avsan-nondh

27-04-2024

રાજકોટ: મોઢવણિક, રાજકોટ નિવાસી મધુબેન હેમેન્દ્રભાઈ મહેતા તા.26 શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે હેમેન્દ્રભાઈ મનસુખલાલ મહેતાના ધર્મપત્ની તથા ધીરેન્દ્ર મનસુખલાલ મહેતાના ભાભી તથા રાહુલ મહેતાના ભાભુ થાય. સદગતનું ઉઠમણું તા.27 શનિવાર સાંજે 6-00 કલાકે મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપૂતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: સોની ડેનીશકુમાર બી. પાટડીયા (ઉ.વ.41) તે રાજકોટ સ્વ. વૃજલાલ વિરજીભાઈ વઢવાણાના જમાઈ અને જયેશભાઈ તથા કૌશિકભાઈના બનેવીનું તા.26/4ના શુક્રવારે અવસાન થયેલ છે. તેમની સાદડી તા.27/4ને શનિવારના સાંજના 4થી 6 નાનામવા ચોક, 150 રીંગ રોડ, સ્પીડવેલ ચોક પાછળ શ્યામલ સ્કાય લાઈફ સામે સિતાજી ટાઉનશીપ ડી-125 અંબીકા ટાઉનશીપ પાસે, રાજકોટ મુકામે રાખેલ છે. મો.94997 59355.

રાજકોટ: લુહાર પ્રવિણભાઈ નારણભાઈ આસોડીયા (ઉ.71) તે હિતેશભાઈ તથા કૌશિકભાઈના પિતાશ્રી તથા મનસુખભાઈ તથા નલીનભાઈના મોટાભાઈનું તા.26ના અવસાન થયેલ છે. બેસણું તા.29ને સોમવારે સાંજે 4થી 6 મચ્છુકઠીયા લુહાર જ્ઞાતિની વાડી, રણછોડનગર, રાજકોટ ખાતે રાખેલ છે. મો.98798 74130.

રાજકોટ: સ્વ. રતિલાલ ડાયાલાલ ઝાલા (ઉ.વ.90) તા.25 ગુરૂવારના રોજ સ્વર્ગસ્થ થયેલ છે. જેનું બેસણું તા.29ને સોમવારના સવારે 10થી 11 કલાકે ધારેશ્ર્વર મંદિર, ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સ્વ. ચંપકલાલ અમૃતલાલ ત્રિવેદીના પત્ની મંજુલાબેન ચંપકભાઈ ત્રિવેદી તે સ્વ. હરિભાઈ અમૃતલાલ ત્રિવેદી, સ્વ. મનહરલાલ અમૃતલાલ ત્રિવેદી અને અનંતરાય અમૃતલાલ ત્રિવેદીના ભાભી તે કલ્પેશભાઈ, સોહિલભાઈ, કલ્પનાબેન કમલેશકુમાર પંચોલીના માતા અને કાલાવડ  સ્વ. કાંતિભાઈ પંચોલી, રાજકોટ સ્વ. રમેશભાઈ પંચોલી, વિનુભાઈ પંચોલી, સુરેશભાઈ પંચોલી અને કાલાવડ જયશ્રીબેન કિશોરભાઈ ત્રિવેદીના મોટા બહેન તા. 27ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદગતનું બેસણું તા.29ને સોમવારે બપોર 4 થી 6 કલાકે ભક્તિ આશ્રમ, એ.જી. સોસાયટી ચોક, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. (પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે). કલ્પેશભાઈ ત્રિવેદી(મો. 7820023381), સોહિલ ત્રિવેદી(મો. 9228251301).

26-04-2024

ઉપલેટા: મુળ વાંસજાળીયા હાલ ઉપલેટા નિવાસી સોની ડેનીશભાઈ બિપીનભાઈ પાટડીયા (જુના રંગોલી આઈસ્ક્રીમ વાળા) (ઉ.વ.41) તે કમલેશભાઈના નાનાભાઈ તા.25ને ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.27/4 શનિવારે સાંજે 4થી 6 સોની જ્ઞાતીની વાડી, બડા બજરંગ રોડ, ઉપલેટા મુકામે રાખેલ છે.

વેરાવળ: જયાબેન જયંતીભાઈ પોપટ (ઉ.વ.90) તે જુનાગઢ નિવાસી સ્વ. જીતેન્દ્રભાઈ, કિશોરભાઈ, કેતનભાઈ, મધુબેન, મીનાબેનના માતુશ્રી તથા સ્વ. નાનજી કાનજી લખાણી (વેરાવળ)ના પુત્રી, ચંદ્રકાંતભાઈ કાંતિભાઈ લખાણીના ફઈનું તા.25ના રોજ અવસાન થયુ છે બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.26ને શુક્રવાર સાંજે 5થી 6 જાગનાથ મંદિર, જલારામ સોસાયટી, જુનાગઢ ખાતે રાખેલ છે.

