મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં 135 જેટલા લોકો એ પ્રાણ ગુમાવ્યા છે. મોરબીના ઈતિહાસ માં ફરી એકવાર અત્યંત દુ:ખદ ઘટના બની છે. મોરારિબાપુ ની રામકથા હાલમાં રાજસ્થાનનાં નાથદ્વારા ખાતે ચાલી રહેલ છે...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું મેનેજમેન્ટ અને મેંટેનન્સ કરતી એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને બંને એજન્સીના સ્ટાફમાંથી કુલ મળીન...
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.5 : શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરૂણોદય સોસાયટી ખાતે મેરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સદગતી પામેલા લોકોના આત્માને પરમાત્મા તમામ દિવ્ય આત્માઓના આત્મકલ્યાણ અર્થે સોસા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : ટંકારામાં રામદેવપીર મંદિર પાસે બંધ પડેલા ટ્રકની પાછળ બાઈક અથડાયું હતું જેથી કરીને બે વ્યક્તિઓને ઈજા થઈ હતી અને તે બે પૈકીના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજયું છે અને ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : વાંકાનેર તાલુકાના પીપળીયા અગાભી ગામે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને દબાણ કરનારાઓની સામે વાંકાનેરના મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ વાં...
(સલીમ પતાણી) કોટડાસાંગાણી, તા. 5 : કોટડા સાંગાણી તાલુકા મથક નું મોટું ગામ હોય જેમાં ગામની વચ્ચે આવેલ સાંકડી બજાર માંથી ભારે વાહનોની અવર જવર થતી હોય જેમાં કલાકો સુધીનો મેઈન રોડ બંધ થઇ જતો હોય તેમજ આ રો...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં વિપુલનગરમાં રહેતા યુવાને શેરીમાંથી બાઇક ધીમું ચલાવવા માટે થઈને કહ્યું હતું ત્યારે બાઈક લઈને પસાર થયેલા બે શખ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા. 5 : મોરબીના લીલાપર રોડ ઉપર વિલિયમ ઝોન પીઝાની બાજુમાં રામેશ્વર એપાર્ટમેન્ટ સામે જાહેરમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રામ કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ભાર્ગવભાઈ જયસુખભાઈ ગડારા જાતે પ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : સમગ્ર ગુજરાત ની નંબર 1 આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.5 : મોરબીમાં ઝુલતો પુલ તૂટતા બનેલી દુર્ઘટનામાં સામાન્ય લોકો સહિત જેમનાથી થઈ શકતી હતી તે મુજબની મદદ અને કામગીરી કરી છે. આ સમયે મોરબી આર.એસ.એસ. સંઘ પણ સતત ખડે પગે રહી કાર્યરત હત...
(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.5મોરબીના લીલાપર ગામે પ્રકાશનગર વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા નામના 25 વર્ષના યુવાન ઉપર મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનગર વિસ્તારમાં બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કર...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે થોડા દિવસો પહેલા સારવાર માટે એક વૃદ્ધને લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.રાજકોટ ખાતે તેઓનું સારવાર દરમિયાન મો...
(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.5મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 વ્યકિતઓના મોત થતા દેશભરમાં હાહાકાર મચી જવા પામેલ છે. આ દુર્ઘટના બાદ હવે પોલીસ વિભાગ તેમજ જુદીજુદી તપાસ એજન્સીઓ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં...
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.5 વાંકાનેરમાં લક્ષ્મીપરા વિસ્તારમાં આવેલ હુશેની ચોકમાં જયાં ધાર્મિક ઉત્સવો ઉજવાતા હોય ત્યાં આજે 67 વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય મહંમદજાવિદભાઈ પીરઝાદા...
મોરબી તા.4 : મોરબીમાં 135 માનવીઓનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનામાં નવા-નવા ખુલાસા થઈ જ રહ્યા છે. દુર્ઘટના બાદ રાહત-બચાવ કામગીરીમાં સામેલ જવાનોએ એવો ઘટ્ટસ્ફોટ કર્યો છે કે લોકો નદીના પાણીમાં નહીં પણ ગદ...