જુનાગઢ,તા.28જુનાગઢ દોલતપરા વિસ્તારમાં ગઈકાલે સાંજે 7ના સુમારે ઘરની બહાર ફળીયામાં રમતા બે વર્ષના બાળકને દીપડાએ તરાપ મારી મોતના મોઢામાં દબોચી લેતા માતા પિતાએ જાનની પરવા કર્યા વિના દિપડા સાથે બાથ ભીડી બા...
જુનાગઢ, તા.27 : જુનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 3 બનાવો જાહેર થયા છે. જુનાગઢ ધારાગઢ દરવાજા ત્રિવેણી નદી પાસે રહેતા બાબુભાઇ રાજાભાઇ રાઠોડને કંઇક કરડી જતા મોત નોંધાયુ હતું. એ ડીવીઝન પોલીસે તપાસ ...
જુનાગઢ, તા.27 : 2 નવેમ્બરના આંગડીયા પેઢીના માલિકને આંતરી રૂા.12.51 લાખની લૂંટ થયાની ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં લૂંટ કરનાર સાળા-બનેવીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દબોચી લઇ 8.10 લાખનો મુદામાલ કબ્જે કરી પુછપર...
(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.27 : ધારી તાલુકાનાં છતડીયા ગામે રહેતા અને નવા ગામ જવાનાં રસ્તે વાડી ધરાવતા બિજલભાઈ હીરાભાઈ બાંભણીયા નામનાં 60 વર્ષિય વૃઘ્ધ ખેડૂતે પોતાની ભાગવી રાખેલજયંતિભાઈ ચોવટીયાની ...
જુનાગઢ, તા. 27ગઇકાલે વહેલી સવારે ભારે વિજળીના કડાકા ભડાકા પવન સાથે વરસાદ તુટી પડયો હતો. જેથી પરિક્રમાર્થીઓ જંગલના કાચા રસ્તામાં અટવાય જતા મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતા. ઠંડીના બદલે રેઇનકોટ, પ્લાસ્ટ...
જુનાગઢ, તા.27 : જુનાગઢ તાલુકાના રૂપાવટી ગામના માજી સરપંચ ઉપર આ જ ગામના સાત શખ્સોએ ધારીયા, લોખંડના પાઇપ, લાકડીઓ વડે પ્રાણઘાતક હુમલો કરી પગનો ઘુંટણ, હાથના પહોચાને ભાંગી નાખી ફ્રેકચર કરી નાખી માથામાં ગંભ...
જુનાગઢ, તા. 27ગઇકાલે વહેલી સવારે 4ના સુમારે આકાશમાં ઘટાટોપ વાદળો ચડી આવ્યા ત્યારે મીઠી ઉંઘમાં લોકો સુતા હતા સવારે ઉઠીને જોયું ત્યારે ભારે કડાકા સાથે વિજળી ઝબકારા મારતી હતી. અષાઢ માસનો મેઘ ગાજતો હોય તે...
ગોંડલ, તા. 27જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમ્યાન ભજન, ભોજન અને ભક્તિનો અનોખો સંગમ જામે છે. પ્રકૃતિની રૂબરૂ થવા લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. તેઓના ભોજન માટે અનેક અન્નક્ષેત્ર દિવસ રાત ધમધમતા હોય છે....
જુનાગઢ તા.25 : રાજકોટ જીલ્લાના વીંછીયા તાલુકાના વાંગધ્રા ગામના રહીશ ખેડુત ફરીયાદી હરેશભાઈ કલ્યાણજીભાઈ વેગડ (ઉ.42)ને આરોપી તુષાર ભરત પટેલ મો.85111 71612 નામના શખ્સે 15 દિવસ પર્વે જુનાગઢ બી ડીવીઝનના જોષ...
માંગરોળ: સહકાર ભારતી અને કેશવ ક્રેડિટ કો ઓપ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લિ માંગરોળની ઓફિસે સહકાર સપ્તાહની ઉજવણીની ભાગ રૂપે સહકારી આગેવાનો મળ્યા, જેમાં સહક...
જૂનાગઢ, તા.25જૂનાગઢ જિલ્લાના ગીરનાર પર્વતની ફરતે લીલી પરિક્રમા તા.22 થી તા.27 સુધી આયોજન થયેલ છે. આ લીલી પરિક્રમામાં સંતો, મહંતો, ભાવિકો, શ્રધ્ધાળુઓ આ ગીરનારની લીલી પરિક્રમામાં દર્શનાર્થે તેમજ પ્રવાસે...
જુનાગઢ, તા.25 : ગિરનારની પરિક્રમા દેવ ઉઠી અગિયારસના વિધિવત રીતે પ્રારંભ થયો હતો પરંતુ તે પહેલા બે દિવસ પૂર્વે ઉતાવળીયા યાત્રીકોના ધસારાને ધ્યાને લઇને વહેલી પરિક્રમા શરૂ કરવાની તંત્રને ફરજ પડી હતી. આજે...
જૂનાગઢ,તા.25જૂનાગઢનાં ગિરનાર ક્ષેત્રમાં ચાલી રહેલી લીલીપરિક્રમામાં જોડાયેલા ભાવિકોની સુરક્ષા-સલામતી અને સારવાર માટે તંત્ર દ્વારા કામ ચલાઉ ધોરણે આરોગ્ય કેન્દ્રો ઉભા કરી જરૂરિયાત વાળા ભાવિકોને સારવાર આપ...
જુનાગઢ, તા.25 : વિસાવદર ગામે જીવાપરામાં રહેતા ફરીયાદી વિનોદભાઇ રતીભાઇ મકવાણા (ઉ.વ.25)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.23-11ની સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે મરણ જનાર વિપુલભાઇ વિનુભાઇ વાઘેલાના મોટર સાય...
જુનાગઢ તા.25 : ગીરનારની લીલી પરિક્રમામાં પોલીસે પ્રથમ વખત યાત્રીકોની સલામતી અને સુરક્ષા માટે પેરા ગ્લાઈડીંગ સર્વેલન્સ દ્વારા હવાઈ નિરીક્ષણ કરી મોનીટરીંગ કરવાનો નવતર પ્રયોગ કરી સફળ રહ્યો હતો. જુનાગઢ એસ...