સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગામી 17 થી 30 એપ્રિલ દરમિયાન યોજનાર ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1 : મોરબીના લાલબાગ પાસે મંદિરના ગ્રાઉન્ડમાં બેઠેલ નિવૃત એએસઆઈને અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને એક શખ્સે બેઝબોલના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1 : મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામેથી હળવદ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મૂળ ધાંગધ્રા નજીકના કંકાવટી ગામના કોળી યુવાનનું મોત નીપજ્યું છે.મોરબી સીટી બ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1 : ટંકારા તાલુકાના નેકનામ ગામથી ધ્રોલિયા જતા રસ્તા ઉપર આવેલ ખેડૂતોની ખેતીની જમીન પાસે વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેની સામે ખેડૂ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1 : મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ઈવાન્ટા સીરામીકમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યસદીપ દશરથભાઈ પાલ (18) નામનો યુવાન કારખાનામાં મશીન ઉપર કામ કરી રહ્યો ...
મોરબીમાં રામનવમી નિમિતે સર્વ હિન્દૂ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેંમજ નહેરુ ગેઇટ ચોકમાં રાત્રે ભજન સંધ્યા સાહિતના ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આથ...
હળવદ ખાતે પ્રથમ વખત જ રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમી ની શોભાયાત્રા નું એક ઝાઝરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદના જાહેર માર્ગો પર જય શ્રી રામ જય શ્રી રામ ના નારાઓથી જાણે સમગ્ર વિસ્તાર શ્રી...
વાંકાનેર,તા.1મર્યાદા પુરૂષોત્તમ રામ અને ભકત વત્સલ ભગવાન સ્વામિનારાયણનું અવતરણ ચૈત્રસુદ નોમનાં એક જ દિવસે થયું હોય રામનવમીનાં પાવન અવસરે ભગવાન સ્વામિનારાયણનાં જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. ત્યાર...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટ્રાન્સપોર્ટર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી યુવાને કયા કારણોસર આપઘાત કરલે છે તે દિશામાં તપાસ કરવા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1વાંકાનેરના મૂળ રહેવાસી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી ખેતીની 30 એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1સાંસદ તથા કચ્છના જન અને લોક માંગણીને ધ્યાને લઈ તા.7 એપ્રિલ 2023 થી ભુજ - સાબરમતી વચ્ચે સમર સ્પેશિયલ ઈંટરસીટી શરૂ આવશે જેથી કરીને કચ્છથી અમદાવાદ જવા માટે મુસાફરોને ફાયદો થશેકચ્...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1મોરબી માળિયા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા સામે હાલમાં ગત ચૂંટણીના એક મહિલા ઉમેદવાર દ્વારા હાઇકોર્ટમાં ઈલેકશન પીટીસન દાખલ કરવામાં આવેલ છે જેમાં કાં...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.31 : વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં ભીમગુડા તરફ જવાના રસ્તા ઉપર માટીના ઢગલા નીચેથી દારૂની 72 બોટલો મળી આવી હોય 27 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 40 હજાર રૂપિયાની ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.31 :મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના નજીક રસ્તા ઉપરથી અક્ષયસિંઘ (26) નામનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કોઈ ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.31 : મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે ગઈકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન તથા તેના બે મિત્રો એમ ત્રણ યુ...