(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા 25 : મોરબીમાં દર વર્ષે શિક્ષકો દ્વારા થતા ઈનોવેશનમાં જિલ્લા તમામ તાલુકામાંથી શિક્ષકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ શિક્ષકો દ્વારા જુદીજુદી કૃતિ...
(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.25 : મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે અને કેસરબાગ રોડ ઉપર જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ચાર જુગારીઓ ઝડપાયા હતા. ત્રાજપર ચ...
બેંક ઓફ બરોડા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા પખવાડા-2023 ની ઉજવણી કરી રહી છે. જે અનુસંધાને બેંક ઓફ બરોડા મોરબી મુખ્ય શાખા ખાતે બેંકના ગ્રાહકો તેમજ આમ જનતા માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતુ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા 25 : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા વૃદ્ધા પોતાના ઘરની અંદર ચૂલો સળગાવતા હતા ત્યારે દાજી ગયા હતા જેથી તેમનું મૃત્યુ થયું હતું પંચાસિયા ગામે રહેતા જયંતીલાલ મકવાણાના પત્ની...
(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.25 : મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડની સુવિધા મળે તેના માટે કાંતિભાઈ અમૃતિયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબી અને વાંકાનેર...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી,તા.25 : ટંકારા ગામ સમસ્ત બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનોે અંતિમ દિવસ હતોે ત્યારે કથાનું રસપાન કરવા માટે હજારો ભાવિકો ઉમટયા હતા અને નદીના ક...
મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં વિશ્વમાં ભારતને ગર્વ અપાવે તેવી ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન હમારા ભારત-મેરા ભારત અને બિઝનેસ ટાઈકુન એવોર્ડ- 2023નું આયોજન કરેલ હતું જેમાં 200 જેટલાં વિદ્યાર...
આમ આદમી પાર્ટી ગુજરાતને વિધાનસભા ચૂંટણીમાં 41 લાખથી પણ વધુ મતો મળ્યા છે અને કુલ મળીને પાંચ ધારાસભ્ય સાથે રાજકીય પાર્ટી ગુજરાતમાં આવી છે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા જનહિતની લડાઈ શરૂ કરવાનું નક્કી કરવામ...
રાજકોટ તા.25 : મોરબીના લીલાપર આવાસ કવાર્ટરમાં રહેતા આફતાબ હાજીભાઈ સમા વિરૂધ્ધ રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં 13 વર્ષની સગીરાને અપહરણ કરી ભગાડી જવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી આફતાબ અને અપહૃત સગીરાન...
(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા.25 : મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે બે દિવસ પહેલા અકસ્માતમાં મકનસર ગામના યુવાનનું મોત નિપજયુ હતું તાલુકા પોલીસએ અકસ્માત સર્જનાર અજાણ્યા બાઇક ચાલક સામે ગુન...
(પ્રશાંત જયસ્વાલ/વિશાલ જયસ્વાલ) હળવદ, તા. 25હળવદના વિવિધ વિસ્તારોમાં ગેરકાનૂની પ્રવૃતિ ડામવા માટે મોરબી એલસીબીની ટીમ કાર્યરત હોય ત્યારે મોરબી એલસીબીની ટીમના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કરોતરા, દશરથસિંહ પરમ...
(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.25મોરબી જિલ્લાના 145 દંપતિ સહિત 3001 નવવધુ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં લગ્નગ્રંથિથી જોડાશે. ભવ્યાતિભવ્ય આયોજન ભાગવત કથા પુન: પ્રાણ પ્રતિષ્ઠા ...
(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 25 : વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસનો આજે વહેલી સવારે મોરબી જીલ્લામાં હળવદ માળિયા હાઇવે ઉપર અકસ્માત થયો હતો અને માળીયા તાલુકાનાં વાધરવા ગામના પાટિયા પાસે વો...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : ગુજરાતનાં મોરબી જિલ્લામાં વસતા જીવરાજભાઈ અરજણભાઈ લિખિયા ઉર્ફે જીવરાજબાપા ઉદ્યોગપતિ અને બિલ્ડર છે. અને જીવરાજબાપા વર્તમાન સમયમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમને દર મહીને ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : મોરબી પાલિકામાં ગઇકાલે જનરલ બોર્ડની બેઠક હતી જેમાં જુદાજુદા એજન્ડા લેવામાં આવ્યા હતા તેમાં મોરબી પાલિકામાં છેલ્લે મળેલ જનરલ બોર્ડની બેઠકના એજન્ડાને સર્વાનુમતે નામંજૂર કરવા...