મોરબી: પનારા શાંતાબેન છગનભાઈ (ઉ.વ.93) તે ભગવાનજીભાઈ, ગોવિંદભાઈ, મુકેશભાઈ, નટવરભાઈના માતુશ્રી તા.25ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે તેમનું બેસણું તા.27ને શનીવારના રોજ સાંજે 4થી 6 નિવાસસ્થાન 1-પંચવટી સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી રાખેલ છે.

જુનાગઢ: મુળ માણાવદર હાલ રાજકોટ નિવાસી રાજુભાઈ ગુલાબભાઈ પંડયા (દિલીપભાઈ) (ઉ.વ.62) તે ભરતભાઈ પંડયાના નાનાભાઈ તથા રોનક અને રીધમના પિતાશ્રી તા.24ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદગતનું બેસણું તા.27/4/2024 શનિવારે સાંજે 4થી 6 સુધી રામ મંદિર, કામનાથ નગર, મધુરમ જુનાગઢ ખાતે રાખેલ છે.

ફલ્લા: મુળ ગામ વાવડી હાલ જામનગરના રહીશ સ્વ. મોહનભાઈ મનજીભાઈ વાડોલીયા (ઉ.78) તે સ્વ. ગોવિંદભાઈ, ધનજીભાઈ, સ્વ. ભીમજીભાઈના નાનાભાઈ અને સ્વ. પરસોતમભાઈ, કુરજીભાઈના મોટાભાઈ દિપકભાઈ, મનોજભાઈના મોટા બાપાનું તા.25ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.27ને શનિવારે સાંજે 4થી 6 સુધી વરિયા પ્રજાપતીની જુની વાડી, હોસ્પીટલ રોડ, જામનગર ખાતે રાખેલ છે.

રાજકોટ: જસદણ નિવાસી હાલ રાજકોટ મોઢ માંઢલીયા નવિનભાઈ ઝવેરચંદ ગાંગડીયા (ઉ.વ.74) તે નરેશભાઈ, પ્રવિણભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ, નરેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, સંગીતાબેન પારેખ (મુંબઈ)ના ભાઈ તેમજ કમલેશ, હિરેન, જસ્મીન, પરીન પારેખના પિતાશ્રી તથા વરૂણના દાદા, સ્મીતના નાના તા.25ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.27 શનિવારે સવારે 8.30 થી 10 કલાકે, મોઢવણીક વિદ્યાર્થી ભવન, 5- રજપુતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

જામનગર: સ્વ. નાનાલાલ જગજીવનદાસ આશરાના ધર્મપત્ની દમયંતીબેન નાનાલાલભાઈ આશરા (ઉં.વ.76) તા.25 ગુરૂવારે અરિહંત શરણ પામેલ છે. તેઓ સ્વ. આશાબેન અને સ્વ. ડિમ્પલબેન ના માતુશ્રી, સ્વ. કાંતિલાલ વલ્લભદાસ બોસમીયા (જામનગર)ના દિકરી, જગદીશભાઈ કાંતિલાલ બોસમીયા, સ્વ. જીતુભાઈ કાંતિલાલ બોસમીયા તથા સ્વ. ભૂપતભાઇ કાંતિલાલ બોસમીયાના બહેન, જામનગર નિવાસી ચમનભાઈ જમનાદાસભાઈ આશરા, બકુલભાઈ જમનાદાસભાઈ આશરા, સ્વ. પ્રવિણભાઇ જમનાદાસભાઇ આશરા, દિપકભાઈ જમનાદાસભાઈ આશરા તથા રંજનબેન લલિતભાઈ છાટબાર (વાંકાનેર), રાજકોટ નિવાસી અશ્વિનભાઈ બચુભાઈ આશરા, વસંતભાઈ બચુભાઈ આશરા તથા રસીલાબેન દુર્ગેશભાઈ હરગણ (વઢવાણ)ના કાકી થાય. તેમનુ ઉઠમણું તા.26 શુક્રવારે બપોરે 4-30 થી 5-00 કલાક સુધી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ખંભાળીયા ગેટ ખાતે રાખેલ છે. પિયરપક્ષનુ બેસણું સાથે રાખેલ છે. 

