(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 1 : અમરેલી તાલુકાના જાળીયા ગામે કમીગઢ રોડ ઉપર મફત પ્લોટમાં રહેતી હિરલબેન કિશોરભાઈ મકવાણા નામની ર4 વર્ષીય યુવતીની સગાઈ બે દિવસ પહેલા જ સણોસરા ગામે કરેલ હતી. પરંતુ તેણીને આ સ...
(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.1 : પિપાવાવ પોર્ટ રીલાયન્સનેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગમાંથી કેબલ ચોરી કરનાર ઇસમોને ચોરી કરેલ મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી ચોરીનો ગુન્હો પિપાવ...
આગરિયા ગામે વ્યાજખોરી નાબુદી જુમ્બેશ અંતર્ગત લોકદરબારનું આયોજન કરવામાં આવેલ જેમાં હજાર રહેલ ાતશ જાડેજા સર તેમજ બીટ જમાદાર ફતશ કિરણબેન સોસા તથા વભ અશોકભાઈ તથાભ હરેશભાઇ વાળા તેમજ ગામના આગેવાન પ્રકાશભાઈ ...
સાવરકુંડલા, તા.1 : દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા વિષય પર સંબોધનને સાંભળવા સાવરકુંડલાની એમ.એલ.શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું ચિ...
રાજુલા, તા. 1: સુરત ગ્રામ્યના કોસંબા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને રાજુલા સર્વેલન્સ પોલીસ ટીમે ઝડપી લીધેલ છે.જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી જે...
(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 31એક તરફ સરકાર ખેડૂતોના બમણી આવકની વાત કરે છે અને બીજી તરફ શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેડૂતો રાત્રી વીજળીને કારણે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. જંગલ તરફના ગામડાઓમાં પણ ર...
(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 31 : ખાંભા તાલુકાના ધાવડીયા ગામે રહેતા અને ખેતીકામ કરતાં ખોડાભાઈ દેવાયતભાઈ બલદાણીયા નામના 50 વર્ષીય ખેડૂત ગત તા.22ના રોજ પોતાના પુત્રના લગ્નની ખરીદી કરવા સુરત ગયા હતા અને આ...
(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 31સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ વિકાસની વરવી વાસ્તવિકતાઓ બહુ બિહામણી હોય છે. પર ગામડાઓ માટે આશીર્વાદરૂપ ગણાતી લાઠી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના બીછ...
(મિલાપ રૂપારેલ) અમરેલી તા.31 : ત્રણ દિવસ પહેલા ઘાતક હથિયારો સાથે સાવરકુંડલાના અમૃતવેલની સીમમાં નીલગાયનો શિકારીઓએ કર્યો હતો શિકાર જેને લઈ વન્યપ્રાણીના શિકારની ઘટનાનો મામલો સામે આવ્યો હતો. આ બનાવને લઈ વ...
(મનીષ મહેતા) રાજુલા, તા. 31 : એક તરફ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આખા દેશને મફત અનાજનું કામ કરી રહ્યા છે અને મફત અનાજ આપી રહ્યા છે પરંતુ રાજુલામાં અધિકારીઓને અરજદારોને મફત અનાજ નહીં આપવું હો...
(સૌરભ દોશી) સાવરકુંડલા, તા.31 : પાલીતાણાથી વિહાર કરી સાવરકુંડલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમા પધારેલ ત્યારે શ્રી સાવરકુંડલા જૈન સંઘમાં પરમાત્મા અજિતનાથ ના જન્મ દીક્ષા કલ્યાણક ની ઉજવણી ઉલ્લાસ ભેર સંપન...
(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 31 : આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને કલેકટર હસ્તક કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર ફુટવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, ગઈકાલ તા...
અમરેલી,તા.30બગસરા નજીક આવેલ બાયપાસ રોડ પર કળશ સર્કલ પાસેથી વડીયા તરફથી ચાલી રહેલ એક ટ્રકની બાતમીના આધારે અમરેલી એલસીબી પોલીસે રોકી તપાસ કરતા આ ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂ...
(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.30 : ધારી તાલુકાના પાદરગઢ ગામની સીમમાં રહી ભાગીયુ વાવી પેટિયું રળતા પરપ્રાંતિય જમાઈએ અઠવાડિયા પહેલા જ અહીં આવેલ પોતાની સાસુનું કોઈ કારણોસર ગળું દબાવી તેમજ તીક્ષ્ણ હથિયારો વડ...
(મનીષ મહેતા) રાજુલા, તા. 30 : રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં વસતા લોકોની આરોગ્ય સુખાકારી માટે ચિંતિત શહેરની સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ આ અંગે ધ્યાન દોર્યું હતું અને સિવિલના તબીબો દ્વારા પણ આ અંગે પ્રયત્ન...