Latest News

05 June 2023 12:46 PM
રેલ દુઘર્ટનાઓમાં 16 વર્ષમાં રૂા.86486 કરોડનું નુકશાન

રેલ દુઘર્ટનાઓમાં 16 વર્ષમાં રૂા.86486 કરોડનું નુકશાન

► ચાર વર્ષમાં 11 વાર ટ્રેનોની ટકકરમાં કુલ 293 લોકોના મોત: રેલ દુઘર્ટનાઓના કારણે રેલવેને પીડિતોને વળતર આપવામાં પણ મોટો ખર્ચ થાય છેનવી દિલ્હી તા.5 : ઓરસ્સાના બાલાસોરમાં ભીષણ રેલ દુઘર્ટનાએ આખા દેશમાં ખળભ...

05 June 2023 12:42 PM
ઓરિસ્સા ટ્રેન દુઘર્ટના:વિમાન કંપનીઓ માનવતા ચૂકી: ભાડામાં તોતિંગ વધારો કર્યો

ઓરિસ્સા ટ્રેન દુઘર્ટના:વિમાન કંપનીઓ માનવતા ચૂકી: ભાડામાં તોતિંગ વધારો કર્યો

કોલકાતા તા.5 : ઓરિસ્સાનાં બાલાસોરમાં થયેલી ભીષણ ટ્રેન દુઘર્ટનાને પગલે વિમાન કંપનીઓએ માનવતા નેવે મુકીને કોલકાતાથી ભૂવનેશ્વર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગ્લુરૂ, ચેન્નાઈ, કોચી જેવા શહેરો માટે ભાડામાં બે ...

05 June 2023 12:40 PM
રેલ દુઘર્ટનાનાં મૃતકોની ઓળખ માટે મથામણ: 168 હજુ ઓળખાયા નથી: ફોટા ‘જાહેર’માં મુકાયા

રેલ દુઘર્ટનાનાં મૃતકોની ઓળખ માટે મથામણ: 168 હજુ ઓળખાયા નથી: ફોટા ‘જાહેર’માં મુકાયા

ઓડીશાના બાલાસોર પાસે ગત શુક્રવારે સર્જાયેલા ભયાનક ટ્રીપલ ટ્રેન અકસ્માતનો આઘાત હજુ શમ્યો નથી 288 પ્રવાસીઓનો ભોગ લેવાયો છે. તે પૈકીનાં 186 મૃતદેહોની હજી ઓળખ પણ શકય બની નથી. મૃતદેહો ઓળખવા મુશ્કેલ થયા છે....

05 June 2023 12:18 PM
લકઝરી આવાસનો ટ્રેન્ડ: વૈભવી પ્રોજેકટની સંખ્યામાં એક જ વર્ષમાં 73 ટકાનો વધારો

લકઝરી આવાસનો ટ્રેન્ડ: વૈભવી પ્રોજેકટની સંખ્યામાં એક જ વર્ષમાં 73 ટકાનો વધારો

અમદાવાદ તા.5 : કોરોનાકાળ વખતથી તેજીમાં આવેલા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં લકઝરી આવાસ તથા વૈભવી લાઈફસ્ટાઈલ- સુવિધાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગુજરાતમાં 2022ના વર્ષમાં એક કરોડથી વધુની કિંમત ધરાવતા આવાસના નિર્માણ...

05 June 2023 12:14 PM
બોલિવુડના સ્ટાર્સની ઓનસ્ક્રીન માઁ તરીકે જાણીતી અભિનેત્રી સુલોચનાનું નિધન

બોલિવુડના સ્ટાર્સની ઓનસ્ક્રીન માઁ તરીકે જાણીતી અભિનેત્રી સુલોચનાનું નિધન

મુંબઈ: એક જમાનાની લોકપ્રિય અભિનેત્રી તેમજ ઓનસ્ક્રીન માના રોલમાં આગવી છાપ છોડી જનાર હિન્દી અને મરાઠી ફિલ્મોની અભિનેત્રી સુલોચનાનું 94 વર્ષની વયે નિધન થયુ છે.છેલ્લા કેટલાંક દિવસોથી તેની ગંભીર હાલત હતી ત...

05 June 2023 11:33 AM
જાપાન લાકડાથી બનેલો ઉપગ્રહ છોડશે

જાપાન લાકડાથી બનેલો ઉપગ્રહ છોડશે

ટોકિયો: પૃથ્વી પર જ નહી હવે આકાશમાં પણ પૃથ્વીથી છોડવામાં આવેલા ઉપગ્રહોની ભીડ વધવા લાગી છે. હાલ 8000થી વધુ ઉપગ્રહો રોજ પૃથ્વીનું ચકકર લગાવે છે અને રોજના નવા 10 ઉપગ્રહો વિશ્ર્વના કોઈને કોઈ દેશ છોડવા માટ...

05 June 2023 11:31 AM
દીકરીએ ઘર છોડતા નહીં, તરછોડતા માતા-પિતા થયા દુ:ખી: બે હાથ જોડયા પણ કાળજાના કટકાએ સાંભળ્યું નહીં

દીકરીએ ઘર છોડતા નહીં, તરછોડતા માતા-પિતા થયા દુ:ખી: બે હાથ જોડયા પણ કાળજાના કટકાએ સાંભળ્યું નહીં

પાલનપુર, તા.5 : એવું કહેવાય છે કે, પિતા અને પુત્રીનો સબંધ અનમોલ હોય છે. દીકરીના લગ્ન ના થાય, ત્યાં સુધી પિતા જ તેના રક્ષક હોય છે. દરેક પિતાનું સપનું હોય છે કે, તે પોતાની દીકરીને સારા ઘરે વળાવે. પુત્રી...

05 June 2023 11:28 AM
બાલાસોર દુર્ઘટના: ટ્રેક રિપેર : પ્રથમ ટ્રેન પસાર થઈ

બાલાસોર દુર્ઘટના: ટ્રેક રિપેર : પ્રથમ ટ્રેન પસાર થઈ

બાલાસોર: ઓડિસામાં શનિવારે સર્જાયેલી ટ્રેન દુર્ઘટના બાદ રાહત-બચાવ કામગીરી હવે પુરી રીતે પુરી થઈ છે તો બીજી તરફ દક્ષિણ ભારતના આ મહત્વના ટ્રેન-રૂટની મરામતનું કામ પણ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું હતું અને ...

05 June 2023 11:26 AM
ચોમાસુ હજુ દરિયામાં: કેરળ પ્રવેશમાં 2-3 દિવસ લાગશે

ચોમાસુ હજુ દરિયામાં: કેરળ પ્રવેશમાં 2-3 દિવસ લાગશે

► હવામાન વિભાગનો નિર્દેશ: રવિવારથી પવન તેજ થવા સાથે ચોમાસાના આગળ ધપવા માટે પરિસ્થિતિ વધુ સારી-સાનુકુળ બન્યાનો દાવોનવી દિલ્હી તા.5 : ભારતમાં નૈઋત્ય ચોમાસાનો પ્રવેશ વધુ ઢીલમાં પડયો હોય તેમ હવામાન વિભાગે...

05 June 2023 11:24 AM
મોદી રીયર મીરર જોઈને કાર ચલાવે છે; રેલવે દુર્ઘટના પર રાહુલનો કટાક્ષ

મોદી રીયર મીરર જોઈને કાર ચલાવે છે; રેલવે દુર્ઘટના પર રાહુલનો કટાક્ષ

► ન્યુયોર્કમાં એનઆરઆઈને સંબોધન: સરકારની દરેક ભુલ માટે કોંગ્રેસ જ જવાબદાર ગણાવે છે: 26 મીનીટના સંબોધનમાં ધારદાર કટાક્ષો: ભાજપ- આરએસએસ ભવિષ્ય જોવા માટે અસમર્થ છે: પ્રહારન્યુયોર્ક: ઓડિસા ટ્રેન દુર્ઘટના મ...

05 June 2023 10:43 AM
પહેલવાનોના ધરણા વચ્ચે નવો વળાંક: સગીર મહિલા પહેલવાને બ્ર્રિજભૂષણ સામેના આરોપ પરત ખેંચ્યા

પહેલવાનોના ધરણા વચ્ચે નવો વળાંક: સગીર મહિલા પહેલવાને બ્ર્રિજભૂષણ સામેના આરોપ પરત ખેંચ્યા

નવીદિલ્હી, તા.5દેશના જાણીતા પહેલવાનોએ અંદાજે દોઢેક મહિનાથી ભાજપના સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. મહિલા પહેલવાનો બ્રિજભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે. બીજી બાજુ હવે એક સગીર મહિલા પહ...

05 June 2023 10:11 AM
ફાઈનલમાં રોહિત-ગીલ કરી શકે ઓપનિંગ, ચેતેશ્વર ત્રીજા, રહાણે ચોથા અને કોહલી પાંચમા ક્રમે ઉતરી શકે

ફાઈનલમાં રોહિત-ગીલ કરી શકે ઓપનિંગ, ચેતેશ્વર ત્રીજા, રહાણે ચોથા અને કોહલી પાંચમા ક્રમે ઉતરી શકે

નવીદિલ્હી, તા.5બુધવારથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો શરૂ થશે. ટીમ ઈન્ડિયા બીજી વખત ફાઈનલમાં રમશે. જો કે પ્રથમ વખતના ફાઈનલમાં તેણે ન્યુઝીલેન્ડ સામે પરાજયનો સ્વાદ ચાખવ...

05 June 2023 09:57 AM
ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં 3.7 ટકા, મૃત્યુમાં 2.23 ટકાની વૃદ્ધિ

ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં 3.7 ટકા, મૃત્યુમાં 2.23 ટકાની વૃદ્ધિ

◙ ગુજરાત રોડ સેફટી ઓથોરીટીનો રિપોર્ટ : ટુ-વ્હીલર તથા કારના અકસ્માતો સૌથી વધુ◙ નેશનલ હાઈવે પર 118 સહિત 2.65 ‘બ્લેકસ્પોટ’! 33માંથી 16 જીલ્લામાં અકસ્માતો ઘટયાઅમદાવાદ,તા.5ગુજરાતમાં દર વર્ષે હજ...

03 June 2023 05:49 PM
દુર્ઘટનાના આગલા દિવસે જ રેલવેની સુરક્ષા બેઠકમાં ‘સબ સલામત’ જાહેર થયુ હતું

દુર્ઘટનાના આગલા દિવસે જ રેલવેની સુરક્ષા બેઠકમાં ‘સબ સલામત’ જાહેર થયુ હતું

નવી દિલ્હી તા.3 : ઓડીશામાં ભયાનક ટ્રેન દુઘર્ટનામાં અંદાજીત 300 લોકોના મોત થવા ઉપરાંત 900 થી વધુ મુસાફરો ઘાયલ થતા સમગ્ર દેશ આઘાતમાં ડૂબ્યો છે. તૃણમુલ કોંગ્રેસ દ્વારા તો રેલવે પ્રધાનનાં રાજીનામાની પણ મા...

03 June 2023 05:47 PM
બાલાસોર દુર્ઘટના: સિગ્નલ સીસ્ટમ નિષ્ફળ જતા અકસ્માત સર્જાયો

બાલાસોર દુર્ઘટના: સિગ્નલ સીસ્ટમ નિષ્ફળ જતા અકસ્માત સર્જાયો

► મમતાએ રેલવે મંત્રીની સામે જ કહ્યું, અથડામણ પુર્વે વોર્નિંગ-આપતી કવચ સિસ્ટમ પણ ન હતી: વૈષ્ણવ મૌન રહ્યાબાલાસોર: ઓડિસામાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં 300 જેટલા લોકોના મૃત્યુમાં સિગ્નલ ફેઈલ થયા હોવાનું ...

Advertisement
Advertisement