(વિપુલ હિરાણી) ભાવનગર તા.3 : ગઈકાલે ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો. આ વર્ષનો આ અત્યંત ભિષણ કહી શકાય એવો રેલવે અકસ્માત છે. આ ઘટનામાં પ્રાપ્ત અહેવાલો અનુસાર 233 થી વધુ લોકોના મૃ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.3ભાવનગર જિલ્લાના વલભીપુર નજીક બોલેરો પીકઅપ વાન પલટી મારી જતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા હોવાનું અને 18 જેટલા લોકોને નાની મોટી ઈજા થઇ હોવાનું જાણવા મળેલ છે. બોટાદનો સુંદ...
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.2 : ભાવનગર શહેરમાં આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર તૂટી પડ્યો છે. શહેરમાં 41 ડિગ્રી ગરમી વચ્ચે એકાએક વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.2લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા દ્વારા સંચાલિત લોકભારતી યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાએ બહુમાન પ્રાપ્ત થયું. છેલ્લાં ઘણાં વર્ષોથી ‘એજ્યુકેશન વર્લ્ડ’ નામનું સામાયિક...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.2 : ભાવનગર શહેરના સિદસર રોડ ઉપર આવેલ હીરાના કારખાનામાં ત્રાટકી તસ્કરો રૂ.3.87 લાખના હીરાની ચોરી કરી નાખી છુટ્યા હતા. મોઢું ઢાંકી આવેલો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છેભાવ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.2 : આગામી તા.20 મી જૂનને મંગળવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 38મી રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો પર પસાર થવાની છે.રથયાત્રા પૂર્વે ભગવાનના જુદા જુદા પ્રસંગો ઉજવવામાં આવે છે તે પ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.2 : ગત તારીખ 30 મેના રોજ પંજાબના અમૃતસરથી જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી જતી એક યાત્રી બસને જમ્મુ નજીક ભયંકર અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં બસના ચાલક સહિત 10 લોકોના મૃત્યુ થય...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.2ભાવનગર જિલ્લાના તળાજાના વાવ ચોકમાં હોમગાર્ડ નો બંદોબસ્ત પોઇન્ટ હોવા છતાં નિશાચરોએ ગતરાત્રી દરમિયાન અહીં આવેલ પૌરાણિક સતી માતાના મંદિરનાતાળા તોડી માતાજી ને ચડાવેલા ચાંદીના છત્...
(વિપુલ હિરાણી) ભાવનગર,તા.1 : ભાવનગરમાં વોટ્સએપ મારફત અમેરિકન નાગરિકોના લીડ ડેટા મેળવી તે ડેટાના આધારે ગૂગલ વોઈસ નામની વેબસાઈટ ઉપરથી લોન મંજૂર થયાના મેસેજ મોકલી અમેરિકન નાગરિકોને ફોન કરી લોન મંજૂર કરવા...
રાજકોટ તા.1 : ભાવનગર જિલ્લાના મહુવામાં કુબેર બાગ પાછળ આવેલ ગુજરાત સિરામિકના નામે ધંધો કરતા અકીલ રફીક જુણેજાએ મિત્રતા અને વ્યાપારિક સંબંધના દાવે ઈમરાનભાઈ શેખ પાસેથી રૂા.12 લાખ ઉછીના લીધા હતા. આ રકમ ચુક...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 1પત્નીએ પતિની આંખમાં મરચાની ભૂકી છાંટી પછાડી દઈ લોખંડના દસ્તાથી માથાના ભાગે ઘા ઝીકી ગળાફાંસો આપી હત્યા કરી નાખ્યાનો બનાવ ભાવનગરના નેસવડ ગામે બનવા પામ્યો છે. ખુનના આ બનાવની પ...
(વિપુલ હિરાણી) ભાવનગર તા.1 : ભાવનગરના ઘોઘા રોડ પર આવેલ 14 નાળા વિસ્તારમાં આવેલ મફતનગરમાં ગેરકાયદે ઊભી કરાયેલ વસાહતને દુર કરવા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરતા તેને અટકાવવા સ્થાનિક રહીશોએ હાઇકોર્ટમાં અરજી ક...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 1 : સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા લીડ બેંક મેનેજર-ભાવનગરને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે કે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની સૂચના મુજબ તા. 19 મે, 2023 નાં રોજ રૂ...
રાજકોટ, તા.1 : ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ રેશનકાર્ડ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ થયો છે. જે અંગે હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ છે. આ કૌભાંડમાં એક જ કુટુંબના નામે બે રેશનકાર્ડ હોવાનો દાવો પીએઆઈએલ દાખલ કરના...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.1 : તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં ગુજરાતનું પરીણામ 73.27 ટકા અને ભાવનગરનું 81.43 ટકા પરીણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા 13.64 ટકા ઓછું છે ત્યારે ભાવ...