જુનાગઢ તા.29 : જુનાગઢમાં અનરાધાર વરસાદ તુટી પડતા બીલનાથ મંદિરની સામે રોડ પરનું વૃક્ષ રાત્રીના ધરાશાયી થતા રોડ પર આડે પડયું હતું. જેના કારણે રોડની બન્ને સાઈડ ટ્રાફીક જામ થઈ ગયો હતો. અધુરામાં પુરું મનપા...
માંગરોળ,તા.29 : માંગરોળના શાપુર ગામે બારા રોડ પર વાડી વિસ્તારની સ્થાનિક મહિલાઓ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે રહ્યાની ઉગ્ર રજૂઆત કરી હતી. છેલ્લા પંદર દિવસથી વીજ સમસ્યાને લઈ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.આ ...
◙ ગિરનાર પર સાડા પાંચ, જુનાગઢ-કેશોદ-વિસાવદરમાં ચાર-ચાર ઇંચ, માણાવદર અઢી, વંથલીમાં બે ઇંચ વરસાદ : ખેડૂતો રાજી : વીલીંગ્ડન પણ ફરી ઓવરફલો : આજે પણ ભારે બફારો◙ કોડીનારમાં 3, વેરાવળ-સુત્રાપાડા અને તાલાલામા...
વેરાવળ,તા.28 : ગીર સોમનાથ જીલ્લામાં સોમનાથ, સાસણ ગીર જેવા પર્યટનક્ષેત્રના પ્રખ્યાત સ્થળો આવેલા એવા ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે કરોડથી વધુ પ્રવાસીઓ ફરવા આવે છે. ત્યારે જિલ્લામાં મોટાપાયે હોટલ ઉદ્યોગ ...
વિસાવદર,તા.28 : વિસાવદર ની સેસન્સ કોર્ટમાં ભેસાણ પોલીસના જુદા જુદા કર્મચારીઓ ફરજ ઉપર હતા ત્યારે ભેસાણ રોડ ઉપરથી જુસબ અલ્લારખા સાંધ નામનો વ્યક્તિ પોતાના હવાલાનું મોટરસાયકલ લઈને પસાર થતા તેઓએ પેરોલ જમ્પ...
જુનાગઢ, તા.28 : વડોદરાથી જુનાગઢના ગિરનાર પર્વત ઉપર મંદિરમાં દર્શન કરતા પ્રવાસીના પ્રાણ ઉડી ગયા હતા. વડોદરાના સુભાનપુરા વર્ધમાન કોમ્પ્લેક્ષ ખાતે રહેતા ચિંતનભાઇ ચંદ્રકાંતભાઇ દોશી (ઉ.વ.45)ના જણાવ્યા મુજબ...
જુનાગઢ, તા.28 : પીજીવીસીએલ કર્મીઓનું આંદોલન 3 જુલાઇ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આ અંગેની મળતી વિગતો મુજબ જીબીઆ કોર કમીટી મેમ્બર વી.એમ.શાહ, એમ.જી.વઘાસીયા, નીરવ બારોટ અને એજી વિકાસના સિનીયર સેક્રેટરી...
જુનાગઢ તા.28 : વર્ષોથી જુનાગઢમાં 11 રેલ્વે ફાટકોના પ્રશ્ન ઉકેલવામાં હાલ ચાલી રહેલ ચળવળમાં આગેવાનોમાં જ એક મત નથી. જુનાગઢ સાંકળા રોડ રસ્તા પુરાના ઢાળ વાળા રોડના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રેલ...
વિસાવદર તાલુકાના ભલગામ ગામે આવેલ પે સેન્ટર શાળા (પ્રાથમિક શાળા) અને માધ્યમિક શાળા ભલગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભલગામ દ્વારા ગામમાં આવેલ સ્કૂલોના વિદ્યાર્થીઓને વાહક જન્ય રોગ નિયંત્રણ તથા પાણી જન્...
વિસાવદર તાલુકાના ભલગામ ગામના ખેડુતો માટે પીએમ કિશાન યોજનાના આગામી હપ્તા માટે E-KYC ફરજિયાત કરવા માટેનો ગ્રામ પંચાયત કચેરી ભલગામે રાત્રી કેમ્પ યોજાયો આ રાત્રી કેમ્પમાં 30 કરતા વધારે ખેડૂતોનો નિશુલ્ક રી...
આકોલવાડી ગીર તા.28 સમસ્ત આકોલવાડી ગીર પરિવાર સુરત દ્વારા તા.25 જુન રવિવારે પ્રાકૃતિક જીવનશૈલીના સંકલ્પ સાથે મિલન સમારોહ યોજાયો હતો. સુરત વરાછા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી જેદી ગાબાણી હોલ માનગઢ ચોક...
વિસાવદર, તા.28વરીયા વંશ પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિસાવદર આયોજીત વાર્ષિક સ્નેહમિલન 2023 તથા દ્વિતીય સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમાં આમંત્રિત મહેમાનો, કમિટી મેમ્બરો, જ્ઞાતી મ...