રાજકોટ : ઘોઘાવદર નિવાસી હાલ રાજકોટ છગનભાઈ મોહનભાઈ ધડુક (અટઙઝઈં)નાં ધર્મપત્ની નયનાબેન (ઉં.વ.69), તે પ્રશાંતભાઈ તથા ભાવેશભાઈનાં માતુશ્રી, ધૃતિબેન તથા હીરલબેનનાં સાસુમા તેમજ નેહ તથા હિયાનાં દાદીમા તા. 25મીના રોજ ગૌલોક પામેલ છે. સદગતનું બેસણું તારીખ 27મીને શનિવારે સાંજે 5 થી 6 કલાકે શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર, પંચાયત નગર ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

25-04-2024

રાજકોટ: ખાંટ રાજપુત મનુભાઈ જેરામભાઈ પરમાર (ઉ.76) તે જયેશભાઈના પિતાશ્રીનું તા.24ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.26ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાન બ્લોક નં.15/57 વિશ્ર્વેશ્ર્વર હાઉસીંગ સોસાયટી શેરી નં.7, મવડી ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: ચીતલ નિવાસી હાલ રાજકોટ માંડલીયા રાવલ સ્વ. નવીનભાઈ રવિશંકરભાઈ રાવલ (ઉ.79) તા.23ના કૈલાસવાસ થયેલ છે. તે સ્વ. રવિશંકરભાઈ છગનભાઈ રાવલ તેમજ સ્વ. કાન્તાબેન રવિશંકરભાઈ રાવલના પુત્ર, સ્વ.ભાવનાબેન નવીનભાઈ રાવલના પતિ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. હરકાંતભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. બીપીનભાઈના ભાઈ, પૂનમ સુનીલભાઈ જોશી, જાનકીબેન રોહિતકુમાર ભટ્ટ, પૂજાબેન પ્રણયભાઈ જોષીના પિતાશ્રી, વિજયભાઈ ચંદ્રકાંતભાઈ રાવલ, નીતેશભાઈ હરકાંતભાઈ રાવલના કાકા, ભાવેશભાઈ બીપીનભાઈ રાવલના મોટાબાપુ, જટાશંકર ત્રિકમજી વ્યાસ (અમરેલી)ના જમાઈ, પ્રાણભાઈ જટાશંકર વ્યાસના બનેવી થાય. ઉઠમણું તા.27ના 4-30થી 6 ધારેશ્ર્વર મંદિર ભકિતનગર સર્કલ રાજકોટ રાખેલ છે. સુનીલ જોષી-92275 74025.

રાજકોટ: સ્વ. જયોત્સનાબેન મહેશભાઈ ભટ્ટી (ઉ.64) રાજકોટ નિવાસીનું તા.23ને શનિવારના રોજ દેહાવસાન થયેલ છે. તે સ્વ. અમરશીભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, કમલેશભાઈના ભાઈ, મહેશભાઈના ધર્મપત્ની તેમજ અમીતભાઈ મહેશભાઈ ભટ્ટીના માતુશ્રી થાય. બેસણું તા.26ના 4થી 6 શ્રી ચંદ્રમોલેશ્ર્વર મહાદેવ મંદિર, જનકપુરી, અજંતા પાર્ક સોસાયટી, સાધુ વાસવાણી રોડ, રાજકોટ રાખેલ છે.

વેરાવળ: ગં.સ્વ. નર્મદાબેન દાવડા (ઉ.89) તે સ્વ. જમનાદાસ મોનજીભાઈ દાવડાના પત્ની, ભદ્રેશભાઈ, અનીલભાઈ, ભાવનાબેન મહેન્દ્રકુમાર ઠકકર બરોડાના માતુશ્રીનું તા.24ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.25ને ગુરૂવાર સાંજે 5 કલાકે બિલેશ્ર્વર મહાદેવ મંદિર, શિક્ષક કોલોની વેરાવળ રાખેલ છે.

રાજકોટ: મોરબી નિવાસી હાલ રાજકોટ વસંતલાલ ખંતીલાલ વોરા (રી.કલાર્ક શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર વવાણીયા) (ઉ.73) તે કનૈયાલાલ વોરા, મહેન્દ્રભાઈ વોરા, યોગેશભાઈ વોરા, પંકજભાઈ વોરાના ભાઈ, જેવંતલાલ છોટાલાલ પારેખ (રંગપર બેલા વાળા)ના જમાઈ, જયશ્રીબેનના પતિ, મનીષભાઈ (શ્રીરામ ફાયનાન્સ) તેમજ તૃપ્તિબેન તરૂણકુમાર જૈનના પિતાશ્રી તા.24ને બુધવારના રોજ અરીહંતશરણ પામેલ છે.

