(વિપુલ હિરાણી) ભાવનગર તા.8 : દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં આગામી તા-20જુનને મંગળવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 38મી રથયાત્રા નીકળવાની છે .તે પહેલા દર વર્ષે ભાવનગરને કેસરિયા માહોલ થી રંગવામાં આવે છ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 8ભાવનગરમાં સ્ક્રેપનો ધંધો કરતા વેપારીએ જામનગરની પેઢી માટે જી.એસ.ટી.ના બોગસ બીલિંગ માટે ગોતી આપેલ શખ્સ પેઢીની મોટી રકમ મેળવી ફરાર થઈ જતા રાજકોટનો શખ્સ આ રકમની પઠાણી ઉઘરાણી કર...
(વસંત સોની) પાલીતાણા, તા. 7શાશ્ર્ચત તીર્થ શત્રુંજય મહાતીર્થમાં શાશ્ર્વત પરિવાર આયોજિત ઉનાળુ વેકેશનની 11 થી 99 યાત્રાનું સમાપન બંધુબેલડી પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્ર્વરજી મ., પૂ. આ. શ્રી વિરાગચંદ્રસ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.7જૂન માસ શરૂ થતા જ કંટ્રોલરૂમ સરકારી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે જિલ્લામાં 10 જેટલા કંટ્રોલરૂમ હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેની જવાબદારી નાયબ મ...
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.7 : ભાવનગરમાં તસ્કરોએ મરણનો મલાજો પણ ન જાળવી શહેરના તરસમિયા રોડ વિસ્તારમાં આવેલ મકાનમાંથી બે મોબાઇલની ચોરી કરી લઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પ્ર...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.7 : ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમારડી ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. 4.50 લાખની રોકડ રકમ તથા 20 તોલા સોનાના ઘરેણા ની ચોરી કરી નાસી છુટયા હતા. બનાવની જાણ થતા જ પ...
(ફોટો વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.7ભાવનગરના અધેવાડા ગામ નજીક આવેલ લોખંડની ફેક્ટરીમાંથી લોખંડના આઠ ટન ભંગારની ચોરી કરવાના ગુનામાં પોલીસે ઘોઘા પંથકના છ શખ્સો ને ઝડપી લીધા છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા. 7કેરીના પાકને ખૂબ મોટું નુકસાન ગયાની વાત સામે આ સીઝનમાં કેરી ની આવક ધાર્યા કરતાં દોઢ ગણી થઈ છે. એ વાસ્તવિકતા છે.કેરીની આવકના પ્રારંભે 3500 રૂપિયે મણ બાદ કેસર કેરીના ભાવ છેલ્લ...
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.6 : ભાવનગરશહેર માં નવ વર્ષ પૂર્વે નાસ્તાની લારીએ બે શખ્સોએ એક વ્યક્તિને છરીના ઘા ઝીંકી ઇજા કર્યાંના બનાવ ના કેસ નવા બન્ને શખ્સોને કોર્ટે સાત વર્ષની સજા અને રોકડ દંડ ફટક...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.5દર વર્ષની પરંપરા મુજબ આગામી તા.-20/06/2023ને મંગળવારના રોજ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 38મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.આ રથયાત્રા પૂર્વે ભગવાન શ્રી જગન્નાથજીના જુ...
વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.5ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા ગામે લૌકિક કામે ભેગા થયેલા પરિવાર ના ચાર કિશોર તળાવમા ન્હાવા ગયા હતા.આ ચારેય બાળકો ડૂબવા લાગતાં બે ને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.3ભાવનગર માં તોફાની વરસાદ સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાના 14 મીઠાના ઉદ્યોગોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં તૈયાર થયેલા મીઠાના ક્યારાઓમાં મીઠું પકવવા દરિયાઈ ભરતીનું પાણી ભર...
રાજકોટ, તા. 3સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી આકરો તાપ અને ભેજવાળા પવનો વચ્ચે પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થઇ ગઇ છે. ઠેર ઠેર ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઇકાલે પણ ભાવનગ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.3 : મહુવાના સાવરકુંડલા રોડ પર આવેલ તાવેડા ગામના પાટીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં કુંભણ ગામના આધેડનું માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત નીપજયું હતું, જ્યારે અન્ય એક વ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.3 : ભાવનગરના નજીક અધેવાડા ગામ પાસે આવેલ લોખંડના કારખાનામાં રાખેલ રૂ. 3.20 લાખની કિંમતના 8 ટન લોખંડના ભંગારની ચોરી થતા કારખાનાના માલિકે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી....