જુનાગઢ તા.16 જુનાગઢ જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામીનારાયણ સૂવર્ણ મંદિર ખાતે આજથી તા.16-1-2023ને સોમવારથી માતૃ-પિતૃ વંદના મહોત્સવ શિવપુરાણ એવમ સિધ્ધેશ્ર્વર મહાદેવ ચરીત્ર કથા પારાયણનું આયોજન પ.પૂ. શાસ્ત્રી...
જુનાગઢ તા.16 રાજય સક્કાર દ્વારા એસ.સી. અને એસ.ટી. કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે દર વર્ષે કલાસ-3ને લગતી સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ માટે ગ્રાન્ટ ફાળવે છે. જેમાં જુનાગઢ જીલ્લાના લાભાર્થીઓ નિ:શુલ્ક ...
જુનાગઢ, તા. 16જુનાગઢની મહિલા વગર લાયસન્સે વ્યાજવટાઉનો ધંધો ઉંચા વ્યાજે કરતી હોય જેની સામે ગઇકાલે એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાઇ છે. એક લાખના ર લાખ ઉપરની રકમ લઇ લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી વધુ પૈસા લઇ બે ક...
(વિનુભાઇ મેસવાણિયા)માંગરોળ, તા.16શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લિ. માંગરોળમાં સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી, કેશવ ક્રેડિટ સોસાયટી અને સહકાર ભારતી સંયુક્ત ઉપક્રમે શ્રી માંગરોળ તાલુ...
માણાવદર તા.16 માણાવદર તાલુકાના 55 ગામો વચ્ચે એક માત્ર અદ્યતન કહેવા પૂરતી સાબીત થઈ છે. સરકારી હોસ્પીટલ રજવાડા વખતેની આ હોસ્પિટલમાં એક વખત ખાસ નિષ્ણાંતો હતા આજે વસ્તી અને વિકાસ વધ્યો પરંતુ સુવિધા સમૂળગી...
જુનાગઢ તા.16 : મકરસંક્રાંતિના તહેવારમાં પતંગોત્સવમાં આકાશમાં ઉડતા પક્ષીઓને મોટી હાની પહોંચી હતી 100 જેટલા વિહાર કરતા પક્ષીઓને ઈજા થવા પામી હતી. 7 જેટલા પક્ષીઓના મોત નોંધાયા હતા. શનિવાર મકર સંક્રાંતિના...
માળીયાહાટીના,તા.16 : મકરસંક્રાંતિના પવિત્ર દિવસે આજે માળીયાહાટીના તાલુકાના ભાખરવડ ડેમમાં ચાર વ્યક્તિ ડૂબી જતા સગા ભાઈ બેન સહિત ત્રણના મોત માળીયાહાટીના તાલુકાના બુધેચા ગામના દિનેશ પરી કાળુપરી ગોસ્વામી ...
રાજકોટ તા.16 : વિંછીયાના લાખાવડ ગામમાં વાડામાં રાખેલ પશુઓ માટે કરેલા તાપણામાં કેરોસીન છાંટતા ભડકો થતા કોળી મહીલાનું ગંભીર રીતે દાઝી જતા સારવારમાં મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની વિગ...
જુનાગઢ તા.13 : આવતીકાલે ઉતરાયણના પર્વની સોરઠ સહિત ઠેર ઠેર મકર સંક્રાંતિની ઉજવણી થવાની પૂર્વ સંધ્યાએ જુનાગઢ પશુપાલન વિભાગ- વન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ, યુવાનોના સહકારથી પતંગના દોરના કારણે આકાશમાં ઉડત...
જુનાગઢ તા.13 : જુનાગઢ મ્યુનિ. કમિશ્નર દ્વારા તૈયાર કરેલ વર્ષ 2023-24નું બજેટ 835.53 કરોડનું સ્થાઈ સમિતિને સોંપવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી એક પણ કર વધારા કે દર વધારા કરવામાં આવ્યા ન હતા. પરંતુ આ ...
માણાવદર તા.13 : માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકિયાએ માનનીય રજીસ્ટાર ગુજરાત હાઈકોર્ટ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, શહેરી વિકાસ મંત્રી ગાંધીનગર, કલેકટર જુનાગઢ વગેરેને પત્ર પાઠવી રસ્તા ઉપર ...
માણાવદર તા.13 : ગુજરાતને નેશનલ મોડલ તરીકે દેશ વિદેશોમાં બતાવવા આપણી સરકાર દાવા કરી રહી છે. પરંતુ પરિસ્થિતિ સાવ જ જુદી છે. સરકારના આ દાવામાં તથ્ય કેટલું છે તે માણાવદર તાલુકાનું ખોબા જેવડું ભાલેચડા ગામ ...
કોટડા સાંગાણી ડી. કે. મહેતા તાલુકા શાળા દ્વારા મકરસંક્રાતિ નિમિતે તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં 200 થી વધારે બાળકોએ મ્યુઝિક સિસ્ટમ સાથે પતંગોત્સવ નો આનંદ માણ્યો હતો. આ તકે શાળા પરિવાર દ્વારા દરેક બાળકોન...
જુનાગઢ તા.13 : આગામી 26 જાન્યુઆરી પ્રજાસતાક દિનની જીલ્લા કક્ષાની ઉજવણી વંથલી શહેર ખાતે યોજવામાં આવશે. જેમાં પરેડ-સલામી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જેથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આ...
ધોરાજી તા.12 : શિયાળો આમ તો આરોગ્યવર્ધક ઋતુ કહેવાય છે પરંતુ સ્કીન એન્ડ વાળ માટેની સમસ્યાઓ ખુબ વધી જાય છે. શિયાળામાં થતા સ્કીન અને હેરના પ્રોબ્લેમ્સ તેનું નિવારણ શું હોય? હેર ફોલ ખરતા વાળ: જયારે વાળ વધ...