(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.8 : વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર નવાપરા પાસેથી પસાર થતા આધેડ રોડ ક્રોસ કરતા હતા ત્યારે ઇકો કારના ચાલકે તેને હડફેટે લેતા તેમનું મોત નીપજયું હતું. બનાવની જાણવા મળતી માહિતી મુજબ...
રાજકોટ,તા.8 : વાંકાનેરમાં સિપાહી શેરીમાં રહેતાં આદિલભાઈ રફીકભાઈ ભટ્ટી (ઉ.વ.19) ગતરોજ ઘરે હતાં ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેને પ્રથમ વાંકાનેર અને બાદમાં વધું સારવારમાં રાજકોટ સિવિલે ખસેડાયો હતો જ્...
પાલિકાના ચીફ ઓફિસર પાસે શું સત્તા હોય ?પાલિકના ચીફ ઓફિસરે હાલમાં અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા.લી. (ઓરેવા ગ્રૂપ)ને જે કરાર કરી આપેલ છે તેની સત્તા પાલિકાના ચીફ ઓફિસર પાસે છે કે નહીં તે જાણવા માટેનો પ્રયાસ...
મોરબી તા.8મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીની સાથે દૂર વ્યવહાર કરવામાં આવ્યો હોય ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આ...
મોરબી તા.8મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ કલ્યાણપર ગામે ગઇકાલે વહેલી સવારે ખેતમજુર એવા શ્રમિક દંપતી વચ્ચે નજીવી વાતે થયેલા ઝઘડા બાદ પતિએ પથ્થરના ઘા ઝીંકી દઇને પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર જ...
મોરબી તા.8માળીયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામની સીમમાં આવેલ અગરના તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. વર્ષામેડી ગામની સીમમાં આવેલ મહારાજા સોલ્ટ વર્કસના અગરના તળાવના પાણીમાં અજાણ્યા ...
મોરબી તા.8મોરબી તાલુકાના નાની વાવડી મુકામે ઘડિયા લગ્ન યોજાયા તેમાં નાની વાવડી ગામના અમૃતભાઈ ઉકાભાઈ પડસુંબિયાના સુપુત્ર ચિ.યસના લગ્નગાળા નિવાસી કાંતિલાલ લાલજીભાઈ ઉઘરેજાની સુપુત્રી ચિ.રીંકલ સાથે યોજાયા ...
મોરબી તા.8મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળની શેરીમાં ઉભેલા શખ્સ પાસેથી એસઓજીની ટીમે દેશી બનાવવાની પિસ્તોલ અને આઠ જીવતા કાર્ટિસ પકડી 10800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.જાણવા મળતી માહિતી પ્રમાણે જુના ...
મોરબી તા.8ગત ચોમાસામાં અતિ વરસાદને લીધે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થતા મોરબી જિલ્લાના અનેક ગામડાઓમાં ખેતીના પાકને નુકસાન પહોંચ્યુ હતુ તે રીતે જ મોરબીના માળિયા તાલુકાના અને ગામડાઓમાં નુકસાની થયેલી હો...
મોરબી તા.8મોરબીના રવાપર ગામે આવેલ સરકારી ખરાબાની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું જેથી તેને દૂર કરવા માટે પંચાયત દ્વારા દબાણ કરનારા શખ્સોને દોઢ મહિના પહેલા નોટિસ આપવામાં આવી છતાં હજુ સુધી સ્થાનિક લોક...
મોરબી તા.8મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના મોત થયા છે તો પણ જવાબદારોની સામે આકરા પગલાં લેવાના બદલે તેને છાવરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે ત્યારે મોરબીમાં ભારે આક્રોશ સાથે સ્વયં...
મોરબી તા.8માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં આપઘાતના બનાવની માળિયા મીયાણા તાલુકો પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.જાણવા મળતી...
(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 7 : મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની હોનારતમાં હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી છે. અને બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7સંસ્કૃત ભારતી મોરબીના જનપદ સંયોજક કિશોરભાઈ શુકલ અને મયુરભાઈ શુકલે યાદીમાં જણાવેલ છે કે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતીય સંસ્કૃત પ્રબોધન વર્ગ તા.30-10 થી તા.4-11 દરમિયાન મોરબી ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેણાંક મકાનની છત ઉપર કોઈ અજાણી મહિલા નવજાત શિશુને ત્યજીને ત્યાંથી નાસી ગઈ હતી જેથી તાલુકા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજ...