ઉત્તરાખંડમાં ટનલમાંથી મજુરોને બચાવવા વિદેશી નિષ્ણાંતોને બોલાવાયા

20 November 2023 04:44 PM
India
  • ઉત્તરાખંડમાં ટનલમાંથી મજુરોને બચાવવા વિદેશી નિષ્ણાંતોને બોલાવાયા

ઉત્તરાખંડમાં સિલક્યારી ટનેલમાં ફસાયેલા 41 મજદૂરોને ઉગારવા માટે તમામ કોશિષોમાં સફળતા મળતી નથી. તે બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ટનલ એકસપર્ટ પ્રો. અર્નોલ્ડ ડીક્સને તાત્કાલીક ભારત બોલાવાય અને તેઓ પોતાની ટીમ સાથે આ ટનેલમાંથી મજુરોને કેમ ઉગારવા તેની યોજના બનાવશે


Related News

Advertisement
Advertisement
Advertisement