► ચાર વર્ષમાં 11 વાર ટ્રેનોની ટકકરમાં કુલ 293 લોકોના મોત: રેલ દુઘર્ટનાઓના કારણે રેલવેને પીડિતોને વળતર આપવામાં પણ મોટો ખર્ચ થાય છેનવી દિલ્હી તા.5 : ઓરસ્સાના બાલાસોરમાં ભીષણ રેલ દુઘર્ટનાએ આખા દેશમાં ખળભ...
કોલકાતા તા.5 : ઓરિસ્સાનાં બાલાસોરમાં થયેલી ભીષણ ટ્રેન દુઘર્ટનાને પગલે વિમાન કંપનીઓએ માનવતા નેવે મુકીને કોલકાતાથી ભૂવનેશ્વર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગ્લુરૂ, ચેન્નાઈ, કોચી જેવા શહેરો માટે ભાડામાં બે ...
ઓડીશાના બાલાસોર પાસે ગત શુક્રવારે સર્જાયેલા ભયાનક ટ્રીપલ ટ્રેન અકસ્માતનો આઘાત હજુ શમ્યો નથી 288 પ્રવાસીઓનો ભોગ લેવાયો છે. તે પૈકીનાં 186 મૃતદેહોની હજી ઓળખ પણ શકય બની નથી. મૃતદેહો ઓળખવા મુશ્કેલ થયા છે....
અમદાવાદ તા.5 : કોરોનાકાળ વખતથી તેજીમાં આવેલા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં લકઝરી આવાસ તથા વૈભવી લાઈફસ્ટાઈલ- સુવિધાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગુજરાતમાં 2022ના વર્ષમાં એક કરોડથી વધુની કિંમત ધરાવતા આવાસના નિર્માણ...
મુંબઈ: એક જમાનાની લોકપ્રિય અભિનેત્રી તેમજ ઓનસ્ક્રીન માના રોલમાં આગવી છાપ છોડી જનાર હિન્દી અને મરાઠી ફિલ્મોની અભિનેત્રી સુલોચનાનું 94 વર્ષની વયે નિધન થયુ છે.છેલ્લા કેટલાંક દિવસોથી તેની ગંભીર હાલત હતી ત...
ટોકિયો: પૃથ્વી પર જ નહી હવે આકાશમાં પણ પૃથ્વીથી છોડવામાં આવેલા ઉપગ્રહોની ભીડ વધવા લાગી છે. હાલ 8000થી વધુ ઉપગ્રહો રોજ પૃથ્વીનું ચકકર લગાવે છે અને રોજના નવા 10 ઉપગ્રહો વિશ્ર્વના કોઈને કોઈ દેશ છોડવા માટ...
પાલનપુર, તા.5 : એવું કહેવાય છે કે, પિતા અને પુત્રીનો સબંધ અનમોલ હોય છે. દીકરીના લગ્ન ના થાય, ત્યાં સુધી પિતા જ તેના રક્ષક હોય છે. દરેક પિતાનું સપનું હોય છે કે, તે પોતાની દીકરીને સારા ઘરે વળાવે. પુત્રી...
બાલાસોર: ઓડિસામાં શનિવારે સર્જાયેલી ટ્રેન દુર્ઘટના બાદ રાહત-બચાવ કામગીરી હવે પુરી રીતે પુરી થઈ છે તો બીજી તરફ દક્ષિણ ભારતના આ મહત્વના ટ્રેન-રૂટની મરામતનું કામ પણ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું હતું અને ...
► હવામાન વિભાગનો નિર્દેશ: રવિવારથી પવન તેજ થવા સાથે ચોમાસાના આગળ ધપવા માટે પરિસ્થિતિ વધુ સારી-સાનુકુળ બન્યાનો દાવોનવી દિલ્હી તા.5 : ભારતમાં નૈઋત્ય ચોમાસાનો પ્રવેશ વધુ ઢીલમાં પડયો હોય તેમ હવામાન વિભાગે...
► ન્યુયોર્કમાં એનઆરઆઈને સંબોધન: સરકારની દરેક ભુલ માટે કોંગ્રેસ જ જવાબદાર ગણાવે છે: 26 મીનીટના સંબોધનમાં ધારદાર કટાક્ષો: ભાજપ- આરએસએસ ભવિષ્ય જોવા માટે અસમર્થ છે: પ્રહારન્યુયોર્ક: ઓડિસા ટ્રેન દુર્ઘટના મ...
નવીદિલ્હી, તા.5દેશના જાણીતા પહેલવાનોએ અંદાજે દોઢેક મહિનાથી ભાજપના સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. મહિલા પહેલવાનો બ્રિજભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે. બીજી બાજુ હવે એક સગીર મહિલા પહ...
નવીદિલ્હી, તા.5બુધવારથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો શરૂ થશે. ટીમ ઈન્ડિયા બીજી વખત ફાઈનલમાં રમશે. જો કે પ્રથમ વખતના ફાઈનલમાં તેણે ન્યુઝીલેન્ડ સામે પરાજયનો સ્વાદ ચાખવ...
◙ ગુજરાત રોડ સેફટી ઓથોરીટીનો રિપોર્ટ : ટુ-વ્હીલર તથા કારના અકસ્માતો સૌથી વધુ◙ નેશનલ હાઈવે પર 118 સહિત 2.65 ‘બ્લેકસ્પોટ’! 33માંથી 16 જીલ્લામાં અકસ્માતો ઘટયાઅમદાવાદ,તા.5ગુજરાતમાં દર વર્ષે હજ...
નવી દિલ્હી તા.3 : ઓડીશામાં ભયાનક ટ્રેન દુઘર્ટનામાં અંદાજીત 300 લોકોના મોત થવા ઉપરાંત 900 થી વધુ મુસાફરો ઘાયલ થતા સમગ્ર દેશ આઘાતમાં ડૂબ્યો છે. તૃણમુલ કોંગ્રેસ દ્વારા તો રેલવે પ્રધાનનાં રાજીનામાની પણ મા...
► મમતાએ રેલવે મંત્રીની સામે જ કહ્યું, અથડામણ પુર્વે વોર્નિંગ-આપતી કવચ સિસ્ટમ પણ ન હતી: વૈષ્ણવ મૌન રહ્યાબાલાસોર: ઓડિસામાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં 300 જેટલા લોકોના મૃત્યુમાં સિગ્નલ ફેઈલ થયા હોવાનું ...