(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.17 : ગઈકાલે તા.16ના નેશનલ સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત લઘુ ઉદ્યોગ ભારતીના સેક્રેટરી બાદલ બાબરીયાના માર્ગદર્શન હેઠળ ડો.સુભાષ યુનીવર્સ...
જુનાગઢ તા.17 : જુનાગઢમાં એક શખ્સે પોલીસ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કરતા સનસની મચી ગઈ હતી. બી ડીવીઝનનાં પોલીસ કર્મી ઉદયસિંહ બાવાભાઈ રાત્રીના બસ સ્ટેન્ડ સર્કલ ખાતે ફરજ ઉપર જતા હતા. ત્યારે સોહિલ શેખ નામ...
વડીયા, તા.17 : અમરેલી જિલ્લા ના છેવડાના તાલુકા મથક એવા વડિયા ના ગ્રામીણ વિસ્તાર મોરવાડા અને આસપાસ ના રેવન્યુ વિસ્તાર માં છેલ્લા થોડા દિવસ થી જંગલી હિંસક પશુઓ આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જોવા મળી રહ...
વિસાવદર મધ્યમાં થી પસાર થતી પોપટડી નદી ના કાંઠે આવેલ પૌરાણિક શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે ના માટે પુર સંરક્ષણ દીવાલ મંજૂર થયેલ હોય જેનું કામ પુર જોસ મા ચાલી રહ્યું છે જેની મુલાકાત લેવા માટે જૂનાગઢ ...
♦ ઐતિહાસિક પર્વત પાવાગઢની જેમ વિકસાવવા નેમ : 8 ફાટક પર બ્રીજ બાંધવાનો પ્લાન : સાવજોની સુરક્ષા વધારશુ : સન્માનમાં સ્ટેશનરી સ્વીકારી શાળાઓને આપવાનો અભિગમરાજકોટ, તા. 17જુનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોર...
(ભીખુભાઈ વોરા) વડીયા,તા.17 : અમરેલી જીલ્લાના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા ના લેઉવા પટેલ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમ રૂપી વડિયા થી ખોડલધામ સુધીની પદયાત્રા યોજી અને માં ખોડલ ના મંદિર પર નૂતન ધ્વજારો...
તાજેતરમાં જ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અંતર્ગત લાયન્સ કલબ વિસાવદર દ્વારા લાયન્સ કલબ વિસાવદર ના પ્રેસિડેન્ટ લાયન ચંદ્રકાન્ત ખુહા ના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની ગીર વિસ્તારની માણંદીયા પ્રાથમિક શાળાન...
કોટડા સાંગાણી ગામ ના રહીશ અતુલભાઈ હર્ષદરાય જોષી(ઉ.વ.52) કે જેઓ 2012 થી 2022 સુધી કોટડા સાંગાણી સરકારી કોલેજ માં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હતા જેમાં થી હાલ છૂટા થયેલ છે.હાલ માં જ તેઓ ને મોઢા નું કેન્...
જુનાગઢ, તા. 16મકરસંક્રાંતિ તા. 14 જાન્યુઆરીના ગિરનાર પર્વત ઉપર હજારો લોકો ઉમટી પડયા હતા જાણે માનવ કીડીયારૂ ઉભરાયું હોય તેમ સીડી ઉપર પગ મુકવાની જગ્યા રહેવા પામી ન હતી. જેમાં ત્રણથી ચાર કલાક યાત્રીકો ફસ...
જુનાગઢ તા.16 મકરસંક્રાંતિના તહેવારમાં પતંગોત્સવમાં આકાશમાં ઉડતા પક્ષીઓને મોટી હાની પહોંચી હતી 100 જેટલા વિહાર કરતા પક્ષીઓને ઈજા થવા પામી હતી. 7 જેટલા પક્ષીઓના મોત નોંધાયા હતા. શનિવાર મકર સંક્રાંતિના દ...
જુનાગઢ તા.16 હાલ રાજય સરકારે વ્યાજખોરો સામે લાલ આંખ કરી તુટી પડવાના આદેશ સાથે ઠેર ઠેર ઝુંબેશ ચાલી રહી છે આવા લુંટારા વ્યાજખોરો લાયસન્સ વિના ઉંચા વ્યાજે ધીરધાર કરી મિલ્કતો પચાવી લેવા જાનથી મારી નાખવાની...
જુનાગઢ તા.16માળીયાહાટીના ખોરાસાગીર ગામે રહેતા યુવાન તથા અન્ય રોકાણકારોએ ખોરાસા સૌરાષ્ટ્ર ક્રેડીટ કો.ઓ. મંડળીમાં અલગ અલગ સ્કીમોમાં રોકાણકારોએ ફિકસમાં નાણા મુકેલ જે બચત રકમની મુળ રકમ કે વ્યાજની રકમ ન ચુ...
જુનાગઢ, તા. 16વંથલીના શાપુર (સોરઠ) ગામે ભેંસે મહિલાને માથુ મારતા સામસામે મારામારીની ઘટના બે પરિવારો વચ્ચે બનાવની ફરીયાદ વંથલી પોલીસમાં નોંધાઇ છે. મહિલા સહિત ત્રણને ઇજા થતા દવાખાને ખસેડવામાં આવેલ જેની ...
જૂનાગઢ,તા.16વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ઓટો રીક્ષામાં ભુલી ગયેલ રૂ. 8,000/-ની કીંમતના નવા કપડા સહીતના સામાનનો થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી કાઢેલ છે.અરજદાર પૂજ...
જુનાગઢ, તા. 16જુનાગઢમાં મકરસંક્રાંતિના દિને સીનીયર સીટીઝન મંડળ દ્વારા વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજી જેમાં મમરાના લાડુ ખાવાની સ્પર્ધામાં ભાગ લેનાર વયોવૃધ્ધ સભ્યોએ ઝડપથી લાડુ ખાઇને અનોખી સ્પર્ધા યોજી હતી...