avsan-nondh

13-05-2024

રાજકોટ: હાલ રાજકોટ લતીપુર નિવાસી વોરા જેસંગલાલ કોકળદાસના પુત્ર જયસુખલાલભાઈ (ઉ.વર્ષ 86) તે હિતેશભાઈ લતીપુર, પરેશભાઈ વિમલભાઈ તથા વર્ષાબેન ભુપતભાઈ વોરા અમદાવાદના પિતાશ્રી સ્વ. રમણીકભાઈ લતીપુર તથા લલિતભાઈ, રાજકોટ તથા સ્વ. ગુણવંતીબેન બાલાયદ, રાજકોટ તથા ગં. પુષ્પાબેન મહેન્દ્રભાઈ મહેતા, કલકતાના ભાઈ તથા વાંકાનેર નિવાસી સંઘવી વનેચંદભાઈ જુંજાભાઈના જમાઈ અરીહંત શરણ પામેલ છે. સદગતનું ઉઠમણું વૈશાખ સુદ 7ને મંગળવાર તા.14-5-2024 સવારે 9-30 કલાકે પ્રહલાદ પ્લોટ દેરાસર, રાજકો ખાતે તેમજ પ્રાર્થનાસભા સવારે 11 કલાકે વિશાશ્રીમાળી જ્ઞાતિની વાડી 11 કરણપરા ખાતે રાખેલ છે.

રાજકોટ: મુળ જામકંડોરણા વાળા હાલ રાજકોટ કિરણબેન કિશોરભાઈ વઢવાણીયા (ઉ.72) તે વિશાલભાઈ સ્વ. સોનલબેન તથા હેમાબેન તતા હર્ષાબેનના માતુશ્રી તથા કમલભાઈ વડનગરા તથા મહેશભાઈ વડનગરાના બહેન તા.11ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું બેસણું તા.13ને સોમવારના સાંજે 5થી 6 પુરીબેન હોલ જીલ્લા ગાર્ડન ચોક રાજકોટ ખાતે રાખેલ છે.

ઉના: શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ મોઠા નિવાસી હાલ ઉના બાલકૃષ્ણ રામશંકર દવે (ઉ.75) તે સ્વ. ઈશ્વરલાલ રામશંકર દવાના નાનાભાઈ, લીતાબેન વિજયભાઈ ભટ્ટ જામનગર, મીનાબેન કિરીટકુમાર જામી (જામનગર)ના ભાઈ, મનીષભાઈ, સુભાષભાઈ, ભાવનાબેન નિલેશભાઈ ભટ્ટ જામનગર અને શોભનાબેન નૈષધકુમાર ત્રિવેદી (જામનગર)ના પિતાશ્રી, ગીરીશભાઈ, હરેશભાઈ ના કાકા, જાનવીબેન, કેવલભાઈ, અક્ષયભાઈના દાદા, મૂળ નારીયેલી મોલી નિવાસી સ્વ. વ્રજલાલ ભાણજી જાનીના મોટા જમાઈ તા.12ના રોજ કૈલાશવાસ પામેલ છે. બેસણુ/ઉઠમણું તા.13ના 4થી 6 તેમના નિવાસ સાજણનગર, એરટેલ ટાવર પાસે ઉના રાખેલ છે.

અમરેલી: મહેન્દ્રભાઈ ઈશ્ર્વરભાઈ રાવલ (ઉ.82) તે કિરીટભાઈ, પ્રવિણભાઈ, રેખાબેનના પિતાશ્રી તથા કિશોરભાઈ, નવલભાઈના મોટાભાઈ, વિપુભાઈના કાકા, હિતના દાદા, રિતુ, પ્રશમના નાનાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના 4થી 6 ખેડાવાડ બ્રાહ્મણ વાડી, ગર્લ્સ સ્કૂલ સામે અમરેલી મુકામે રાખેલ છે.કીરીટભાઈ 63510 90131, પ્રવિણભાઈ 98796 58133.

સાવરકુંડલા: સાવરકુંડલા નિવાસી બીનાબેન જીગ્નેશભાઈ પાઠક (ઉ.52)નું તા.8ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તે જીગ્નેશભાઈ શિવશંકરભાઈ પાઠકના પત્ની, વૈભવભાઈ પાઠકના માતુશ્રી, જયેન્દ્રભાઈ પી. ભટ્ટ અમદાવાદના પુત્રી થાય.

