.30 : જુનાગઢનો હસ્નાપુર ડેમ ભરાઈ જતા નદીઓમાં ઘોડાપુર આવેલ નીચાણવાળા બામણ ગામ, ડેરવાણ, ગલીયાવાડ, સાબલપુર, સરગવાડા, વીરપુરને સાવચેત રહેવા ચેતવણી સાથે વંથલીનો સાબલી ડેમ પણ ઓવરફલો થયો છે. બે દિવસ...
◙ નગરમાં પાંચ-પાંચ ફુટ પાણી ભરાયા : ઘરવખરી, વાહનો તણાયા : ઝાંઝરડા રોડ પર પડયા ભુવા : હાઇવે બંધ : તળાવમાં જતું પાણી અટકાવાતા દુર્વેશનગરમાં પુર : મનપાના કારણે લોકો હેરાનજુનાગઢ, તા. 30સોરઠમાં બુધવારના ભા...
રાજકોટ તા.30 : ગુજરાતમાં દક્ષિણના જીલ્લાઓની સાથોસાથ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મુકામ કર્યો હોય તેમ જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં અંધાધુંધ પાણી વરસાવતા જળ બંબાકારની હાલત સર્જાઈ હતી. ...
ઉના, તા.30ગીરગઢડામાં પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર આંગણવાડી કેન્દ્ર નજીક હોવાના કારણે નાના ભુલકાઓના જીવનુ જોખમ હોય જેથી આ ટ્રાન્સફોર્મરને અન્ય જગ્યાએ ખસેડવા વાલીઓ ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.ગીરગઢડા...
ગીરસોમનાથ: ગીર વિસ્તાર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટા ફેરા જોવા મળતા હોય છે અને સિંહ ખોરાકની શોધમાં અવાર નવાર ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડતા હોય છે ત્યારે ગીર વિસ્તાર નજીકનો એક સોશિયલ મીડિયા...
જુનાગઢ તા.29 : એસઓજી પોલીસે જુનાગઢ વાણંદ સોસાયટી ધોબીવાડા કબ્રસ્તાન પાસે રહેતો અબ્દુલ ઉર્ફે યાસીન ઉર્ફે બકરાવાળા ગુલાબ હુસેન શેખ (ઉ.53)ના કબજામાંથી ગાંજો 1.930 ગ્રામ કીંમત રૂા.19,300 એક મોબાઈલ રૂા.500...
જુનાગઢ તા.29 : માળીયાહાટીનાના વિસણવેલ ગામમાં મનરેગા અંતર્ગત તળાવના કામમાં જે મહિલાનું વર્ષ 2018માં અવસાન થયેલ તેના નામે તેમજ અન્ય સગર્ભા મહિલાની પણ ખોટી હાજરી પુરી તેના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવ્ય...
જુનાગઢ તા.29 : માંગરોળના ઢેલાણા ગામે સામસામે બે પક્ષો વચ્ચે મારામારી થવા પામી હતી. જેમાં છુટા પથ્થરો લોખંડના પાઈપ ઉડયા હતા. મહિલાને પછાડી કપડા ફાડી નાખી પતીને લોખંડના પાઈપના ત્રણ ઘા ઝીંકયાની અને જાનથી...
જુનાગઢ,તા.29ગુજરાતમાં વિવિદ કચેરીના વિભાગમાં ફરજ બજાવતા શ્રમજીવી, રોજમદાર, આઉટ સોર્સ કર્મીઓને કાયમી કરવા અને વિવિધ પડતર પ્રશ્ર્નો ઉકેલવા કેન્દ્રીય કેબીનેટ મંત્રીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.ગુજર...
જુનાગઢ તા.29 જુનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક યોજાઈ હતી જેમાં જોષીપરા ખાતે નવું પીએચસી સેન્ટર બનાવવા રૂા.3 કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી છે. પરંતુ જુનાગઢમાં સાત પીએચસી સેન્ટરોમાં એમબીબીએસ તબીબ...
જુનાગઢ તા.29 : જુનાગઢ સી ડીવીઝનના મધુરમ ગેઈટ ખાતે રાત્રીના સ્ટીકર લગાડવાની ના પાડતા 8 શખ્સોએ પેવર પ્લોકના ઘા મારી પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા કર્યાની ફરીયાદ નોંધાતા પોલીસે રાયોટીંગનો ગુન્હો નોંધી તપા...
જૂનાગઢ,તા.29આગામી ત્રીજી જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવવા ભવનાથ ક્ષેત્રમાં ભવ્ય તૈયારી ચાલી રહી છે. ગુરુનું પૂજન કરી આશિષ મેળવી ધન્ય થઈ ભક્તિ, ભજન અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. આ વખતે પણ ગુરુ ...
જુનાગઢ તા.29 : કેશોદના પાણખાણ ગામે ગત તા.20-6ની રાત્રીના ભજીયા બનાવતા માયાબેન પ્રકાશભાઈ બાલુભાઈ પરમાર ઉ.32ને પ્રાઈમસની ઝાળ લાગી જતા શરીરે ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ...