♦ લોકો સાથે ઉભા રહેવાને બદલે અમને ગાળ દે છે : મમતાકોલકતા : બાલાસોર ટ્રેન દુર્ઘટના પર સવાલ ઉઠાવતા મમતા બેનર્જીએ ગોધરાકાંડનો ઉલ્લેખ કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે ગોધરાની ઘટના બની ત્યાર...
નવી દિલ્હી : નવી દિલ્હી: ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે. આ અકસ્માત પછી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ ટ્વીટ કરી કહ્યું છે કે, ટ્રેન અકસ્માતથી ...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગએ શુક્રવારે થયેલા ઓડિશા ટ્રેન અકસ્માતના પીડિતોના બાળકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, તે પોતાની સ્કૂલમાં એ બધા...
લખનૌ: ઉતરપ્રદેશમાં ભાજપને 80 લોકસભા બેઠક માટે સૌથી વધુ ચિંતા મુસ્લીમ મતદારોની છે અને તેની અત્યારથી જ મીશન ભાઈજાનના અમલની સથે હવે 900થી વધુ મદ્રેસાઓ સુધી પણ ભાજપના કાર્યકર્તાઓ પહોંચશે. આ લઘુમતી સમુદાયમ...
♦ અવધેશરાયના ભાઈ અને કોંગ્રેસ નેતા અજયરાયે મુખ્તાર અંસારી સહીત પાંચ આરોપી સામે કેસ કરેલો: અન્ય ચાર સામે કેસ ચાલે છેવારાણસી,તા.5અહીની એમપીએમએલએ કોર્ટે આજે માફીયા ડોન અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અં...
દહેરાદુન તા.5 : ઉતરાખંડમાં ચારધામ યાત્રાના તીર્થયાત્રીઓની સંખ્યા 20 લાખના આંકડાને પાર કરી ગઈ છે.આટલુ જ નહિં 4 જુન સુધી 40 લાખથી વધુ તીર્થયાત્રીઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ઉતરાખંડ સરકારનાં જ...
મુંબઈ : કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’ને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારથી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે ત્યારથી ફેન્સ આ ફિલ્મને લઈને ઘ...
નવી દિલ્હી, તા.5 : કર્ણાટક ચૂંટણી પછી વિપક્ષી એકતાના જોરશોરથી થયેલા પ્રયાસોમાં તા.12 જુનના રોજ બિનભાજપ પક્ષોની પ્રથમ બેઠક રાજયના મુખ્યમંત્રી અને જેડી(યુ)ના વડા નીતિશકુમારે તા.12ના રોજ બોલાવી હતી તે અચ...
શ્રીનગર તા.5આ વર્ષની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે. શનિવારે રાજયના લેફ. ગવર્નર મનોજ સિંહા યાત્રા પુર્વેની પુજામાં સામેલ થયા હતા અને ગુફા સ્થળ સુધીની વ્યવસ્થા પણ નિહાળી હતી અને તેઓએ ટવીટ કરીને જણાવ્ય...
નવી દિલ્હી તા.5આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ઘટેલા ભાવ બાદ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડા અંગે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે વચ્ચે જ ઓઈલ ઉત્પાદક રાષ્ટ્રોનું નેતૃત્વ કરતા સાઉદી અરેબીયાએ જુલાઈ...
◙ માઇક્રો પ્લાસ્ટીક સૌથી ખતરનાક : પશુઓના દૂધ અને માંસથી સમુદ્ર જીવોમાંથી બનતા સી-ફૂડ તથા જમીનમાં ઉગતા શાકભાજી સહિતના સ્ત્રોતમાં પ્લાસ્ટીકના અંશ જોવા મળ્યા : માનવ લોહીમાં પણ માઇક્રો પ્લાસ્ટીક પહોંચી ગય...
♦ ફુગાવાની સ્થિતિ હળવી બની: રૂા.2000ની નોટો સીસ્ટમમાં આવતા લીકવીડીટી પણ વધીમુંબઈ,તા.5આવતીકાલથી શરુ થનારી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની મોનેટરી પોલીસી કમીટીની બેઠકમાં વ્યાજદર વધારા અંગે નિર્ણય લેવાશે ...
નવી દિલ્હી: છેલ્લા 1 માસથી ચાલી રહેલા પહેલવાન આંદોલનમાં હવે મહિલા પહેલવાન સાક્ષી મલીક બજરંગ પુનીયા અને વિનેશ ફોગટે પોતાને આંદોલનમાંથી પાછી ખેંચી લીધા છે અને ત્રણેય રેલ્વેમાં નોકરી કરે છે તેમાં આજે ડયુ...
શ્રીનગર, તા.5કાશ્મીરની ખૂબસુરતીના દીદાર કરનારા સહેલાણીઓને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હવે શ્રીનગરનું બદલાયેલું સ્વરૂપ જોવા મળશે. આખા શહેરની ટ્રાફિક સિસ્ટમને સુધારવાની સાથે જ પગપાળા ચાલવા લાયક પણ રસ્તા...
♦ પર્યાવરણ માટે પ્લાસ્ટીક હાનીકારક પણ હવે આપણે પ્રાણીઓને પણ પ્લાસ્ટીક ખવડાવવા લાગ્યા છીએ♦ નવસારી-મહારાષ્ટ્ર-છોટા ઉદેપુરમાં જંગલોમાં વસતા અને ‘આળસુ રીંછ’ તરીકે જાણીતા આ પ્રાણીની...