જુનાગઢ તા.20 : જુનાગઢના જોષીપરા આદર્શનગર-2 મહા કાળેશ્ર્વર કૃપામાં એકલા રહેતા નિર્મળાબેન મનહરભાઈ જોષી (ઉ.74) એ ગઈકાલે સવારે તેમના ઘરે કોઈ અગમ્ય કારણોસર પંખાના હુંકમાં ફાળીયુ બાંધી ગળે ફાંસો કાઈ લેતા મો...
જુનાગઢ, તા. 20110 વર્ષ જુની શાપુર-સરાડિયા રેલવે લાઇન તા. 22-9-1983ના ભારે પુર હોનારતમાં શાપુર-વંથલી-મેઘપુર વચ્ચે રેલવે ટે્રકનું અમુક જગ્યાએ થયેલ ધોવાણ બાદ આ ટ્રેન રેલવે સતાવાળાઓએ મેઘપુર-વંથલી વચ્ચે રે...
વિસાવદરથી આશરે 30 કિ.મી.ના અંતરે જંગલ વિસ્તારમાં આવેલ પ્રાચીન અને પૌરાણીક આદ્યશકિત કનકેશ્ર્વરી માતાજીના નીજ મંદિરે લાભ પાંચમના શુભ દિવસે અન્નકુટ ઉત્સવ યોજાયો હતો. અન્નકુટ મનોરથના મુખ્ય મનોરથી અતુલભાઈ ...
જુનાગઢ તા.20 જુનાગઢ એસટી બસ સ્ટેશન રોડ પર આવેલ ખાનગી ટ્રાવેલ્સની ઓફીસના ટેબલના ખાનામાં રાખેલા રોકડ રૂા.30 હજાર 10 મીનીટમાં કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે. આ અંગેની વિગત મુજબ...
માધવપુર ઘેડ તા.18 : કેશોદથી સૂત્રેજ ઘેડ ગામે જવાની એસટી બંધ કરવામાં આવતા જનતા મુશ્કેલીમાં મુકાતા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. માધવપુર ઘેડ વિસ્તારના ગામડામાંથી કેશોદ વહીવટી કામ માટે અવરજવર સતત રહે છે છ...
જુનાગઢ તા.18 : ભેંસાણના એક યુવાનને માર મારવાના કેસમાં જે તે વખતના પીએસઆઈ અને બે પોલીસ કર્મીઓની સુપ્રિમ કોર્ટએ સજા યથાવત રાખતા આ તત્કાલિન ફોજદાર બી.પી. સોનારા બે પોલીસ કર્મી સહિતનાઓ ચાર પાંચ દિવસથી માથ...
જૂનાગઢ,તા.18આગામી તા.23 થી તા.27 સુધી યોજાનારી પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમાની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર એ પૂર્ણ કરી છે.જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ગઈકાલેે ગિરનારની પ...
(જીગ્નેશ પટેલ) માણાવદર, તા.17ટ્રાઇફેડ જનજાતિય લોકોના ઉત્થાન અને વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા છે. જેમ કે આપણા દેશમા વસતા અલગ અલગ રાજ્ય માં વિવિધ જનજાતિય લોકો પોતાની આવડત અને ભાતીગળ કલાને વિકસાવે છે. ભા...
જુનાગઢ તા.17 દિવાળીના દિવસે થયેલ મીત્ર સાથેના ઝઘડાના મનદુ:ખમાં ગત તા.14/11ના 6 શખ્સોએ તલવાર ધારીયુ લોખંડના પાઈપ લાકડી સહીતના હથીયારો વડે પ્રાણાતક હુમલો કરી ફરીયાદી યુવાનના હાથમાં ચાર ટાંકા આવ્યાની ફરી...
(જીગ્નેશ પટેલ) માણાવદર, તા.17રંગોળી નો ઇતિહાસ ઘણો પ્રાચીન છે છેક પાષણયુગથી લઈ વર્તમાનકાળ સુધીના ઇતિહાસમાં પુરાણા સમયમાં ભીંત ઉપર જુદા જુદા દેવી દેવતાઓ તથા પશુ પક્ષીઓ અને વનસ્પતિ વગેરેનું આલેખન રંગ ધોળ...
જુનાગઢ તા.17 પરંપરાગત રીતે ગિરનારની 36 કિ.મી.ની લીલી પરિક્રમા દેવઉઠી અગિયારસથી શરૂ થવાની હોય જેની સંપૂર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર, વન વિભાગ, મનપા તેમજ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પાવનકારી ગીરન...
જુનાગઢ તા.11 જુનાગઢ હાઉસીંગ બોર્ડમાં રહેતા યુવાનને હાઉસીંગ બોર્ડમાં રહેતા શખ્સે તલવારનો ઘા ઝીંકી લોહીલોહાણ કરી દેતા દવાખાને ખસેડવામાં આવેલ હતો. આ અંગેની વિગત મુજબ મુળ બીહારના રહીશ હાલ જુનાગઢ હાઉસીંગ બ...
માણાવદર તા.11વંથલી તાલુકામાં આવેલ ધંધુસર ગામની પડખે ઉબેણ નદી વહે છે. ધંધુસર, રવની, છત્રાસા અને રૂપાવટી વગેરે ગામોમાં જવા માટે આ ઉબેણ નદી ઉપર પુલ બાંધવામાં આવ્યો છે. તે પુલ સમયના ઘસારાને કારણે જર્જરીત ...
જુનાગઢ તા.11 ગઈકાલે બપોરબાદ ધનતેરસ દિવાળીનો તહેવાર બેસી જવા પામેલ ત્યારે સપરમા પર્વની સમી સાંજે ટ્રેન નીચેના ટ્રેકમાં ગાયને હડફેટે લઈ એન્જીન અને પાટા વચ્ચે ગૌમાતાનો મૃતદેહ પઇઈ જતા કલાક સુધી ટ્રેન રોકા...
♦ આરોપીએ દુષ્કર્મ આચરી એનો વીડિયો પણ બનાવ્યો અને વાઈરલ પણ કરી દીધો, નરાધમ શખ્સને પકડવા વિંછીયા પીએસઆઇ જાડેજા અને તેની ટીમની શોધખોળરાજકોટ, તા.11રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાં વીડિયો વાઈરલ કરવાની...