જુનાગઢ, તા. 25ગીરનારની લીલી પરિક્રમામાં ગઇકાલે દિપડાના હુમલામાં બાળકીના મૃત્યુના બનાવના પડઘા શમ્યા નથી ત્યાં ભેંસાણ પંથકમાં પણ દિપડો ત્રાટકયો છે. ખાખરા હડમતીયા ગામે પાંચ વર્ષની બાળાને ખેંચી શિકાર કરતા...
જૂનાગઢ : દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કર્યું છે. 36 કિમી લાંબી પદયાત્રામાં લાખો ભાવિકો જોડાય છે. ગઈકાલે પ્રથમ દિવસે જ પોણા ચાર લાખ જેટલા ભાવિકો ઉમટ્યા હતા. ત્યારે આ ...
(રાકેશ લખલાણી દ્વારા) જુનાગઢ તા.24 : જુનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આજે વહેલી સવારના માનવભક્ષી દિપડાએ ત્રાટકી 11 વર્ષની તરૂણીને ફાડી ખાતા ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. ગિરનારન...
ઉના, તા.24 : ઉના તાલુકાના અને આજુબાજુના વિસ્તારોમાંથી જુનાગઢ ખાતે ભવનાથ મહાદેવની પરિક્રમા જતા આવતા યાત્રાળુઓ માટે વધારાની બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.બે દિવસથી શરૂ થયેલાં આ ઉત્સવ ધાર્મિક મેળામાં સ...
(દિલીપ તનવાણી દ્વારા) જેતપુર, તા.24 : જેતપુર ખાતે તાજેતરમાં લેઉવા પટેલ સમાજ, (ધોરાજી રોડ) માં જેતપુર ડા. એન્ડ પ્રિ એશોશિએશનના કારખાનેદાર સભ્યો અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મિત્રોની બ...
વિસાવદર, તા.24 : ટિમગબ્બર ગુજરાતના સ્થાપક અને સુરતના એડવોકેટ કે. એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, રેવન્યુ મંત્રી, રેવન્યુ કમિશનર, તમામ જિલ્લા કલેકટર,તમામ પ્રાંત અધિકારી,ત...
જુનાગઢ તા.24 : ધોરાજી રહેતા મુળ પીખોર (માળીયા)ના શખ્સની પત્નિએ પીખોર ગામના શખ્સ સાથે મૈત્રી કરાર કરી એક વર્ષથી તેની સાથે રહેતી હોય બાદ ફરી તેમના પતિ પાસે રહેવા ચાલી જતા માળીયાના પીખોર ગામના પ્રેમી અને...
જુનાગઢ તા.24 : આઝાદી પહેલા રજવાડા સમયમાં ગોંડલ સ્ટેટ ખુબજ વિશ્ર્વ વિખ્યાત હતું. ગોંડલ સ્ટેટના રાજા મહારાજા ભગવતસિંહજી બાપુ એક સાચા પ્રજાના રાજવી તરીકે સૌથી મોટી નામના ધરાવતા હતા. તેઓ પોતાની રૈયત માટે ...
વિસાવદર, તા.24 : વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના સ્થાપક કે. એચ.ગજેરા -એડવોકેટ, સુરત તથા વિસાવદરના સ્થાનિક એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી,આરોગ્ય મંત્રી, કલેક્ટર,જુનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુક...
જૂનાગઢ,તા.24 : ગઈકાલે લીલી પરિક્રમામાં ગીરસોમનાથ જિલ્લા ખાતેથી બંદોબસ્તમાં આવેલ પોલીસે હાર્ટએટેક આવેલ યાત્રાળુને સીપીઆર આપ્યુ હતું.પોલીસના સુરક્ષા, શાંતિ અને સલામતીના સુત્રને સાર્થક કર્યું છે. બોટાદ જ...
રાજકોટ, તા.24 : જૂનાગઢમાં એંજલ પાર્કમાં રહેતાં અને તામસી મગજ ધરાવતાં 50 વર્ષીય ગોવિંદભાઈ પરમારે અને રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં પરબતભાઈ મુળસીયા નામના વૃધ્ધે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંક...
જુનાગઢ, તા. 24પરંપરાગત રીતે દર વર્ષે યોજાતી ગીરનરની લીલી પરિક્રમામાં આ વર્ષે પણ લાખો યાત્રીકો જંગલમાં પહોંચી ચુકયા છે. જંગલમાં હૈયે હૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ 36 કિ.મી.ની ગિરનારના પરિક્રમા રૂટ પર જો...
જુનાગઢ, તા.23 : ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય તે પહેલા જ જંગલના માર્ગે વહીવટી તંત્ર દ્વારા આરોગ્યની સેવા ભાવિકો માટે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા અ...
જુનાગઢ તા.23 : જુનાગઢ પંચહાટી ચોકમાં પાનની દુકાન ધરાવતા આધેડની દુકાને એક અજાણ્યા યુવાને માવો બનાવવાનું કહી વેપારીના પાછળા ખીસ્સામાંથી પાકીટ અને રૂા.3 હજાર કાઢી લીધાની ફરીયાદ એ ડીવીઝનમાં નોંધાવી છે. તળ...
જૂનાગઢમાં કાયદાના ચુસ્ત અમલીકરણ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પોલીસ પુરૂ પાડી રહી છે.જેમાં લીલીપરિક્રમાંમાં ભવનાથ તળેટીમાં જતા શ્રધ્ધાંળુઓમાં એક વયોવૃદ્ધ સિનીયર સીટીઝન ગિરનાર દરવાજા પાસે ટ્રાફીક માંથી ર...