ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભુતિયા (પીપરડી) ગામે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતીમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.(વિપુલ હિરાણી)
Register now for Event
Your submission is received and we will contact you soon