રાજકોટ:રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા બે કર્મચારીઓના મોત નિપજ્યાના સમાચાર મળતા જ ખળભળાટ મચી ગયો છે. ભૂગર્ભની સાંકળી કુંડીમાં પડેલા બન્ને વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. જોકે સ...
રાહુલ ગાંધીએ જે રીતે લંડન જઇને મોદી સરકાર સામે પ્રહારો કર્યા તે મુદે ભાજપે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે અને છેલ્લા 7 દિવસથી સંસદમાં રાહુલની માફીના મુદે જબરી ધમાલ છે. પરંતુ રાહુલ ગાંધી કે કોંગ્રેસ માફ...
નવી દિલ્હી તા.21 હિન્દુત્વ વિરોધી ટીપ્પણી કરવી કન્નડ અભિનેતા ચેતન કુમારને મોંઘી પડી રહી છે.બજરંગ દળની ફરીયાદને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી.એકટર ચેતનકુમારે સોમવારે ટવીટ કરીને હિન્દુત્વને જુઠુ કહ્યુ...
રાજકોટ તા.21શેરબજાર તથા બુલીયન બજારમાં ઉથલપાથલનો તબકકો હોય તેમ સેન્સેકસમાં આજે 480 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જયારે સોનામાં 1000 રૂપિયાનો કડાકો હતો. શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહન બન્યુ હતું.સોમવારના...
નવી દિલ્હી તા.21 : પંજાબના ખાલીસ્તાનીવાદી અમૃતપાલસિંહ સામે કાર્યવાહી કરવામાં આવતા બ્રિટન અને અમેરીકામાં વસતા ખાલીસ્તાન સમર્થકોએ ઉશ્કેરાઈને ભારતીય દુતાવાસમાં હુમલા કરાતા આ ઘટનાની અમેરીકા અને બ્રિટનની સ...
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી અને તે પુર્વેની મહત્વના અનેક રાજયોની ધારાસભા ચૂંટણીઓ માટે સજજ થવા જઈ રહેલા ભાજપ દ્વારા હવે તેમના સાંસદો આગામી એક વર્ષ પુરી રીતે સક્રીય રહે તે જોવા માટે નિર્ણય લીધા છે અ...
અમદાવાદ, તા.21 : અમદાવાદથી રવિવારે પણ વંદે ભારત અને શતાબ્દી ટ્રેન શરૂ કરવા સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવને રજુઆત કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે રવિવારે શતાબ...
♦ પત્ની-પુત્રી સમક્ષ વિડીયોકોલથી ડાન્સ કરતા હતા: તેલંગાણામાં લગ્નમાં ડાન્સ કરતી યુવતી ફસડાઈ પડીનવી દિલ્હી તા.21રમતા-રમતા કે નાચગાન દરમ્યાન એકાએક હાર્ટએટેકથી મોતના કિસ્સા સતત વધતા હોય તેમ મધ્યપ્ર...
નવી દિલ્હી તા.21 : અમુલ દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ છે. તેને ચલાવનારી કંપની ગુજરાત કે ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન હવે ડેરી પ્રોડકટ સિવાય અન્ય ઉત્પાદનોમાં પણ ઉતરવા માંગે છે, જેને લઈને અંબા...
ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તા.21હાલ આર્થિક બેહાલીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં એ અવાજ ઉઠવા લાગ્યો છે કે, પાકિસ્તાનના શાસકો ભારત પ્રત્યેના જૂના સ્ટેન્ડમાંથી યુ-ટર્ન કરી ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત કરવા...
કર્ણાટકમાં ભાજપ ફરી એક વખત સતા પર આવવા માંગે છે દક્ષિણ ભારતમાં ભાજપનું એક રાજય છે કે સતા માટે આશા છે પરંતુ પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્રને પક્ષમાં સ્થાન અંગે જબરી લડાઇ છેડાઇ ગઇ છે અ...
અમૃતસર, તા.21: ખાલીસ્તાન તરફી અવાજ ઉઠાવનાર અમૃતપાલસિંઘ ફરાર થઇ જવાના મામલે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. 80,000 પોલીસ જવાનોનું દળ હોવા છતાં તે કેવી રીતે છટકી ગયો ? તેવો સવાલ ઉઠાવ...
♦ તાવ અને ઉધરસ પાંચ’દીથી વધુ રહે તો ડોકટરનો સંપર્ક કરવો: શારીરિક અંતર રાખવા, માસ્ક પહેરવા સલાહ અપાઈનવીદિલ્હી, તા.21 છેલ્લા કેટલાક સમયથી કોરોનાના મામલે શાંતિ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ક...
બેંગ્લોર, તા. 21કર્ણાટકમાં મે માસમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થશે તે પૂર્વે વડાપ્રધાન તા.25 માર્ચના રોજ ફરી કર્ણાટકના પ્રવાસે જશે અને ભાજપના ચાર વિજય સ...
રાજકોટ,તા. 21ગુજરાતમાં ફરી એક વખત રાજકીય ધમધમાટ છે અને ખાસ કરીને કિરણ પટેલ મુદ્દે જબરા પ્રશ્ર્ન પૂછાઇ રહ્યા છે અને તે વચ્ચે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વચ્ચે એ...