અઠ્ઠાઇ તપની ઉગ્ર તપશ્ચર્યા

21 September 2023 03:13 PM
Jamnagar
  • અઠ્ઠાઇ તપની ઉગ્ર તપશ્ચર્યા

જામનગર તા.21:

શ્રી હાલારી વિશા ઓશવાળ મહાજન - જામનગર ના પ્રમુખ શ્રી કમલ મનસુખલાલ ગોસરાણી ની સુપુત્રી ચિ. પ્રીયા એ પર્યુષણ પર્વમાં અઠ્ઠાય ની તપશ્ચર્યા કરેલ છે. ચિ. પ્રીયાએ ત્રીજી વખત અઠ્ઠાય કરેલ છે.


Advertisement
Advertisement
Advertisement