(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16 : મોરબીના જીએસટી કચેરીના અધિકારી દ્વારા એક અબજ 30 કરોડ રૂપિયાની ટેક્ષ ચોરીની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હાલમાં...
ટંકારા, તા.16 : ટંકારામાં સુપોષિત અભિયાન મેળો શભમત કચેરી દ્વારા યોજાયેલ. શ્રીમતી સરોજબેન વાઘજીભાઈ ડાંગરોયા, ચેરમેન મહિલા અને બાળ વિકાસ યોજના, શ્રીમતી પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16 : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ પાસે કારખાના નજીક બાઇકને રીક્ષા ચાલકે હડફેટે લીધું હતું જેથી બાઇક લઈને જઈ રહેલ યુવાનને ગંભીર ઇજા થઇ હતી અને તે યુવાનનું રાજકોટ ખાતે...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16 : મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીક કારખાનામાં કામ કરતાં શ્રમિકોમાં ઠઠ્ઠા માસ્કરી કરતા અથવા તો અન્ય કોઈ કારણોસર શ્રમિકોને ગુદાના ભાગેથી શરીરમાં કમ્પ્રેસર વડે હવા ભરી ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16 : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આજે અને 19 ના રોજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂત...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16 : વેરાવળમાં રહેતી મહિલા તેની બહેન અને દીકરી સાથે મોરબીમાં તેના સંબંધીના ઘરે પ્રસંગમાં આવી હતી અને ત્રિમંદિર ખાતે રૂમમાં રોકાયા હતા અને ત્યાં પોતાનો સામાન ચેક કર્યો ત્યારે તે...
5 માર્ચ 2023નાં રોજ ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં આયુર્વેદ ડોક્ટરનાં લીગલ સંગઠન "નિમા- નેશનલ ઇન્ટેગ્રટેડ મેડીકલ એસોસિએશન” પ્રમુખ ડો. હાર્દિ...
(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.16 : મોરબીના શનાળા રોડ ગ્રીનસિટી પાસે રહેતા અને કડિયા કામ કરતા આદિવાસી યુવાન અને તેના ભત્રીજાને કારખાનેદાર દ્વારા વાંસની લાકડી અને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવામાં આવતા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16 : મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની યુવતી થોડા દિવસો પહેલા ઘરેથી ગુમ થઈ જતા તેના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે યુવતીની સાથે કોલે...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16 : માળીયા (મી)ના વાવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનને પ્રવાસનમાં લેવામાં આવેલ છે અને તેના વિકાસ માટે ગ્રાન્ટ પણ આપવામાં આવી છે ત્યારે સુવિખ્યાત તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16 : મોરબીના મણીમંદિર પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસેથી ખભ્ભે કોથળો નાખીને નીકળેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસે રહેલા કોથળામાંથી 36 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ...
મેનોપોઝ પર નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે (જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16 : રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ એ રોગ નથી પરંતુ અવસ્થા છે. આ એવો સમય છે જેમાં મહિલાઓ માનસિક રીતે સૌથી વધુ મૂંઝવણ અનુભવે છે. ત્યાર...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.16 : મોરબી નજીકના રવાપર ગામે રહેતી મહિલાના દીકરા પાસે તે જ વિસ્તારમાં રહેતા શખ્સે સો રૂપિયા માંગ્યા હતા ત્યારે યુવાને રૂપિયા આપવાની ના પાડી હતી જે તેને સારું નથી લાગતા ચાર શખ્સ...
(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 16 : વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાનો સૌથી વધુ યુવાનો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા લોકો માટે લાલબતી સમાન કિસ્સો મોરબીમાં સામે આવ્યો હતો. પોશ વિસ્તારમાં રહેતી સગ...
વાંકાનેર,તા.16વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચુકેલા ગીરીશકુમાર સરૈયાની ફરીથી વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ માળીયા અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર...