(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.18ભાવનગર શહેરમાં કોરાના ના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય માં કોઈ કેસ નોંધાયો નથી. શહેર માંથી 24 અને ભાવનગર ગ્રામ્ય માંથી 11 દર્દી સહિત કુલ 35 દર્દીઓ ડિસ્ચાર્જ થયેલ ...
(વિપુલ હિરાણી) ભાવનગર તા .17 : ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યુવાનને આ જ વિસ્તારમાં રહેતા શખ્સ સાથે મોટરસાયકલ અથડાઈ જતા બંને વચ્ચે બોલાચાલી થઈ જતા મામલો બીચક્યો હતો અને બંને જૂથ વચ્ચે મારામારી ...
(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર, તા.14ભાવનગર જિલ્લાના વલ્લભીપુર નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણના કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માતની મળતી વિગતો મુજબ વલ્લભીપુર - રાજકો...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.13ભાવનગર શહેરના યુવાન એ ઓનલાઇન લોન એપ્લિકેશન મારફત બેન્ક ખાતામાં રૂ.9 હજાર જમા કરી રૂ.17 હજારથી વધુ રકમની ઉઘરાણી કરતા ફોન કરી ધમકી આપનાર શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ગુનો...
વિપુલ હિરાણી ભાવનગર તા.13રાળગોન દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની 29 મી વાર્ષિક સાધારણ સભા સર્વોત્તમ ડેરી ના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને તા. 12/08 ના રોજ મંડળીની ઓફીસે સર્વોત્તમ ડેરી ના મેન...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.13કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશનાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનીકેશન, જૂનાગઢ અને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંયુક્ત રી...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.13ભાવનગરમાં કોરોના ના નવા 6 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં 5 અને ભાવનગર ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી 19 અને ભાવનગર ગ્રામ્યમાંથી 9 મળી કુલ 28 દર્દીઓ ડિસ્...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.13 : ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાંથી તસ્કરો રૂ.83 હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ પોલીસ દફતરે ફરીયાદ નોંધાયેલ છે. મળતી વિગતો મુજબ મૂળ ભાવ...
વિપુલ હિરાણી દ્વારાભાવનગર, તા.12'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અન્વયે ભાવનગરમાં પણ આવતીકાલે ...
વિપુલ હિરાણીભાવનગર, તા.12ભાવનગરમાં આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં 5 અને ભાવનગર ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેરમાંથી 19 અને ભાવનગર ગ્રામ્યમાંથી 9 મળી કુલ 28&n...
ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ગુજરાતના ખ્યાતનામ સમાજશાસ્ત્રી ડો. વિદ્યુત જોષી સાથે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધ્યાપક ડો. ઋષિરાજ ઉપાધ્યાય દ્વારા લેખિત પુસ્તક 'Social movements'નું વિમો...
(વિપુલ હિરાણી) ભાવનગર તા.12શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમાજ અનુકરણીય એક સ્તૃત્ય કદમ ઉઠાવતાં તેમણે પાલક પિતા તરીકે ઉછેરેલી દીકરી પૂનમને પોતાના નિવાસસ્થાને બોલાવીને તેમના દીકરાને હાથે રક્ષા બંધાવીને ર...
ભાવનગર માં બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. બ્રહ્માકુમારી ભાવન...
રાજકોટ:પાલીતાણા, ભાવનગરની સરકારી હોસ્પીટલ-સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય -સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે ...
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ એ રક્ષાબંધન પર્વ ની પૂર્વે રાખડી બાંધી હતી.(વિપુલ હિરાણી)...