(વિપુલ હિરાણી) ભાવનગર, તા.31 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ - 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરાતા ભાવનગર જિલ્લા નું કુલ 81.13 ટકા જેટલું ઉંચુ પરિણામ પરિણામ આવ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.31 : આગામી તા-20 જુનને મંગળવારના રોજ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 38મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.આ રથયાત્રા ની તૈયારી રૂપે ભાવનગરમાં જુદા- જુદા સ્થાનો પર કટ આઉટ, ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.31 : ભાવનગરના સુભાષનગર, એરપોર્ટ રોડ પર આવેલ સુવિધા ટાઉનશીપ નજીક ગ એકટીવા સ્કૂટર સ્લીપ થઈ જતા ઘોઘારોડ વિસ્તારમાં રહેતા યુવકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ઘો...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.31 : શ્રી ભાવનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરી ના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને તા. 30/05/2023ના રોજ નિયામક મંડળની મિટિંગ મળી. જેમાં તમામ ઠર...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.30 : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામના ખેડૂત આગવી સૂઝથી પ્રાકૃતિક ખેતી દ્રારા મબલખ કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્રારા લાભાર્થી લખુભા ગોહિલને આત્મા પ્...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.30 : વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા આગામી એક મહિના સુધી વિશેષ સંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયેલ. ભાવનગર શહ...
(વિપુલ હિરાણી) ભાવનગર,તા.30 : ભાવનગર નજીક ના નેસવડ ગામ નજીક મામસા તરફ જવાના રોડ પર આવેલ નળમાં વિદેશી દારૂ અને બીયરનું કટીંગ થતું હતું તે દરમિયાન વરતેજ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 1572 બોટલ, બિયરના...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.30 : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘારોડ પર ચૌદનાળા વિસ્તારમાં ત્રણ-ચારેક દશકાથી વસવાટ કરતા 300 જેટલા પરિવારોને તેના ગેરકાયદેસરના બાંધકામો તોડી પાડવા નોટીસ મળતા ઝુંપડપટ્ટીમાં વ...
પાલીતાણા,તા.29શાશ્ર્વત શત્રુંજયમાં શ્રી આદિનાથ ભગવાનની છત્રછાયામાં અયોધ્યાપુરમ તીર્થ પ્રેરક બંધુબેલડી પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરી મ.સા. પૂ. આ. શ્રી વિરાગચંદ્રસાગરસૂરી મ.સા.ની પાવન નિશ્રામાં જંબુદ્વીપ ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.29ભાવનગર જિલ્લાના બગદાણાના મોણપર ગામે યુવતિએ સગી માતા તેમજ મામાના છ સંતાનોને ઝેરી પીણુ પાઇ દઇ પૂર્વ પ્રેમી સાથે ફરાર થઇ જતા ચકચાર મચી છે. અગાઉ થયેલા પ્રેમલગ્નના છુટાછેડા બાદ ફ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.29 : ભાવનગર જિલ્લામાં ગઈકાલે વરસેલા તોફાની પવન સાથેના કમોસમી વરસાદે એક વ્યક્તિનો ભોગ લીધો છે. સિહોર પંથકમાં ધોધમાર દોઢ ઇંચ તોફાની વરસાદ ખાબકી ગયો હતો. અને આ વરસાદ સ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.27 : ભાવનગર નજીક ફરિયાદક ગામના તળાવ પાસે શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવાન ના પરિવારજનો એ હત્યાની આશંકા દર્શાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત થતી ...
ભાવનગર,તા.27ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આવેલી સીટી સર્વે કચેરીમાં 10 જેટલી ફેરફાર નોંધમાં બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી તે દસ્તાવેજો આધારે મંજૂર થઈ આવેલ નોંધ સહિતના કાગળોની કચેરીમાથી ચોરી કરી...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.27ભાવનગરના ડમીકાંડ કૌભાંડમાં પોલીસે વધુ બે શખ્સોને ઝડપી લીધા છે. ભાવનગર પોલીસે કૌભાંડમાં ભાવનગર જિલ્લાના તળાજાના દિહોર ગામે રહેતા મનસુખભાઇ વાલજીભાઇ જાની ઉ.વ.3ર અને તળાજાના પીપ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.27 : ગુજરાતના વરિષ્ઠ વિચારક અને જાણીતા સાહિત્યકાર એવમ કટાર લેખક ગુણવંત શાહની તબિયત થોડા સમયથી નાદુરસ્ત રહેતી હતી. તેઓ હોસ્પિટલથી સ્વસ્થ થઈ પરત ફર્યા બાદ બાપુને યાદ કરતા હતા. ...