(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.8 જામનગર શહેરમાં આવેલ મફતીયાપરા વિસ્તારની અંદર રહેતા અને ભૂંડ પકડવાનું કામકાજ કરતા સરદારજી બોલેરો ગાડી લઈને હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં ભૂંડનો ત્રાસ હોય તો ...
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.8રોજગાર અધિકારી(જનરલ)ની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાજ્યના યુવાનો લશ્કરી,અર્ધ લશ્કરી,પોલીસ દળ તથા સિક્યુરિટી ગાર્ડમાં વધુમાં વધુ જોડાઈ શકે અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રા...
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.8રાજકોટ જિલ્લાના નાનામાત્રા ગામે ખાચર પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું, પવિત્ર શ્રીમદ્દ ભાગવત કથાના વ્યાયાસને વક્તા શ્રી નાનાલાલ રાજ્યગુર...
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.8સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સૌની યોજના હેઠળ રામપરડા વાલ્વથી પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. જેમાં વીડિયો વાયરલ કરી ખેડૂતોએ ધ્યાન દોર્યું છે. તેમ છતા અધિકારીઓ મૌન સેવ્યું ...
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.8સુરેન્દ્રનગર શહેરના યુવા બિલ્ડર અને વર્ષોથી વેપારી વ્યવસાય સાથે જોડાયેલા અને મિલન સાર સ્વભાવ અને મોટું મિત્ર વર્તુળ તેમજ રાજકીય ક્ષેત્રમાં પણ એક પોતાની આગવી ઓળખ રહેલી છે ત્યારે...
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.8કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા "વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન ...
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.8સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ વઘાડા, માલણપુર નરાળી, નિમકનગર, કોઠારીયા, દેદાદરા, રામરાજપર, જાંબુ, ગુંદા, કાબરણ, ટીડાણા, ઉમરડા, કંસાળા - સીતાગઢ, કાનપુર, વરસાણી અને તાવી ગામોમાં &...
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.8સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્ર્નોે તથા ફરિયાદ સ્થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્યમંત્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ દિવસ નું આયોજન કરવામા...
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.8ધ્રાંગધ્રાનાઅને હાલ ચુલી તારંગા ધામ ખાતે રહેતા પાયલબેન મેહુલભાઈ સોલંકીએ તેમના જ ભાઈઓ વિરુદ્ધ પોતાના પતિ, સાસુ ઉપર હુમલાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ પાયલબેને ઘરના વિરુદ્ધ ...
(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 8પાટડીના તત્કાલીન નાયબ કલેકટર વિરુદ્ધ 88.84 લાખની અપ્રમાણસર મિલ્કત વિરુદ્ધ એસીબીમાં ગુન્હો દાખલ કરાતા ચકચાર મચી જવા પામી છે. એમની કાયદેસરની આવકની સરખામણીમાં 59.26% જેટલી વધુની...
(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 8થાન ધોળેશ્વર ફાટકથી સૂર્યચોક સુધી સીસી રોડ બનાવાયો છે. અહીં અડધો કિલોમીટર રોડ સતત ભૂગર્ભ ગટરના પાણીથી તરબોળ રહે છે. આ મેઇન રોડ હોવાથી દૈનિક હજારો વાહન ચાલે છે. અહીંથી સિરામિક...
♦ સુરેન્દ્રનગર જીલ્લાના પ00થી વધુ શિક્ષકો મોરબી ખાતે આંદોલન કાર્યક્રમમાં જોડાશે : એક લાખથી વધારે શિક્ષકો સહિત કર્મચારીઓ કરશે પદયાત્રા : ગુજરાત શાળા સંચાલક મંડળ સહિત 70થી વધુ કર્મચારી મંડળ, ઉત્કર...
ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા ધ્રાંગધ્રા શહેરના 15 શક્તિ કેન્દ્ર નો પ્રવાસ કાર્યક્રમ તા.11.12.2023 રોજ હોય જેને અનુસંધાને ધ્રાંગધ્રા સર્કિટ હાઉસ ખાતે ...
(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 8ચોટીલામાં 6 માસ પહેલા નલ સે જલ યોજના હેઠળ પાઇપલાઇનની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારબાદ તેની સાથે નવા રોડની કામગીરી કરવા માટે રોડનું તોડીને નવો રોડ બનાવવા કામ ચાલુ કરાયું હતું. ત...
(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.8હાલ શાળાઓમાં બીજુ સત્ર શરૂ થયું હોવાથી શિક્ષણ કાર્ય કરાવાઇ રહ્યું છે. ત્યારે વધતી ઠંડીને લઇ વિદ્યાર્થીઓ સ્વેટર પહેરવું જરૂરી બન્યું છે. પરંતુ અમુક શાળાઓમાં નક્કી કરાયેલા વસ્ત્ર...