નવી દિલ્હી, તા.29ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કેગ) એ જણાવ્યું છે કે, રેલવે સુરક્ષા સાથે સમાધાન કરીને માલગાડી દોડાવી રહ્યું છે. તુટી ગયેલા ડબા (વેગનો)નું રિપેરીંગ કરીને ચલાવ્યા પહેલા ઝોનલ રેલવે...
◙ 98% રકમ હવે વસુલ થઈ શકે તેમ નથી કેગનો રીપોર્ટ: સર્ચ-પ્રક્રિયા બાદ એટેચમેન્ટ આદેશ વચ્ચે લાંબો ગાળો કરદાતાને ‘છટકવા’ નો માર્ગ આપે છેનવી દિલ્હી: દેશમાં આવકવેરા વિભાગ દ્વારા કરાતી આકારણી અને...
(કુંજન રાડીયા)જામ ખંભાળિયા, તા.૨૮મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે લેવાયેલ પગલાનું નિરીક્ષણ કરી દ્વારકા જિલ્લાના હર્ષદ ...
નવી દિલ્હી: મોદી સરનેમ વિવાદમાં જેલસજા મેળવનાર અને સંસદનું સભ્યપદ ગુમાવનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે. રાહુલ ગાંધીએ આ સજા જાહેર થયા બાદ તેઓ માફી નહી માંગે. હું સાવરકર નહી ગાં...
માનહાની કેસમાં લોકસભાનું સભ્યપદ ગુમાવનાર રાહુલ ગાંધીના સમર્થનમાં વિપક્ષ તો સડક પર આવ્યો પરંતુ લોકોનો ટેકો મળતો નથી તેવું ખુદ પક્ષના વરિષ્ઠ નેતા ચીદમ્બરમએ સ્વીકાર્યુ છે. તેમણે કહ્યું કે, લોકો હવે સડક પ...
નવી દિલ્હી તા.28 : દેશમાં સર્જાયેલા અદાણી વિવાદ તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને-મોદી સરનેમમાં થયેલી બે વર્ષની જેલ સજા અને લોકસભાનાં સભ્યપદેથી કરાયેલી હકાલપટ્ટીથી સર્જાયેલા વાતાવરણ વચ્ચે વડાપ્...
♦ બસપા ધારાસભ્ય રાજુ પાલના હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલનું 28 ફેબ્રુઆરી 2006ના અપહરણ થયું હતું: ઉમેશે અતિક પર મારઝૂડ, અપહરણ જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ લગાવ્યો હતો: ઉમેશ પાલની 28 માર્ચ 2023ના ...
આગામી ચૂંટણી અંતર્ગત રાજકોટ ના પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી પંજાબના જલંધરની મુલાકાતે ગયા છે. ત્યારે વિજય ભાઈ રૂપાણી જલંધર પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય અને ઉસ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત...
મુંબઈ તા.28 : મુંબઈ શેરબજારમાં બેતરફી વધઘટે મંદીનો માહોલ રહ્યો હતો. સેન્સેકસ 50 પોઈન્ટનો ઘટાડો સુચવતો હતો. અદાણી ગ્રુપના શેરો ફરી દબાણમાં આવ્યા હોય તેમ 10માંથી 5માં ઉંધી સર્કીટ હતી. શેરબજરમાં માનસ સાવ...
રાજકોટ,તા.28 : માનહાની કેસમાં તાજેતરમાં જ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને બે વર્ષની સજા અદાલતે ફટકારી છે. ત્યારે હવે મહારાષ્ટ્રના પુર્વ સીએમ ઉદ્ધવ ઠાકર, તેના પુત્ર આદિત્ય ઠાકર અને વરિષ્ઠ નેતા સ...
મકકા (સાઉદી અરબ) તા.28 : સાઉદી અરબના દક્ષિણ પ્રાંત અસીરમાં હજયાત્રીઓને પવિત્ર શહેર મકકા અને મદીના લઈ જઈ રહેલી એક બસ પુલ પર અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી. તેમાં આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે 20 લોકોના મોત થ...
નવી દિલ્હી, તા.28 : હિડનબર્ગ રીપોર્ટ બાદ મુશ્કેલીનો સામનો કરી રહેલા અદાણી ગ્રુપને સુપ્રિમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગ્રુપની ત્રણ પેટા કંપનીઓ દ્વારા ઓવર ઇનવોઇસીંગ એટલે કે વધુ પડતા ઉંચા બીલો બનાવવાન...
અમેરીકા, તા. 28 : જો બાઇડનના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો જો બાઇડનની ટીકા કરી રહ્યા છે. અમેરિકા નેશવિલની સ્કૂલમાં થયેલા ગોળીબારમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છ...
બ્રિટન, તા. 28 : બ્રિટનના પીએમ ઋષિ સુનક આ દિવસોમાં ફરી ચર્ચામાં છે. વડાપ્રધાન સુનાક ઇમિગ્રન્ટસને બ્રિટનમાં પ્રવેશ ન આપવા માટે કાયદો લાવી રહ્યા છે. કેટલાક લોકો આ અંગે વિરોધ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ...
મુંબઇતાજેતરમાં ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ પોતાની ફિલ્મ સ્ટાર પત્ની અનુષ્કા શર્માને લઇને યાદો વાગોળી હતી. હવે અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીને લઇને રસપ્રદ સંસ્મરણો તાજા કર્યા છે. બંનેના લગ્ન 2017માં થય...