સંસદમાં અદાણી પર ચર્ચામાં સરકાર ભાગી રહી છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ જાણવા માગે છે કે અદાણી પાછળ કોઈ ‘શકિત’ છે. સરકારે સંસદમા ચર્ચા થવા દેવી જોઈએ. દેશના લોકો જાણવા માગે છે તે ખુલ્લુ થવુ જોઈએ.
Register now for Event
Your submission is received and we will contact you soon