Junagadh News

29 June 2023 12:11 PM
જુનાગઢનાં ટીંબાવાડી બિલનાથ મંદિર પાસે એસ.ટી.બસ ભુગર્ભનાં ગટરના ખોદાણમાં ખુપી ગઈ: ટ્રાફિક જામ

જુનાગઢનાં ટીંબાવાડી બિલનાથ મંદિર પાસે એસ.ટી.બસ ભુગર્ભનાં ગટરના ખોદાણમાં ખુપી ગઈ: ટ્રાફિક જામ

જુનાગઢ તા.29 : જુનાગઢમાં અનરાધાર વરસાદ તુટી પડતા બીલનાથ મંદિરની સામે રોડ પરનું વૃક્ષ રાત્રીના ધરાશાયી થતા રોડ પર આડે પડયું હતું. જેના કારણે રોડની બન્ને સાઈડ ટ્રાફીક જામ થઈ ગયો હતો. અધુરામાં પુરું મનપા...

29 June 2023 12:09 PM
માંગરોળનાં શાપુર વાડી વિસ્તારમાં વીજ સમસ્યાથી સ્થાનિક  મહિલાઓનું હલ્લાબોલ

માંગરોળનાં શાપુર વાડી વિસ્તારમાં વીજ સમસ્યાથી સ્થાનિક મહિલાઓનું હલ્લાબોલ

માંગરોળ,તા.29 : માંગરોળના શાપુર ગામે બારા રોડ પર વાડી વિસ્તારની સ્થાનિક મહિલાઓ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે રહ્યાની ઉગ્ર રજૂઆત કરી હતી. છેલ્લા પંદર દિવસથી વીજ સમસ્યાને લઈ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.આ ...

29 June 2023 11:30 AM
ગિરનાર પર્વત પરથી ધોધ વહ્યા : સોરઠમાં પાણી પાણી : આણંદપુર ડેમ છલકાયો

ગિરનાર પર્વત પરથી ધોધ વહ્યા : સોરઠમાં પાણી પાણી : આણંદપુર ડેમ છલકાયો

◙ ગિરનાર પર સાડા પાંચ, જુનાગઢ-કેશોદ-વિસાવદરમાં ચાર-ચાર ઇંચ, માણાવદર અઢી, વંથલીમાં બે ઇંચ વરસાદ : ખેડૂતો રાજી : વીલીંગ્ડન પણ ફરી ઓવરફલો : આજે પણ ભારે બફારો◙ કોડીનારમાં 3, વેરાવળ-સુત્રાપાડા અને તાલાલામા...

28 June 2023 01:58 PM
ગીર સોમનાથ જિલ્લાની ચાર હોટલનાં સંચાલકો સામે ગુનો દાખલ

ગીર સોમનાથ જિલ્લાની ચાર હોટલનાં સંચાલકો સામે ગુનો દાખલ

વેરાવળ,તા.28 : ગીર સોમનાથ જીલ્લામાં સોમનાથ, સાસણ ગીર જેવા પર્યટનક્ષેત્રના પ્રખ્યાત સ્થળો આવેલા એવા ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે કરોડથી વધુ પ્રવાસીઓ ફરવા આવે છે. ત્યારે જિલ્લામાં મોટાપાયે હોટલ ઉદ્યોગ ...

28 June 2023 01:57 PM
ભેંસાણમાં પોલીસ પર ફાયરીંગ કરવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

ભેંસાણમાં પોલીસ પર ફાયરીંગ કરવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

વિસાવદર,તા.28 : વિસાવદર ની સેસન્સ કોર્ટમાં ભેસાણ પોલીસના જુદા જુદા કર્મચારીઓ ફરજ ઉપર હતા ત્યારે ભેસાણ રોડ ઉપરથી જુસબ અલ્લારખા સાંધ નામનો વ્યક્તિ પોતાના હવાલાનું મોટરસાયકલ લઈને પસાર થતા તેઓએ પેરોલ જમ્પ...

28 June 2023 01:54 PM
ગિરનાર પર્વત પર મંદિરમાં દર્શનાર્થે આવેલા પ્રવાસીનું હૃદય બેસી ગયું

ગિરનાર પર્વત પર મંદિરમાં દર્શનાર્થે આવેલા પ્રવાસીનું હૃદય બેસી ગયું

જુનાગઢ, તા.28 : વડોદરાથી જુનાગઢના ગિરનાર પર્વત ઉપર મંદિરમાં દર્શન કરતા પ્રવાસીના પ્રાણ ઉડી ગયા હતા. વડોદરાના સુભાનપુરા વર્ધમાન કોમ્પ્લેક્ષ ખાતે રહેતા ચિંતનભાઇ ચંદ્રકાંતભાઇ દોશી (ઉ.વ.45)ના જણાવ્યા મુજબ...

