નવી દિલ્હી તા.23 : દેશમાં ફરી સતત કોરોના સંક્રમણના કેસ વધતા જાય છે અને ગઈકાલે જ 1300 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે જે 140 દિવસમાં સૌથી વધુ કેસ છે અને 3 લોકોના મૃત્યુ પણ થયા છે. દેશમાં આ સાથે કોરોનાથી સંક...
સુરત તા.23 : 2019ની લોકસભા ચૂંટણી સમયે મોદી અટક અંગે કરેલા વિધાનો બદલ આજે સુરતની ટ્રાયલકોર્ટે કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ તથા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને તેમને બે વર્ષની જેલ સજ...
દિલ્હી : રાજધાનીમાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મંડી હાઉસ પાસે લાગેલા પોસ્ટરમાં દિલ્હીના મુખ્...
મુંબઈ: ભારત અને વિશ્વના સૌથી મોટા ધનવાન તરીકે દૌટ લગાવનાર ગૌતમ અદાણી માટે 2022/23ના વર્ષનો છેલ્લા ચાર માસ ખૂબજ મુશ્કેલ પુરવાર થયા છે અને તેઓ વિશ્વના બીજા નંબરના સૌથી ધનવાનમાંથી છેક 26માં ક્રમે પહોંચી ...
નવી દિલ્હી તા.23 : ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 54 હસ્તીઓને પદ્મ એવોર્ડથી સન્માનીત કર્યા તેમાં એક હતા સૌરાષ્ટ્રનાં ગીરના જંબુર ગામના હીરાબાઈ ઈબ્રાહીમભાઈ લાંબી. આ પદ્મ એવોર્ડ વિજેતા લોકોમાં કેટલાં...
નવી દિલ્હી તા.23 : કોરોના કાળ દરમ્યાન માસ્કે સંક્રમણ પર લગામ લગાવવા અને લોકોને બીમાર પડતા બચાવવામાં મોટી ભુમિકા ભજવી હતી. હવે આ માસ્ક પર્યાવરણને બચાવવામાં પણ મદદરૂપ સાબિત થઈ રહી છે.હકીકતમાં ભારતીય સંશ...
નવીદિલ્હી, તા.23 : હરયિાણાના સરબજોત સિંહે આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડકપ-2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રમાઈ રહેલા શૂટિંગ વર્લ્ડકપમાં 10 મીટર એર પિસ્ટલ કેટેગરીમાં ટોચનું સ્...
મુંબઈ તા.23 બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે કે, પૂર્ણ સમય પહેલા જન્મેલુ બાળક પણ નવજાત શિશુ ગણાય. કોર્ટે બુધવારે આ આદેશ સાથે વીમા કંપનીને મુંબઈની એક મહિલાને જોડીયા બાળકોની સારવારના તબીબી ખર્ચ પેટે રૂા.11 ...
નવી દિલ્હી, તા. ર3રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં 106 લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિએ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પ્રથમ સન્માન આપ્યું હતું. તેમની પ...
નાગપુર: અકસ્માતમાં એક પગ ગુમાવનાર વ્યક્તિને રૂા.3.40 લાખનું વળતર ચુકવવા આદેશ આપતા મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું હતું કે શરીરના કોઈ ભાગ ગુમાવવો પડે તો તે પૈસા ચૂકવીને પણ ભાગ્યે જ પરત મેળવી શકાય...
નવી દિલ્હી: ભારતીય રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં એસી-3 ઈકોનોમી કલાસના ભાડામાં ઘટાડો કરાયો છે.રેલવે બુધવારે નિર્ણયની જાહેરાત કરી હતી. ગયા વર્ષે એસી-3 ઈકોનોમી કલાસને એસી-3 ટાયર સાથે મર્જ કરી...
રાષ્ટ્રપતિ ભવનમાં ગઈકાલે અનેક ભાવવાહી અને ગૌરવના દ્રશ્યો સર્જાયા હતા. જયારે પદ્મ પુરસ્કાર સન્માનથી અનેક મહાનુભાવોને નવાજાયા હતા જેમાં દેશના ઉપયોગ જગતના અનેક હસ્તીઓ પણ હતા તો ભાગ્યે જ કોઈ ઓળખતા હોય તેવ...
મુંબઈ તા.23 : યાત્રી દ્વારા વિમાનમાં અભદ્ર વર્તનની વધુ એક ઘટના બહાર આવી છે. ઈન્ડીગોની દુબઈથી મુંબઈ આવી રહેલી એક ફલાઈટમાં નશાની હાલતમાં બે યાત્રીઓએ કેબિન ક્રૂ અને સહયાત્રીઓ સાથે અભદ્ર વર્તન કયુર્ં હતું...
નવી દિલ્હી: અમેરિકી શોર્ટ સેલર હિડનબર્ગના રિપોર્ટથી દેશના ટોચના કોર્પોરેટ ગૃહ અદાણી માટે આફત જેવી સર્જાયેલી સ્થિતિમાં હજું આ ગ્રુપ બહાર આવી શકયુ નથી અને એક બાદ એક આંચકા સહન કરી રહ્યું છે તે સમયે જ ફરી...
► છેલ્લા 5 વર્ષમાં 50155 જવાનોએ અર્ધ સૈન્ય દળમાંથી નોકરી છોડી: સમયસર પ્રમોશન ન મળવું, લાંબા સમય સુધી કઠોર તૈનાતી, પૂરતી રજા ન મળવી સહિત અનેક કારણોથી જવાનો અર્ધ સૈન્ય દળથી દૂર થઈ રહ્યા હોવાનો ખુલાસોનવી...