કેશોદ ના વોડે નંબર પાંચમાં મહેન્દ્રસિંહજીચોકમાં જાહેર રસ્તાઓ પર ફેલાયેલી ગંદકી અને ગટરના ઉભરાતાં પાણીના મુદ્દના લયને આ વિસ્તારના અગ્રણી રાજુભાઈ બોદર ની આગેવાની હેઠળ આજે કેશોદ નગરપાલિકાને એક આવેદનપત્ર આપવામાં આવશે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે
Register now for Event
Your submission is received and we will contact you soon