28 June 2023 01:53 PM
જેટકોના કર્મચારીઓનું આંદોલન તા.3જી જુલાઇ સુધી સ્થગિત

જેટકોના કર્મચારીઓનું આંદોલન તા.3જી જુલાઇ સુધી સ્થગિત

જુનાગઢ, તા.28 : પીજીવીસીએલ કર્મીઓનું આંદોલન 3 જુલાઇ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આ અંગેની મળતી વિગતો મુજબ જીબીઆ કોર કમીટી મેમ્બર વી.એમ.શાહ, એમ.જી.વઘાસીયા, નીરવ બારોટ અને એજી વિકાસના સિનીયર સેક્રેટરી...

28 June 2023 01:52 PM
જુનાગઢમાં રેલ્વે ફાટકનો પ્રશ્ન ઉકેલવામાં અગ્રણીઓમાં જ મત મતાંતર: એક મત નહીં

જુનાગઢમાં રેલ્વે ફાટકનો પ્રશ્ન ઉકેલવામાં અગ્રણીઓમાં જ મત મતાંતર: એક મત નહીં

જુનાગઢ તા.28 : વર્ષોથી જુનાગઢમાં 11 રેલ્વે ફાટકોના પ્રશ્ન ઉકેલવામાં હાલ ચાલી રહેલ ચળવળમાં આગેવાનોમાં જ એક મત નથી. જુનાગઢ સાંકળા રોડ રસ્તા પુરાના ઢાળ વાળા રોડના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રેલ...

28 June 2023 12:40 PM
ભલગામ ખાતે સ્કૂલોમા આરોગ્યલક્ષી શિક્ષણ અપાયું

ભલગામ ખાતે સ્કૂલોમા આરોગ્યલક્ષી શિક્ષણ અપાયું

વિસાવદર તાલુકાના ભલગામ ગામે આવેલ પે સેન્ટર શાળા (પ્રાથમિક શાળા) અને માધ્યમિક શાળા ભલગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભલગામ દ્વારા ગામમાં આવેલ સ્કૂલોના વિદ્યાર્થીઓને વાહક જન્ય રોગ નિયંત્રણ તથા પાણી જન્...

28 June 2023 12:39 PM
ભલાગામ ગ્રામ પંચાયતે રાત્રી કેમ્પ યોજાયો

ભલાગામ ગ્રામ પંચાયતે રાત્રી કેમ્પ યોજાયો

વિસાવદર તાલુકાના ભલગામ ગામના ખેડુતો માટે પીએમ કિશાન યોજનાના આગામી હપ્તા માટે E-KYC ફરજિયાત કરવા માટેનો ગ્રામ પંચાયત કચેરી ભલગામે રાત્રી કેમ્પ યોજાયો આ રાત્રી કેમ્પમાં 30 કરતા વધારે ખેડૂતોનો નિશુલ્ક રી...

28 June 2023 12:25 PM
સમસ્ત આકોલવાડી ગીર પરિવાર દ્વારા 20મો સ્નેહમિલન સમારોહ યોજાયા

સમસ્ત આકોલવાડી ગીર પરિવાર દ્વારા 20મો સ્નેહમિલન સમારોહ યોજાયા

આકોલવાડી ગીર તા.28 સમસ્ત આકોલવાડી ગીર પરિવાર સુરત દ્વારા તા.25 જુન રવિવારે પ્રાકૃતિક જીવનશૈલીના સંકલ્પ સાથે મિલન સમારોહ યોજાયો હતો. સુરત વરાછા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી જેદી ગાબાણી હોલ માનગઢ ચોક...

28 June 2023 11:38 AM
વરીયા વંશ પ્રજાપતિ જ્ઞાતિ મંડળ  વિસાવદર  દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન

વરીયા વંશ પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિસાવદર દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન

વિસાવદર, તા.28વરીયા વંશ પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિસાવદર આયોજીત વાર્ષિક સ્નેહમિલન 2023 તથા દ્વિતીય સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમાં આમંત્રિત મહેમાનો, કમિટી મેમ્બરો, જ્ઞાતી મ...

Advertisement
Advertisement