અદાણી પાછળ કંઈ શકિત: રાહુલનો સીધો સવાલ: શા માટે સરકાર ચર્ચાથી ભાગે છે!પ્રહાર

06 February 2023 05:32 PM
India
  • અદાણી પાછળ કંઈ શકિત: રાહુલનો સીધો સવાલ: શા માટે સરકાર ચર્ચાથી ભાગે છે!પ્રહાર

સંસદમાં અદાણી પર ચર્ચામાં સરકાર ભાગી રહી છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ જાણવા માગે છે કે અદાણી પાછળ કોઈ ‘શકિત’ છે. સરકારે સંસદમા ચર્ચા થવા દેવી જોઈએ. દેશના લોકો જાણવા માગે છે તે ખુલ્લુ થવુ જોઈએ.


Related News

Advertisement
Advertisement
Advertisement