નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર માટે ખાધ કાબુમાં રાખવી તે મોટો પડકાર છે અને 5.6% ની ફિસ્કલ ડેફીસીટ જાળવી સરકાર એ 2022-23 (ચાલુ નાણાકીય વર્ષ)ના અંદાજમાં સુધારો કર્યો છે. આજે રજૂ થયેલા કેન્દ્રીય ...
નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને રજુ કરેલા બજેટ પર બહુજન સમાજવાદી પક્ષ બસપાનાં સુપ્રિમોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વર્ષનું બજેટ કંઈ ખાસ અલગ નથી ગત વર્ષની ખામીઓ કોઈ સર...
નવી દિલ્હી: કૃષિ અને ઉદ્યાનમંત્રી ગણેશ જોષીએ પુર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધીની શહીદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનું...
નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય બજેટમાં આજે જે ટેકસ રાહત આપવામાં આવી છે તેના કારણે સરકારની કુલ કરવેરા આવકમાં રૂા.35 હજાર કરોડનો ઘટાડો થશે. સીધા અને આડકતરા કરવેરામાં રાહત આપવામાં આવી છે. જેમાં સીધા કરવેરામ...
આજે નાણામંત્રી નિર્મલા સીતારામને જે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કર્યા છે અને રૂા.3 લાખ સુધીની આવકને પુર્ણ રીતે કરમુક્ત કરી તેમાં અગાઉ 0થી3 લાખની આવક ધરાવતા વ્યક્તિને રૂા.2500નો ટેક્ષ ભરવો પડતો હતો તે હવ...
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને દેશમાં રોજગારી તથા મોટા ઉદ્યોગ માટે કરોડરજજુ જેવા ગણાતા મધ્યમ, લઘુ, સુક્ષ્મ (નાના ઉદ્યોગો) એમએસએમઈ માટે જબરી રાહતની જાહેરાત કરી છે. જેમાં રૂા.2 કરોડ સુધીનું ટર...
નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણાંમત્રી નિર્મલા સીતા૨ામને આજે ૨જુ ક૨ેલા બજેટને વડાપ્રધાન મોદીએ આશાનું બજેટ ગણાવ્યું છે અને ગ૨ીબ, ખેડુત અને મધ્યમ વર્ગના લોકોને ફાયદાકા૨ક ગણાવ્યું છે. મોદીએ બજેટને આશાનું...
રાજકોટ, તા. 1 : કેન્દ્ર સરકારના નવા નાણાંકીય વર્ષના બજેટ બાદ શેરબજારમાં આજે જબરદસ્ત ઉથલ પાથલ મચી હતી અને સેન્સેકસમાં 1900 પોઇન્ટથી વધુની વધઘટ થઇ હતી જે દરમ્યાન અદાણી જૂથના શેરોના કચરઘાણ વળી ગયો હતો. 3...
આજે નાણામંત્રી નિર્મલા સિતારામને બજેટ રજુ કર્યુ. બજેટમાં સરકારની જાહેરાતોમાં કેટલીક વસ્તુઓ મોંઘી તો કેટલીક વસ્તુઓ સસ્તી થઇ છે. જેમાં સોના-ચાંદી મોંઘા થયા છે. ચાંદી ઇમ્પોર્ટ ડયુટી વધારવાની જાહેરાત સાથે...
► ભા૨તીયોની આવક રૂા.1.97 લાખે પહોંચી► કૃષિક્ષેત્રને 220 લાખ ક૨ોડનું ધિ૨ાણ અપાશે► ઈન્ફ્રાસ્ટ્રકચ૨ ૨ોકાણ 10 લાખ ક૨ોડ થશે► ઈન્ફ્રા બોન્ડ મા૨ફત ટાય૨ 2-3 શહે૨ોને સહાય► એમએસએમઈ ક્ષેત્રની ક્રેડીટ ગે૨ંટી સ્કી...
નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને નવા નાણાંકીય વર્ષના બજેટમાં સીધા કરવેરા (ઈન્કમટેકસ) ક્ષેત્રમાં પાંચ મોટા ફેરફારો સુચવ્યા છે અને તેના આધારે નાના કરદાતા, પગારદારો તથા ધનિકો સુધ...
► જાડા ધાન્ય હવે શ્રીઅન્ન તરીકે ઓળખાશે: તેના ઉત્પાદન માટે ખાસ પ્રોત્સાહનનવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે રજુ કરેલા બજેટમાં કૃષિક્ષેત્રને વધુ આધુનિક બનાવવા અને ખાસ કરીને યુવ...
નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે જાહેર કરેલા બજેટમાં વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખાસ રાહતો જાહેર કરી છે. સાથે સાથે જમીનના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓ માટે પણ મોટી રાહત...
નવીદિલ્હી, તા.1 : નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં તેઓ શું શું જાહેરાત કરશે તેને લઈને દેશ આખો મીટ માંડીને બેઠો હતો. બીજી બાજુ નાણામંત્રી સળંગ પાં...
નવીદિલ્હી, તા.1 : નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન એવી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે દેશમાં અત્યારે 157 જેટલી મેડિકલ કોલેજો કાર્યરત છે જેમાંથી 140 કોલેજોમાં નર્સિંગ કોલેજ ચાલી રહ...