ભરૂચ નજીક રેલ્વેના પુલ પરથી પાણી ઓસરવા લાગતા રેલ વ્યવહાર શરૂ થયો

18 September 2023 05:01 PM
Gujarat
  • ભરૂચ નજીક રેલ્વેના પુલ પરથી પાણી ઓસરવા લાગતા રેલ વ્યવહાર શરૂ થયો

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે રેલ્વે લાઈનના 502 નંબરના પુલ પર પાણી વહેતા થતા પશ્ર્ચિમ રેલવેની ગુજરાત સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો થંભી ગઈ છે. અમદાવાદ-રાજકોટ ડિવિઝનની 14 ટ્રેનોને અસર પડી હતી. ભરૂચ-અંકલેશ્વર વચ્ચેની અપલાઈન અને 502 નંબરના પુલ ઉપર ખતરાના નિશાન ઉપર વહેતા પાણી ઓસરવા લાગતા આ ટ્રેક પરથી વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. ધીમી અને સાવધાનીથી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement