જયગીત સોસાયટીમાં તરૂણ પર શખ્સનો તિક્ષ્ણ હથીયારથી હુમલો

21 September 2023 05:33 PM
Rajkot Crime
  • જયગીત સોસાયટીમાં તરૂણ પર શખ્સનો તિક્ષ્ણ હથીયારથી હુમલો

17 વર્ષીય સાવન પરમારને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો

રાજકોટ તા.21 : પરીમલ ચોક પાસે જયગીત સોસાયટીમાં રહેતો સાવન રામજીભાઈ પરમાર (ઉ.17) નામનો સગીર પોતાના ઘર પાસે હતો ત્યારે રમેશ નામના શખ્સે કોઈ કારણસર ઝઘડો કરી તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં તરૂણને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત તરૂણનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement