Latest News

05 June 2023 05:28 PM
ગોધરા કાંડ વખતે ટ્રેનમાં આગ લાગી ત્યારે અમે સવાલો નહોતા કર્યા : મમતા

ગોધરા કાંડ વખતે ટ્રેનમાં આગ લાગી ત્યારે અમે સવાલો નહોતા કર્યા : મમતા

♦ લોકો સાથે ઉભા રહેવાને બદલે અમને ગાળ દે છે : મમતાકોલકતા : બાલાસોર ટ્રેન દુર્ઘટના પર સવાલ ઉઠાવતા મમતા બેનર્જીએ ગોધરાકાંડનો ઉલ્લેખ કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે ગોધરાની ઘટના બની ત્યાર...

05 June 2023 05:25 PM
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોનો ભણતરનો ખર્ચ અદાણી ઉઠાવશે

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોનો ભણતરનો ખર્ચ અદાણી ઉઠાવશે

નવી દિલ્હી : નવી દિલ્હી: ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે. આ અકસ્માત પછી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ ટ્વીટ કરી કહ્યું છે કે, ટ્રેન અકસ્માતથી ...

05 June 2023 05:23 PM
ઓરિસ્સા ટ્રેન કરૂણાંતિકા : માતા-પિતા ગુમાવનાર બાળકોને સેહવાગ પોતાની સ્કુલમાં મફત શિક્ષણ આપશે

ઓરિસ્સા ટ્રેન કરૂણાંતિકા : માતા-પિતા ગુમાવનાર બાળકોને સેહવાગ પોતાની સ્કુલમાં મફત શિક્ષણ આપશે

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગએ શુક્રવારે થયેલા ઓડિશા ટ્રેન અકસ્માતના પીડિતોના બાળકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, તે પોતાની સ્કૂલમાં એ બધા...

05 June 2023 05:13 PM
યોગી સરકાર રાજયની 900 મદ્રેસાઓમાં ‘યોગ દિન’ મનાવશે: 4 લાખ મુસ્લીમોને ‘મોદી મિત્ર’ બનાવશે

યોગી સરકાર રાજયની 900 મદ્રેસાઓમાં ‘યોગ દિન’ મનાવશે: 4 લાખ મુસ્લીમોને ‘મોદી મિત્ર’ બનાવશે

લખનૌ: ઉતરપ્રદેશમાં ભાજપને 80 લોકસભા બેઠક માટે સૌથી વધુ ચિંતા મુસ્લીમ મતદારોની છે અને તેની અત્યારથી જ મીશન ભાઈજાનના અમલની સથે હવે 900થી વધુ મદ્રેસાઓ સુધી પણ ભાજપના કાર્યકર્તાઓ પહોંચશે. આ લઘુમતી સમુદાયમ...

05 June 2023 04:57 PM
અવધેશરાય મર્ડર કેસમાં માફીયાડોન અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને આજીવન કારાવાસ

અવધેશરાય મર્ડર કેસમાં માફીયાડોન અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને આજીવન કારાવાસ

♦ અવધેશરાયના ભાઈ અને કોંગ્રેસ નેતા અજયરાયે મુખ્તાર અંસારી સહીત પાંચ આરોપી સામે કેસ કરેલો: અન્ય ચાર સામે કેસ ચાલે છેવારાણસી,તા.5અહીની એમપીએમએલએ કોર્ટે આજે માફીયા ડોન અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અં...

05 June 2023 04:51 PM
20 લાખ લોકોએ ચારધામ યાત્રા કરી, હજુ 20 લાખ યાત્રીઓ લાઈનમાં

20 લાખ લોકોએ ચારધામ યાત્રા કરી, હજુ 20 લાખ યાત્રીઓ લાઈનમાં

દહેરાદુન તા.5 : ઉતરાખંડમાં ચારધામ યાત્રાના તીર્થયાત્રીઓની સંખ્યા 20 લાખના આંકડાને પાર કરી ગઈ છે.આટલુ જ નહિં 4 જુન સુધી 40 લાખથી વધુ તીર્થયાત્રીઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ઉતરાખંડ સરકારનાં જ...

05 June 2023 04:43 PM
કાર્તિક - કિયારાની ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’ ટ્રેલર લોન્ચ ગોંડલ, અમદાવાદ, વડોદરામાં થયું હતું શૂટિંગ

કાર્તિક - કિયારાની ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’ ટ્રેલર લોન્ચ ગોંડલ, અમદાવાદ, વડોદરામાં થયું હતું શૂટિંગ

મુંબઈ : કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’ને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારથી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે ત્યારથી ફેન્સ આ ફિલ્મને લઈને ઘ...

05 June 2023 04:40 PM
પ્રથમ ગ્રાસે મક્ષીકા : વિપક્ષ એકતાની તા.12ની બેઠક કેન્સલ

પ્રથમ ગ્રાસે મક્ષીકા : વિપક્ષ એકતાની તા.12ની બેઠક કેન્સલ

નવી દિલ્હી, તા.5 : કર્ણાટક ચૂંટણી પછી વિપક્ષી એકતાના જોરશોરથી થયેલા પ્રયાસોમાં તા.12 જુનના રોજ બિનભાજપ પક્ષોની પ્રથમ બેઠક રાજયના મુખ્યમંત્રી અને જેડી(યુ)ના વડા નીતિશકુમારે તા.12ના રોજ બોલાવી હતી તે અચ...

05 June 2023 04:40 PM
તા.1 જુલાઈથી અમરનાથ યાત્રા: ઉપરાજયપાલે પ્રથમ પુજા કરી

તા.1 જુલાઈથી અમરનાથ યાત્રા: ઉપરાજયપાલે પ્રથમ પુજા કરી

શ્રીનગર તા.5આ વર્ષની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે. શનિવારે રાજયના લેફ. ગવર્નર મનોજ સિંહા યાત્રા પુર્વેની પુજામાં સામેલ થયા હતા અને ગુફા સ્થળ સુધીની વ્યવસ્થા પણ નિહાળી હતી અને તેઓએ ટવીટ કરીને જણાવ્ય...

05 June 2023 04:31 PM
પેટ્રોલ-ડિઝલ સસ્તા નહી થાય?: સાઉદી અરેબીયા ઉત્પાદન ઘટાડશે

પેટ્રોલ-ડિઝલ સસ્તા નહી થાય?: સાઉદી અરેબીયા ઉત્પાદન ઘટાડશે

નવી દિલ્હી તા.5આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ઘટેલા ભાવ બાદ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડા અંગે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે વચ્ચે જ ઓઈલ ઉત્પાદક રાષ્ટ્રોનું નેતૃત્વ કરતા સાઉદી અરેબીયાએ જુલાઈ...

05 June 2023 04:28 PM
World Environment Day  : પ્લાસ્ટીક ફકત માનવજાત નહીં તમામ સજીવ સૃષ્ટિને ‘ચોક-અપ’ કરી રહ્યું છે

World Environment Day : પ્લાસ્ટીક ફકત માનવજાત નહીં તમામ સજીવ સૃષ્ટિને ‘ચોક-અપ’ કરી રહ્યું છે

◙ માઇક્રો પ્લાસ્ટીક સૌથી ખતરનાક : પશુઓના દૂધ અને માંસથી સમુદ્ર જીવોમાંથી બનતા સી-ફૂડ તથા જમીનમાં ઉગતા શાકભાજી સહિતના સ્ત્રોતમાં પ્લાસ્ટીકના અંશ જોવા મળ્યા : માનવ લોહીમાં પણ માઇક્રો પ્લાસ્ટીક પહોંચી ગય...

05 June 2023 04:20 PM
કાલથી RBI ની મોનેટરી પોલીસી બેઠક: વ્યાજદર પર નિર્ણય લેશે

કાલથી RBI ની મોનેટરી પોલીસી બેઠક: વ્યાજદર પર નિર્ણય લેશે

♦ ફુગાવાની સ્થિતિ હળવી બની: રૂા.2000ની નોટો સીસ્ટમમાં આવતા લીકવીડીટી પણ વધીમુંબઈ,તા.5આવતીકાલથી શરુ થનારી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની મોનેટરી પોલીસી કમીટીની બેઠકમાં વ્યાજદર વધારા અંગે નિર્ણય લેવાશે ...

05 June 2023 04:10 PM
પહેલવાનોના આંદોલનનો અંત! સાક્ષી મલીક બજરંગ પુનીયા- વિનેશ ફોગટ નોકરી પર ચડી ગયા

પહેલવાનોના આંદોલનનો અંત! સાક્ષી મલીક બજરંગ પુનીયા- વિનેશ ફોગટ નોકરી પર ચડી ગયા

નવી દિલ્હી: છેલ્લા 1 માસથી ચાલી રહેલા પહેલવાન આંદોલનમાં હવે મહિલા પહેલવાન સાક્ષી મલીક બજરંગ પુનીયા અને વિનેશ ફોગટે પોતાને આંદોલનમાંથી પાછી ખેંચી લીધા છે અને ત્રણેય રેલ્વેમાં નોકરી કરે છે તેમાં આજે ડયુ...

05 June 2023 02:40 PM
વર્ષના અંત સુધીમાં શ્રીનગર બનશે સ્માર્ટ સિટી: સહેલાણીઓ માટે શહેર બનશે ‘ઝક્કાસ’

વર્ષના અંત સુધીમાં શ્રીનગર બનશે સ્માર્ટ સિટી: સહેલાણીઓ માટે શહેર બનશે ‘ઝક્કાસ’

શ્રીનગર, તા.5કાશ્મીરની ખૂબસુરતીના દીદાર કરનારા સહેલાણીઓને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હવે શ્રીનગરનું બદલાયેલું સ્વરૂપ જોવા મળશે. આખા શહેરની ટ્રાફિક સિસ્ટમને સુધારવાની સાથે જ પગપાળા ચાલવા લાયક પણ રસ્તા...

05 June 2023 02:37 PM
રીંછ પણ હવે પેકેજ ફુડના શોખીન બની ગયા!

રીંછ પણ હવે પેકેજ ફુડના શોખીન બની ગયા!

♦ પર્યાવરણ માટે પ્લાસ્ટીક હાનીકારક પણ હવે આપણે પ્રાણીઓને પણ પ્લાસ્ટીક ખવડાવવા લાગ્યા છીએ♦ નવસારી-મહારાષ્ટ્ર-છોટા ઉદેપુરમાં જંગલોમાં વસતા અને ‘આળસુ રીંછ’ તરીકે જાણીતા આ પ્રાણીની...

Advertisement
Advertisement