(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.17રાજકોટ ખાતેથી ભાવનગરના નારી ગામે માતાજીના દર્શન કરવા આવેલા એક પરિવારને અકસ્માત નડતા રાજપૂત પરિવાર ના એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના અન્...
(વિપુલ હિરાણી દ્વારા), ભાવનગર તા.15 : ભાવનગર જિલ્લાના સિહોર નજીકના દેવગાણા ગામે ડુંગરવાળા ખોડિયાર મંદિર નાં મહંત પૂ .ધરમદાસબાપાનો દેહ પંચમહાભૂતપ વિલીન થતાં તેમના સેવક સમુદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.15 : વિજ્ઞાનનો પ્રચાર અને ભારત દેશની અનોખી સિદ્ધિની ઉજવણી કરવા ભારત દેશે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેને યાદગાર બનાવવા ‘ચંદ્રયાન -3 મિશન ના લોન્ચ’ નિમિત્તે...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.14 : સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રસ્તાઓ અને પુલોના બાંધકામ માં ભયંકર ભ્રષ્ટાચારના કારણે તૂટી પડવાની ઘટનાઓ બનતા રાજ્ય સરકાર હરકતમાં આવી જતા મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગ માં સ...
(વિપુલ હિરાણી) ભાવનગર,તા.14 : ભાવનગર જિલ્લાના તળાજાના પિંગળી ગામે ઘરની ઓસરી મા સુતેલા જિંદગીની અર્ધી સદી વટાવી ચૂકેલા ખેડૂત દંપતી શિવાભાઈ રાઠોડ અને તેના પત્ની વસંતબેન ની રવીવાર રાત્રીના 12 વાગ્યા બાદ ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.14અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો.આ કહેવત ઘણીવખત સાંભળવા મળી છે પરંતુ તળાજા ના બોરલા ગામનો ભુદેવ યુવાન ચરિતાર્થ કરવા નીકળ્યો છે.દ્વાદશ જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા સા...
ભાવનગર, તા.14ભાવનગરના આડોડીયાવાસ વિસ્તારમાં રહેતા પિતા-પુત્રને પોલીસે ઇંગ્લિશ દારૂના 288 ચપટા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ ઘોઘારોડ પોલીસ કફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.13ભાવનગર સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં ઝડપાયેલા તહોમતદારો સામે ગઇકાલે ભાવનગરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ડમીકાંડમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા શખ્સોને...
(વિપુલ હિરાણી દ્વારા),ભાવનગર,તા.12સૌરાષ્ટ્રનો સૌથી મોટું એવો ભાવનગરના પાલીતાણામાં આવેલ શેત્રુંજી ડેમ 70 ટકા ભરાતા પાલિતાણા અને તળાજા તાલુકાના 17 ગામને સાવચેત કરવામાં આવ્યા હતાં. છેલ્લા બે-ત્રણ વર્ષથી ...
રાજકોટ,તા.12 : "મુઠી ઉંચેરો માનવ ” એવા વૈદ્ય રસીકભાઈ કાંતીલાલ શેઠનો જન્મ તા.19-11-33ના રોજ ભાવનગર સ્થિર ગાંધી કાંતીલાલ ભૂદરભાઈ શેઠ પરિવારમાં થયેલ, પિતાશ્રી કાંતીભાઈ શેઠનું નાની ઉંમરમાં અવસાન થતા...
ભાવનગર, તા.12 : ભાવનગર શહેરમાં યુવતીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.ભાવનગર શહેરના ભરતનગર, માલધારી ચોકડી નજીક આવેલ શિક્ષક સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ બાબુભાઇ ચૌહાણની પુત્રી આયુશી જીતેન્દ્રભાઇ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.12 : ભાવનગરથી અમરનાથની યાત્રાએ ગયેલ એક મહિલાને અમરનાથના ગુફામાં દર્શન કર્યા બાદ બહાર નિકળતા જ હૃદય રોગનો હુમલો આવતા તેનું મૃત્યુ નીપજ્યુ છે. આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.12ભાવનગર-વલભીપુર રોડ ઉપર આવેલ ઘાંઘળી ચોકડી નજીક એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમેં ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લીધા હતા, જ્યારે કારનું પાયલોટિંગ કરતો શખ...
ભાવનગર,તા.12 : ભાવનગર જિલ્લાના તળાજા ના અંતરિયાળ પિંગળી ગામે ડબલ મર્ડર ની ઘટના બની છે.હત્યારાંઓએ પોતાના ડેલાબંધ મકાનની ઓસરી મા સુતેલા આધેડવય ના દંપતી ની હત્યા કરી છે.દંપતી ના ત્રણેય પુત્રો પરણીત છે.જે...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.12ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ કાવેરી કોમ્પ્લેક્સમાં આયુર્વેદિકના નામે વેચાતા નશીલા પીણાનો મોટો જથ્થો ઝડપી લઈ પોલિસે કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરમાં આયુર્વેદિક ડ્રિંક્...