સાવરકુંડલા: સાવરકુંડલા નિવાસી અરૂણાબેન હસમુખભાઈ ખોલકિયાના પુત્ર, જિજ્ઞાબેનના પતિ, દિયા, દીક્ષાના પિતાશ્રી નિકુંજભાઈ (ઉ.42) તા.11ના અક્ષર નિવાસી થયેલ છે. તે ગીરીશભાઈ, રમેશભાઈના ભત્રીજા, હીનાબેન વિજયકુમાર સાપરીયા (બોટાદ)ના ભાઈ, નિલેશકુમાર ચોટલીયા સુરતના ભાણેજ, સ્વ. મંજુબેન અમરેલી, નયનાબેન મહુવા, કૈલાશબેન સુરતના ભાણેજ, જયોતિબેન જયંતીલાલ જાદવ રાજકોટ, ભારતીબેન મેહુલકુમાર પરમાર (કોળીયાક) હીનાબેન જયસુખભાઈ ચોટલીયા (ઈંદોર)ના ભત્રીજા થાય. બેસણું તા.13ના 4થી 6 ઉતરક્રીયા તા.22ના અમારા નિવાસ મારૂતીનગર શેરી નં.3 સાવરકુંડલા રાખેલ છે.

સાવરકુંડલા: રાજુભાઈ ખુશાલભાઈ વાળા (ઉ.40) તે મનોજભાઈ ખુશાલભાઈના ભાઈ, જય મનોજભાઈના કાકાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13 સોમવાર સાંજે 4થી 6 દેવળા ગેટ, પોલીસ ચોકી પાછળ સાવરકુંડલા રાખેલ છે.
જુનાગઢ નિવાસી ઉપેન મનસુખલાલ ત્રિવેદીના ધર્મ પત્ની ચેતનાબેન ઉપેનભાઈ ત્રિવેદી (ઉ.વ.51) તા.12ને રવિવારના રોજ કૈલાસવાસ પામેલ છે. તે મનિષભાઈ અને અતુલભાઈ, તેમજ યશવંતભાઈ, વિજયભાઈ, ભાવિનભાઈ તથા મહેશભાઈ (રાજકોટ),ઘનશ્યામભાઈ(ગોંડલ )રાજેશભાઈ (ગુંદાળા) ના નાના ભાઈના ધર્મ પત્ની,તથા કૌશિકના ભાભી (અમદાવાદ ),તથા જય (જય ત્રિવેદી ફોટોગ્રાફી), સમીર ( દર્પણ સ્ટુડિયો) ધનુષભાઈ, મનાલભાઈ, સુમિતભાઈ (પ્લેઝર જેમ્સ કલરલેબ), પ્રકાશભાઈ (ભાલછેલ)વાળાના કાકી, તેમજ પોરબંદર નિવાસી અશ્વિનભાઈ ઠાકર અને કૌશિકભાઈ ઠાકરના નાના બહેન થાય.

રાજકોટ:  હંસાબેન પ્રવીણચંદ્ર ત્રિવેદી (ઉ.વ- 80) તે નયનાબેન, તૃપ્તિબેન, દિવ્યાબેન, જયશ્રીબેન, જાગૃતીબેન તથા સ્નેહલતાબેનના માતૃશ્રીનું તા. 11ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.13ના સોમવારે સાંજે 5 થી 7 કલાકે તેમના નિવાસસ્થાન ક્રિસ્ટલ બી 105, રાધા પાર્ક, અયોધ્યા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. (મનોજભાઈ પ્રભુલાલ રાવલ- 97121 60550)

જામ ખંભાળિયા: વસંતાબેન બાબુલાલ કોટેચા (ઉ.વ. 90) તે કિશોરભાઈ, જયેશભાઈ, સ્વ. અરવિંદભાઈ અને ભાવનાબેન ભૂપેન્દ્રકુમાર રૂપારેલના માતુશ્રી તેમજ અલ્પીત અને વિકલ્પના દાદીમાં, સ્વ. ચંદુલાલ પોપટ (સી.કે.) અને નટુભાઈ પોપટ (મિલન વારા)ના બહેન તા. 12 ના રોજ અવસાન પામ્યા છે.
તેમની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી સોમવાર તા. 13 ના રોજ સાંજે ચારથી સાડા ચાર અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.

ગોંડલ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ રમાબેન (ઉ.વ. 75) તે સ્વ. મધુકાંતભાઈ કલ્યાણજી જોષીના પત્ની, સ્વ. કલ્યાણજી મહાશંકર જોષીના પુત્રવધુ, સ્વ. શિવશંકર વીરજી જોષી (પારડી)ના પુત્રી, તૃપ્તિબેન વિવેકકુમાર જોષીના માતૃશ્રી, મનીષભાઈ જીતેન્દ્રભાઈ જોષીના ભાભુનું  તા.12ના રોજ અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા 16ને  ગુરુવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન તેમના નિવાસ સ્થાન પાસે, ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, ભોજરાજપરા શેરી નં. 28/9, ગોંડલ ખાતે રાખેલ છે.સદગતનું બેસણું તા. 16ને ગુરૂવારના રોજ સાંજે 5 થી 7 અમારા નિવાસ મયુરનગર શેરી નં.3, ગોકુલેશ ગૌશાળા રોડ, ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

રાજકોટ: ઓ.ઝા. સત્તર તાલુકા મોરબી વાંકાનેર હાલ રાજકોટ સ્વ. નંદકિશોરભાઈ બાલાશંકર ઠાકર (ઉ.71) તે શોભનાબેનના પતિ, જયેન્દ્રભાઈ, રૂપલબેન, નિધિબેનદના પિતાશ્રી, મહેશભાઈ મહેતા, નીખીલભાઈ ત્રિવેદી, મીરાબેન ઠાકરના સસરા તેમજ જયતિના દાદાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના તેમના નિવાસસ્થાન શાસ્ત્રીનગર (અજમેરા) બ્લોક ઈ-243 બીજા સર્કલ પાસે નાનામવા રોડ, રાજકોટ ખાતે સાંજે 5થી 7 રાખેલ છે.

રાજકોટ: સુશીલા ઈન્દ્રવદન વૈધ તે પલ્લવી રાજેન ધોળકીયા(કેનેડા) અને ગિરા પરિમલ દેસાઈના માતુશ્રીનું તા.12ના રોજ અવસાન થયેલ છે સદગતની પ્રાર્થનાસભા 14-05-2024 મંગળવારે સાંજે 5:30 થી 6:30 પંચનાથ મહાદેવ મંદિર ખાતે લીમડા ચોક ખાતે રાખેલ છે.

ગોંડલ : મુળ ગામ શેમળા હાલ ગોંડલ નિવાસી રામાનંદી સાધુ ઘનશ્યામદાસ હરજીવનદાસ અગ્રાવત (ઉ.વ.66) તે ધવલભાઇ, કમલભાઇના પિતા બિહારીબાપુ (પોસ્ટવાળા), મનસુખભાઇ, બંસીદાસ, સ્વ. રમેશભાઇ, નટુભાઇના ભાઇનું તા. 12ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. 16 ગુરૂવારે સાંજે પ થી 7, અમરનાથ મહાદેવ મંદિર, રેલ્વે  સ્ટેશન પાસે, ગોંડલ મુકામે રાખેલ છે. 

11-05-2024

રાજકોટ: મુળ ગામ ફાંગડી હાલ રાજકોટ સ્વ. દેવશંકરભાઈ મણીશંકરભાઈ મહેતા (ઉ.80) તે સ્વ. જયસુખભાઈ મહેતા, સુરેશભાઈ મહેતાના મોટાભાઈ, કલ્પનાબેન રાજા, યોગેન્દ્રભાઈ મહેતા, જયેશભાઈ મહેતાના પિતાશ્રી તેમજ સિધ્ધાર્થભાઈ, વિધીબેન અને તાપસભાઈના દાદાનું તા.9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13ને સોમવારે સાંજે 5થી 7 સ્વાશ્રય સોસાયટી કોમ્યુનિટી હોલ, મવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઉપલેટા: ઉપલેટા નિવાસી જશવંતભાઈ વ્યાસના ધર્મપત્ની અને કમલેશભાઈ જશવંતરાય વ્યાસ ઉપલેટા શહેર કોંગ્રેસ મહામંત્રીના માતુશ્રી લાભુબેન જશવંતરાય વ્યાસ તા.10ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13ને સોમવારે સાંજે પાંચથી સાત સમસ્ત બ્રહ્મ સમાજની વાડી ડેનિશ હોલની બાજુમાં બડા બજરંગ રોડ, ઉપલેટા ખાતે રાખેલ છે.

રાજકોટ: અનિલાબેન હર્ષદગિરિ ગોસ્વામી (ઉ.વ.50) તે શ્રી હરસુખપુરી લાલપુરી ગોસ્વામીના બહેન તા.10ને શુકવારે કૈલાશવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.13મે સોમવારના રોજ સાંજે 5 થી 7 દરમ્યાન તેમના નિવાસ સ્થાન સદ્ગુરૂપાર્ક-1 ભાવનગર હાઈવે, મહીકા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે. સદ્ગતની પૂજનવિધિ તા.16મેને ગુરૂવારે તેમના સાંજે 5 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

મોરબી: સ્વ. ભાનુબેન ચીમનલાલ કોટક તે સ્વ. ચીમનલાલ અમરશીભાઈ કોટકના ધર્મપત્ની, સુભાષભાઈ, હરેશભાઈ, મહેશભાઈ, વિમલભાઈ, ચંદ્રીકાબેન રાજેશભાઈ પુજારા અને કિરણબેન દિલીપકુમાર કોટેચાના માતુશ્રી તા.10ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું પિયર પક્ષની સાદડી તા.13ને સોમવારે સાંજે 5થી6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

રાજકોટ : સ્વ. ડો. એચ.જે. રામાણીના ધર્મપત્ની, મંજુલાબેન રામાણી (ઉ.વ.89) તે શૈલેષભાઇ અને ડો. તેજશભાઇ રામાણી, મીનલબેન ભરતભાઇ મહેતા (પુના) અને શીતલબેન રાજેશભાઇ વસાના માતુશ્રી તથા સ્વ. રતિલાલ ગુલાબચંદ દોશી (જુનાગઢ)ના પુત્રી તા. 10ને શુક્રવારે અરિહંત શરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા. 11ને શનિવારે સાંજે 4.30 થી પ.30 કલાકે જૈન ભુવન, ર1 જાગનાથ પ્લોટ, સર્વેશ્ર્વર ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. 

10-05-2024


જેતપુર: જેતપુર નિવાસી લલીતાબેન (ઉ.વ.77) તે સ્વ. છોટાલાલ ભગવાનજીભાઈ શીંગાળાનાં પુત્રવધુ, સ્વ. અરવિંદભાઈનાં ધર્મપત્ની, ઉમેશભાઈ, વિપુલભાઈ, ઉષાબેન રાજેશકુમાર પોપટ (રાજકોટ)નાં માતુશ્રી તા.9નાં રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી તા.10નાં રોજ સાંજે 5થી 6, અમારા નિવાસ નયન પાર્ક, પંચમીયા હોસ્પિટલ પાછળ, ધોરાજી રોડ, જેતપુર રાખેલ છે.

રાજકોટ: મોચી સ્વ. મંજુલાબેન રતિલાલ વંડરા (ઉ.73) તે સ્વ. રતિલાલ વાલજીભાઈ વંડરાના ધર્મપત્ની તથા રાજેશભાઈ અને પિયુષભાઈના માતુશ્રી, સ્વ. મોહનભાઈ ભાણજીભાઈ ચાવડાના દીકરી તથા પ્રવીણભાઈ મોહનભાઈ ચાવડાના નાના બહેનનું તા.9ને ગુરૂવારના રોજ અવસાન થયું છે, સદગતનું બેસણું તા.11ને શનિવારે સાંજે 4થી 6 ન્યુ ગોપ વંદના સોસાયટી શેરી નં.4 શ્યામ હોલ સામે રાજકોટ રાખેલ છે.

રાજકોટ : મુળ નિવાસી વઢવાણ હાલ રાજકોટ, જશવંતરાય નર્મદાશંકર દવે (ઉ.વ.81)નું તા.9 ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.11 શનિવારના રોજ, સાંજે 4 થી 6 મારૂતિ હોલ, કોઠારીયા રોડ, ગોવિંદ નગરની પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: રાજકોટ : રાજકોટ : ત્રાકુડા નિવાસી શ્રી ગુજરાતી શ્રીગોડ માળવીય બ્રાહ્મણ અત્રી ગોત્ર, ચંદ્રાત્રી પરિવાર દ્રષ્ટિબેન વિપુલભાઈ જોશી (ઉ.વ.19) તે વિપુલભાઈ દલપતરામ જોશીની પુત્રી તેમજ સ્વ.દલપતરામ કલ્યાણજી જોશીની પૌત્રીનું તા.9ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા.11ને શનિવારના રોજ સવારે 8 થી 11 કલાકે, તેઓના નિવાસ સ્થાન ત્રાકુડા મુકામે રાખેલ છે. વિપુલકુમાર જોશી મો. 9825286367, વિમલકુમાર જોશી મો. 9978492333. 

રાજકોટ: તરૂબેન ભરતભાઈ કોટેચા (ઉ.વ.72) જામનગર વાળા હાલ: રાજકોટ તે (સ્વ. ભરતભાઈ ધીરજલાલ કોટેચા એમઈએસ)ના પત્નિ તથા હીરેનભાઈ (મોન્ટુભાઈ) તથા ઉર્વીબેન નિમેષકુમારના માતૃશ્રી તથા રીટાબેનના સાસુ તથા ડો.હસમુખભાઈ કોટેચા, શરદભાઈ કોટેચા તથા નીલમબેનના ભાભી તથા આદિત્યના દાદી તથા દકુભાઈ જીવાભાઈ ગણાત્રા (પડધરીવાળા)ના પુત્રી તથા જે.ડી.ગણાત્રા તથા પી.ડી.ગણાત્રાના બહેન તા.10ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું બેસણું તા.11ને શનિવારના રોજ સાંજે 5 થી 6 કલાકે પંચનાથ મંદિર રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. (પીયર પક્ષની સાદડી સાથે રાખવામાં આવેલ છે.)

રાજકોટ: સંગીતાબેન મનસુખભાઈ અટારા (ઉ.વ.5) તે મનસુખભાઈ તથા શોભનાબેનના પુત્રી ભાવેશભાઈ તથા પરેશભાઈના બહેન, ગીતાબેન વિમલકુમાર તથા ભાવનાબેન ચેતનકુમારના બહેન તેમજ શ્રદ્ધાબેન તથા કવિતાબેન નાણંદનું અવસાન તા.9ને ગુરૂવારના રોજ થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું પ્રાર્થના સભા તા.10ને શુકવારના રોજ, સાંજે 4.30 થી 6.30 શ્રમજીવી સોસાયટી કોમ્પ્યુનિટી હોલ, ઢેબર રોડ પાણીના ટાંકા સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

09-05-2024

રાજકોટ: સ્વ. મગનલાલ અમૃતલાલ પારેખના ધર્મપત્ની ભાનુમતીબેન (ઉ.વ.90) તે મનહરભાઈ, નરોતમભાઈ (રી.રેલ્વે)ના માતુશ્રી તથા નિરવભાઈ (રેલ્વે)ના દાદીમા, બામણબોર સ્વ. ભીમજીભાઈ જાદવજીભાઈ ભીડોરાના દિકરી તેમજ સ્વ. કાંતિલાલભાઈ, સ્વ. વૃજલાલભાઈ અને વિનોદભાઈના બહેન તા.6ને સોમવારના રોજ રાજકોટ ખાતે શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.10ને શુક્રવારે સાંજે 4-30થી 5-30 ગીતા મંદિર, જંકશન પોલીસ ચોકીની બાજુમાં, જંકશન રેલ્વે સ્ટેશન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મોરબી: સ્વ. ચીમનલાલ મગનલાલ સેતા તે સ્વ. મગનલાલ રામજીભાઈ સેતા (મોટા દહીસરા) વાળાના સુપુત્ર, સ્વ. મુકુંદભાઈ તેમજ અમૃતલાલના મોટાભાઈ તથા ધર્મેન્દ્રભાઈ વિનોદભાઈના પિતાશ્રી તેમજ સ્વ. લાલજીભાઈ ગોરધનભાઈ પોપટ-બેલા (આમરણ)ના જમાઈ તા.6ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું-સસરા પક્ષની સાદડી તા.10ને શુક્રવારના રોજ સાંજે 5થી 6 શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ-મોરબી ખાતે રાખેલ છે.

ગોંડલ: રણછોડભાઈ વ્રજલાલ સોજીત્રા (ઉ.વ.72) તે રમેશભાઈ, રતિભાઈના ભાઈ, રવિરાજભાઈના પિતાશ્રીનું તા.7ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.9ને ગુરૂવારના રોજ તેમના નિવાસ હાઉસીંગ બોર્ડ બ્લોક નં.222 ગોંડલ મુકામે રાખેલ છે.

રાજકોટ: સ્વ.ગીરધરલાલ વલ્લભદાસ ચોલેરા (પાનસડા વાળા)ના પુત્ર કાંતીલાલ (ઉ.વ.73) તે કેતનભાઈ, શૈલેષભાઈ, રીટાબેન ભુપેશકુમાર ખોદાણી (અમદાવાદ), ડીમ્પલબેન દેવેનકુમાર કોટક (મોરબી)ના પિતાશ્રી, જયંતિભાઈ, અરવિંદભાઈના ભાઈ તથા ઠા. સ્વ. ધીરજલાલ હંસરાજભાઈ મૃગ ગોંડલ (હડમતાળા વાળા)ના જમાઈ, મધુસુદનભાઈ, ઘનશ્યામભાઈના બનેવીનું તા.7ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું-સાદડી તા.9ને ગુરૂવારે સાંજે 5થી 6 સિધ્ધીનાથ મહાદેવ મંદિર રામપાર્ક મેઈન રોડ, આત્મીય કોલેજ સામેની શેરી રાજકોટ મુકામે રાખેલ છે.

ચલાલા: ચલાલાના રહીશ કવિ રાજદેવભાઈ મેરામભાઈ બારોટ, તે બળદેવભાઈ તથા ચેતનભાઈના પિતાની તેમજ બાબુભાઈ, ધીરૂભાઈ, પ્રફુલભાઈ, નીતિનભાઈના મોટાભાઈનું તા.8ના રોજ અવસાન થયેલ છે.

રાજકોટ: રાજકોટ (નવાગામ) સ્વ. કુંવરજીભાઈ કાળાભાઈ બદ્રકીયાના ધર્મપત્ની સ્વ. અનસુયાબેન કુંવરજીભાઈ બદ્રકીયાનું તા.6ના રોજ રામચરણ પામેલ છે. તે ધનસુખભાઈ, રમેશભાઈ, રમાબેન, જયોસનાબેનના માતા, સ્વ. મનસુખભાઈ, પ્રાગજીભાઈ, ગીરધરભાઈ ધારૈયા, દયાબેન, વસંતબેન, રંજનબેનના બેન તેમજ રાજુભાઈ, રવિભાઈ, આરતીબેન, શિલ્પાબેન, મિતલબેન, હેતલ, દિવ્યા, એકતા, હીરલ, દિયા, રીયાના દાદીમા થાય. બેસણું તા.10ને શુક્રવારે નિવાસસ્થાન ભગીરથ સોસાયટી શેરી નં.5, ‘રાજેશ નિવાસ’ સંતકબીર રોડ, રાજકોટ-360003 ખાતે રાખેલ છે. (ધનસુખભાઈ- 9898662401).

રાજકોટ: પ્રતિક લલિતરંજન ધોળકિયા તે અમીબેન ( ઈલાબેન) ના પતિ,  જતન અને ત્વરા ના પિતાશ્રી,   જ્વલંત, સ્વ. ઉજ્જ્વલ અને સ્વ. ઉત્પલ ના મોટાભાઈ નું તારીખ 7 મે, 2024 ને મંગળવારે અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ નું  બેસણું તા.9 ગુરુવાર ના રોજ સાંજે 5.30 થી 6:30 કલાકે નાગર બોર્ડીગ, વિરાણી સ્કુલ સામે રાખેલ છે.

રાજકોટ : મોઢ વણિક વર્ષાબેન વિરેન્દ્રભાઈ મહેતા (ઉ.વ.71)તે સ્વ. વિરેન્દ્રભાઈ મનસુખભાઈ મહેતા ના ધર્મપત્ની, હેતલબેન અને ગોપીબેન ના માતુશ્રી તેમજ સ્વ. હર્ષદભાઈ, નવનીતભાઈ, શશીબેન, જ્યોત્સનાબેન ના બેન નું તા.8/5/2024 ને બુધવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદ્દગત નું બેસણું તા.10 ને શુક્રવાર ના રોજ સાંજે 5 થી 6 , મોઢ વણિક વિદ્યાર્થી ભવન , 5 -રજપૂતપરા, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષ ની સાદડી પણ સાથે રાખેલ છે.

ધારી: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ ધારી હાલ વડોદરા લલિતભાઈ ભગવાનજી દવે (ઉ.વ.84) તે રમાબેનના પતિ, નિરંજનભાઈ, હર્ષાબેન સુનીલકુમાર વ્યાસ, ધર્મિષ્ઠાબેન વસંતભાઈ દવે, દક્ષાબેન મનહરભાઈ દવે, સ્મિતાબેન પ્રવિણભાઈ દવે, પુર્ણાબેન અતુલભાઈ મહેતા, પુનિતા બેન ચેતનભાઈ વ્યાસના પિતાશ્રી, અને સ્વ.તુપ્તિબેન નિરજનભાઈ દવેના સસરા તથા શિવમ અને નિયતિના દાદાનું તા.8ના અવસાન થયું છે.બેસણું તા.10ને શુક્રવારે સાંજે 4 થી 6 એ-104, અક્ષર અમૃત એપાર્ટમેન્ટ, ગ્રીન વ્યુ રેસીડેન્સીની સામે, જુના અટલાદરા જિ.વડોદરા ખાતે તેમજ તા.13ને સોમવારે સાંજે 4 થી 6 બ્રહ્મપુરી રેલવે સ્ટેશન પાસે મું.ધારી ખાતે રાખેલ છે. (મો.નં.94287 98515, 8780611164)

08-05-2024

રાજકોટ: નિર્મળાબેન ચેતનભાઈ રામૈયા (રાયમગીયા) (ઉ.74) તે ચેતનભાઈ પિતામ્બરભાઈ રામૈયાના ધર્મપત્ની તતા સ્વ. ચંદ્રેશભાઈ, અનિલભાઈ, ધર્મેશભાઈના માતુશ્રી તથા સ્વ. ઈશ્ર્વરભાઈ, સ્વ. નવિનભાઈ, સ્વ. કમલેશભાઈ તથા ભુપતભાઈ રાજવીરના બહેનનું તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું/પીયર પક્ષની સાદડી તા.10ના સાંજે 4-30થી 5-30 કલાકે, શ્રી ધારેશ્ર્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઉપલેટા: ઉપલેટા નિવાસી પાઠક દિનેશભાઈ ઓધવજીભાઈના ધર્મપત્નિ સ્વ. સરલાબેન પાઠક તે રાહુલભાઈ તથા નિકુંજભાઈ પાઠકના માતુશ્રીનું તા.5ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને ગુરૂવારના રોજ સાંજના 4-30થી 6-30 દ્રમ્યાન વૃંદાવન પાર્ક, અમારા નિવાસસ્થાન ઉપલેટા મુકામે રાખેલ છે.

જુનાગઢ: ગુ.મ.ક. દરજી જ્ઞાતિના સ્વ. પોપટલાલ ખોડાભાઈ ચાવડાના પુત્ર વિનોદરાય પોપટલાલ ચાવડા (ઉ.73) તે જયસુખભાઈ, જનકભાઈ, પ્રફુલભાઈ, રાજેશભાઈના ભાઈ, જયેશકુમાર, શિલ્પાબેન, જાગૃતિબેનના પિતા તથા આશિષ (કેનેડા)ના દાદાનું તા.7ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.9ના સાંજે 5થી 7 સુરસંગમ રેસીડેન્સી, મલ્હાર 203, અલકાપુરી જૂનાગઢ ખાતે રાખેલ છે.

રાજકોટ: ગં.સ્વ. કંચનબેન શાંતિલાલ દામાણી તે સ્વ. શ્રેયસભાઈ, ભાવેશભાઈ (મસ્કત), મેહુલભાઈ (રીઝલ્ટ એડ.) પ.પૂ. મનસ્વીજી મહાસતીજી, અલ્કાબેન કમલેશભાઈ પરીખ (પ્રકાશ સ્ટોર), રૂપલબેન નરેશભાઈ ગોટેચા (પ્લાસ્ટીક હાઉસ)નાં માતુશ્રી, દિપાલીબેન અને હીરબેનનાં સાસુ, હસમુખભાઈ જમનાદાસ દામાણીનાં ભાભી અને કમલેશભાઈ દામાણીના કાકી, વંદીત, નિધી, ક્રીશના દાદી તથા રીધ્ધી વિરભાઈ ખારા, ક્રિષ્ના અનુરાગ માલનીકા, રિશીતા, જય પરીખ, યશ ગોટેચાના નાની તેમજ ગોંડલ સંપ્રદાયના બા.બ્ર.પૂ. હિરાબાઈ મ.સ. તથા બા.બ્ર. જયોતિબાઈ મ.સ.નાં સંસારી ભાભી તા.4ને શનિવારના રોજ અરીહંતશરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા.9ને ગુરૂવારે સવારે 9-30 કલાકે સરદારનગર ઉપાશ્રય, 9/14 સરદારનગર રાજકોટ ખાતે અને પ્રાર્થનાસભા સવારે 11થી પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મલા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: મુળ હર્ષદ હાલ રાજકોટ નિવાસી સ્વ. ગીરધરભાઈ ધારશીભાઈ લાખાણી તથા સ્વ. ભાનુબેન ગીરધરભાઈ લાખાણીના પુત્ર સ્વ. નિલેશકુમાર ગીરધરભાઈ લાખાણી (ઉ.52)નું તા.7ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તે ચેતનાબેન લાખાણીના પતિ, રવી, રાજ, અક્ષયના પિતાશ્રી તથા ગોપીબેનના સસરા થાય. સદગતનું ઉઠમણું અને પીયર પક્ષની સાદડી તા.9ના સાંજે 5થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક નજીક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: જયોત્સનાબેન કાચા તે યશવંતરાય દલસુખરાય કાચા (આરએમએસ)ના ધર્મપત્ની તા.7ના મંગળવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. તેમનું બેસણું તા.9ને ગુરૂવારના સાંજે 5 થી 6 કલાકે રામેશ્ર્વર મહાદેવ મંદિર રામેશ્ર્વર ચોક હંસરાજ નગર શેરી નં.1માં રાખેલ છે.

રાજકોટ: સ્વ.ભાવેશભાઈ જયવંતભાઈ મહેતા (સિદ્ધાર્થ પ્રિન્ટર્સ) (ઉ.વ.43) તે જયવંતભાઈ રવિચંદ્રભાઈ મહેતા તથા બીનાબેન જયવંતભાઈ મહેતાના પુત્ર, હિતેષભાઈ મહેતા, ડિમ્પલબેન રાજેશભાઈ મહેતાના ભાઈ બિનલબેન મહેતાના પતિ, જયેશભાઈ પ્રાણલાલ ભાઈ કોઠારી, સુરેન્દ્રનગર વાળાના જમાઈ તા.7ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્ગતનું ઉઠમણું તથા પ્રાર્થના સભા તા.9ને ગુરૂવારના રોજ સવારે 10 વાગ્યે જૈન ભુવન સરવેશ્ર્વર ચોક, યાજ્ઞિક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. હિતેષભાઈ 98989 21540

રાજકોટ: મૂળ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ જીતેન્દ્ર હિરાચંદ સંઘવી (યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપની) તે પ્રેમિલાબેનના પતિ, પારસ, મૌસમી વિશાલ કુમાર ગોડા-પ્રિયા કલ્પેશકુમાર શાહના પિતાશ્રી સ્વ.ચીમનલાલ મગનલાલ દેશાઈ (બોટાદ)ના મોટા જમાઈનું તા.7ના રોજ અવસાન થયેલ છે.ઉઠમણું તા.9ને ગુરૂવારના રોજ સવારે 9.30 વાગ્યે 5, વૈશાલી નગર ઉપાશ્રયે (રાજકોટ) રાખેલ છે.લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજકોટ: મુળ વસઈ હાલ સોડસલા નિવાસી સ્વ. કાંતિલાલ (ભિખુમારાજ) જગજીવન ભટ્ટના ધર્મપત્ની સવિતાબેન (ઉ .વ.85) તે સ્વ. દિલીપભાઈ ભટ્ટ તથા દક્ષાબેન પ્રફુલભાઈ મહેતા (રાજકોટ)ના માતુશ્રી થાય.તેમજ રમેશભાઈ અમૃતલાલ ભટ્ટ તથા નવીનભાઈ અમૃતલાલ ભટ્ટના કાકી તા.6 સોમવારનાં રોજ શ્રી રામ ચરણ પામેલ છે.સદ્ગતની પ્રાર્થના સભા તા.9/5/2024ને ગુરુવારના રોજ સાંજે 4:30 થી 5:00 કલાકે રામમંદિર સોડસલા રાખેલ છે.

રાજકોટ: મૂળ ગામ મોટી બાણુંગર, હાલ રાજકોટ અમરશીભાઈ માવજીભાઈ ચોટલીયાના ધર્મપત્ની રંજનબેન અમરશીભાઈ ચોટલીયા (ઉ.વ.63) તે નેહાબેન અમરશીભાઈ ચોટલીયા તથા બિનીતાબેન શશીકાંતભાઈ પ્રજાપતિના માતૃશ્રી તથા સ્વ.માવજીભાઈ ગંગદાસભાઈ ચોટલીયાના પુત્રવધુ તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે.બેસણું તા.9ને ગુરૂવારે સાંજે 4.30 થી 6.30 કલાકે સ્થળ: રાષ્ટ્રીય શાળા પ્રાર્થના ખંડ, રાજકોટ ખાતે રાખેલ છે.

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj