ગાંધી નિર્વાણ દિને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલી અપણ તથા પ્રાર્થના સભા કાર્યક્રમ યોજાયો

01 February 2023 06:17 PM
Rajkot
  • ગાંધી નિર્વાણ દિને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલી અપણ તથા પ્રાર્થના સભા કાર્યક્રમ યોજાયો

પૂ. મહાત્મા ગાંધીજીની 30મી જાન્યુઆરી-2023નાં રોજ 75મી પુણ્યતીથિ નિમિતે ગાંધીજીના બાલ્યકાળનાં નિવાસસ્થાન કબા ગાંધીના ડેલામાં પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પવા દર વર્ષે આ દિવસે વિદ્વાન વકતાનું પ્રવચન રાખવામાં આવતું હોય છે. આ વખતે જાણીતા લેખક અને લોકભારતીનાં દિનુભાઈ એસ. ચુડાસમા પઆપણા ગાંધી-સૌના ગાંધીથ વિષય ઉપર પોતાનું વકતવ્ય આપી શબ્દાંજલિ અર્પણ કરેલ.


Related News

Advertisement
Advertisement
Advertisement