જામજોધપુર ખાતે ગુરૂવંદના મહોત્સવમાં કાલે ભાવીકો ગામ ધુવાડાબંધ પ્રસાદ લેશ

03 February 2023 11:38 AM
Jamnagar Dharmik
  • જામજોધપુર ખાતે ગુરૂવંદના મહોત્સવમાં કાલે ભાવીકો ગામ ધુવાડાબંધ પ્રસાદ લેશ

ધુનેશ્ર્વરના સંત જેન્તીરામ બાપાની ઉપસ્થિતિ

જામજોધપુર તા.3
જામજોધપુર ખાતે ગુરૂવંદના મહોત્સવમાં આવતીકાલે ગામ ધુવાડાબંધ પ્રસાદ ભાવીકો લેશે. જામજોધપુર ખાતે અક્ષણ નિવાસી સ્વામી ભગવતચરણદાસજીના સ્મરણાર્થે સપ્તદી ચાલી રહેલ ગુરૂવંદના મહોત્સવમાં આવતીકાલે શનિવાર તા.4ના રોજ સાંજે 6-30 કલાકે ભાવીકો ગામ ધુવાડાબંધ પ્રસાદ લેશે. આ મહોત્સવ દરમ્યાન ધુનેશ્ર્વરના સદગુરૂ જેન્તીરામ બાપાએ હાજરી આપી પોતાનું ધાર્મિક વકતવ્ય રજુ કરેલ હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement