જુનાગઢ તા.19 : જુનાગઢ માર્કેટીંગ યાર્ડ પાસે છેલ્લા અઢી માસથી જાહેરમાં વરલી મટકાના જુગારનો અડ્ડો ચાલતો હોય ત્યારે સ્થાનિક પોલીસની મીઠી નજર તળે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે ત્રાટકી 5ને પ...
વિસાવદરના જીવાપરા વિસ્તારમાં મકરસંક્રાંતિના પાવન પવિત્ર દિવસે નાના બાળકોને નાસ્તામાં સમોસા, સેવ ખમણ અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બક્ષીપંચ ગ્રુપ દ્વારા તેના પ્રમુખ પ્રવીણભાઈ કાચા તેમજ ક...
જુનાગઢ તા.19 : ગઈકાલે જુનાગઢ સર્કીટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજય કક્ષાના નાણામંત્રી ડો. ભાગવત કરાડને કેન્દ્રીય ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ આગામી લોકસભાની ચૂંટણીમાં ઈન્ચાર્જ તરીકે જવાબદારી સોંપી છે. જેમાં અન...
વિસાવદર,તા.19 : વિસાવદર શ્રી જલારામ મંદિર ખાતે પૂ.શ્રી જલારામબાપા તથા શ્રી રામચંદ્રજી ભગવાન નો પ્રથમ પાટોત્સવ નું ભવ્ય આયોજન કરવમાં આવ્યું છે જેમા આવનાર તા-26/1ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમા...
જુનાગઢ, તા. 19 : જુનાગઢમાં મૃત પશુઓની દફનવિધિ પહેલા ચામડુ ઉતારી લેવાના આક્ષેપ બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ મામલે કમિશ્નર દ્વારા ટીપીઓને તપાસ સોંપવામાં આવી હતી. જેના અનુસંધાને ટીપીઓ દ્વાર...
માણાવદર તા.19 : માણાવદર બાવાવાડી મેઈન રોડ તથા આજુબાજુ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીમાં ભૂગર્ભ ગટર કે અન્ય કોઈ સેપ્ટીક ટેન્કનું ગંદુ પાણી ભળી જતા દેકારો બોલી ગયો છે. જેની જાણ પૂર્વ પ્રમુખે પ...
ગીર બોર્ડર નજીકના ગામોમાં તો જંગલી ભૂંડ અને રોજડાનો અતિ ત્રાસ છે.ઘાટવડ,વલાદર સહિતના ગામોમાં તો ખેડૂતોએ પાળી પ્રમાણે પોતાના ખેતરનું રખોપુ કરવું જ રહ્યું.સમી સાંજે તો રોઝ ના ટોળા અને ટોળા ઉમટી પડે છે.રા...
વડીયા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીને નાબુદ કરવા અને વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને મુકત કરાવવા લોક દરબાર યોજાયો હતો. જેમાં પીએસઆઈ ઓડેદરા, જિ.પં. સદસ્ય વિપુલભાઈ રાંક, તા.પં. સદસ્ય તુષાર ગણાત્રા, સરપંચ મનીષભ...
(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા. 18 : અમદાવાદ મા જાણીતા તેમજ ત્યાં એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા અને ગુજરાત મુખ્યમંત્રી હસ્તે સન્માનિત બાળરોગ નિષ્ણાત ડોક્ટર ઈમરાન પટેલે પોતાના માદરે વતન માંગરોળ ખાતે ...
જુનાગઢ તા.18 : કેશોદના મેસવાણ ગામે રહેતા નિવૃત શિક્ષક ખેડૂત તેમની વાડીના કુવામાં પગ લફસી જવાના કારણે કુવામાં પડી જતા મોત નોંધાયું હતું. કેશોદમાં રહેતા અને મેસવાણ ગામે વાડી ધરાવતા નિવઅત શિક્ષક સંતોકી શ...
જુનાગઢ તા.18 : જુનાગઢના ગિરનાર જંગલમાં વસવાટ કરી રહેલ સિંહ-દીપડા વારંવાર શહેરમાં આવતા હોવાના બનાવો બનતા રહે છે. જયારે પ્રથમવાર સાબરે પણ શહેરની પ્રથમ વખત મુલાકાત લઈ શહેરના મુખ્ય રોડ રસ્તા ઉપર આંટાફેરા ...
માળીયા હાટીના ચાણક્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૌરાષ્ટ્ર જોન કક્ષના ગણિત વિજ્ઞાન અને પર્યવરણ પ્રદર્શન પોરબંદર ખાતે યોજવામાં આવેલ જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જામનગર જ...
જુનાગઢ તા.18 : જુનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને એસપી રવિ તેજા વાસમશેટીએ વ્યાજખોરો ઉપર તુટી પડવાનો આદેશ કરતા લોકોને નિર્ભયપણે લોક દરબારમાં ફરીયાદ કરવાનું કહેતા રોજબરોજ ફરીયાદો સામે આવી રહી છે. અત્ય...
જુનાગઢ તા.18 : જુનાગઢ જીલ્લા પોલીસ અધિકારી તરીકે 2020ની 6 ઓગસ્ટમાં રવિ તેજા વાસમશેટીએ ચાર્જ સંભાળ્યા બાદ તેમની કુનેહ નિષ્ઠા પ્રમાણીકતા અને ગમે તેવા ચમ્મરબંધીઓને ભોં ભીતર કરવા, સળીયા પાછળ ધકેલી દેવામાં...
જુનાગઢ તા.18 : જુનાગઢ સી ડીવીઝન પોલીસે પીછો કરી કારને રેઢી મુકી બુટલેગર અને પાયલોટીંગ કરનાર શખ્સ ભાગી છુટેલ બાદ પોલીસે કારની તલાસી લેતા 36 બોલ રૂા.33 હજારનો દારૂ મળી આવ્યો હતો. જુનાગઢ સી ડીવીઝન પોલીસ ...