રાજકોટ: મુળગામ ફાટસરના વતની હાલ રાજકોટ સ્વ. ડાહીબેન હીરજીભાઈ સાપરીયા (ઉ.98) તે સ્વ. મગનભાઈ, પ્રફુલભાઈ, સ્વ. નીલાબેન, હર્ષાબેન, નીતાબેન, રેખાબેનના માતુશ્રીનું તા.24ના અવસાન થયેલ છે. બેસણું તા.26 શુક્રવારે સાંજે 5થી 7 ચામુંડા કૃપા રઘુવીર સો. શેરી નં.2 સહકાર મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિસાવદર: સ્વ. લીલાબેન મધુભાઈ ભટ્ટી (ઉ.82) તે જયસુખભાઈ મધુભાઈ ભટ્ટી તેમજ રાજુભાઈ મદુભાઈ ભટ્ટી (મૂંન સાઉન્ડ વિસાવદર) વાળાના માતુશ્રીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4થી 6 વિસાવદર વાણંદ સમાજની વાડીમાં રાખેલ છે.

જુના પીપળીયા: હીરાબેન છગનલાલ નાગ્રેચા (ઉ.93) તે કિશોરભાઈ નાગ્રેચાના માતુશ્રી, મયુરભાઈ, ચિરાગભાઈ નાગ્રેચ અને ભાવિકા શૈલેષભાઈ તન્ના અને નિધિ સાગરભાઈ તન્નાના દાદીમાનું તા.24ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.26ના સાંજે 4થી 6 જુના પીપળીયા મુકામે અમારા નિવાસે રાખેલ છે.

રાજકોટ: અ.નિ. સોની પ્રાણજીવનભાઈ મગનલાલ રાણપરા (પીલુળીવાળા)ના પત્ની લીલાવંતીબેન પ્રાણજીવનભાઈ રાણપરા (ઉ.86)નું તા.24ના અવસાન થયું છે. તે સ્વ. મીલનભાઈ, વિજયભાઈના માતુશ્રી, વિરલ, સ્મીત, નીર્મલ, જેલીના દાદી, જમનાદાસ લીલાધર માંડલીયાના દીકરી તેમજ ધીરજલાલભાઈ, મધુસુદનભાઈના બહેન થાય. સદગતનું બેસણું તા.25ને ગુરૂવારના રોજ સાંજે 5થી 6 રામેશ્ર્વર મહાદેવ મંદિર, સુતા હનુમાન બડે બાલાજીની બાજુની શેરી, નવદુર્ગા ચોક મેહુલનગર રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજકોટ: સ્વ. લાભુબેન ભીખાભાઈ દવે (ઉ.70) તે ભીખાલાલ નંદલાલ દવેના ધર્મપત્ની, જીતેન્દ્ર (મુન્નો) ભીખાલાલ દવે તેમજ કલ્પનાબેન, સોનલબેન અને સુમનબેનના માતુશ્રી, પાર્થના બા, નિશાબેન દવેના સાસુ તેમજ કમળાબેન અમૃતલાલ ત્રિવેદી (ગઢડા સ્વામિના)ની દીકરીનું તા.24ના બુધવારે કૈલાશવાસ થયેલ છે. બેસણું તા.26ના શુક્રવારે સાંજે 5થી 6 કલાકે સિધ્ધેશ્ર્વર મહાદેવ, રૈયા રોડ, ન્યારા પેટ્રોલ પંપની સામે, રાધે ડેરીની બાજુમાં રાજકોટ રાખેલ છે. જીતેન્દ્ર-63510 44459, 81409 88979.

રાજકોટ: રાજેશભાઈ ચંદુભાઈ ઝીંઝુવાડીયા (ઉ.60) તે ચંદુભાઈ ભીમજીભાઈના પુત્ર, હિનાબેનના પતિ, મિહિર, માધવના પિતાશ્રી, નયનભાઈ, રૂપેશભાઈના વડીલબંધુ, જયશ્રીબેન નરેન્દ્રભાઈ રાજપરાના ભાઈ, અમીબેન, દર્શીનીબેનના સસરા તથા સ્વ. મહાસુખભાઈ સૌભાગ્યચંદ ધીનોજાના જમાઈ, સંજયભાઈ, અલ્પેશભાઈના બનેવી તા.24ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.26ના રોજ બપોરે 4થી 6 અલ્કેશ્ર્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી શેરી નં.1, રૈયા રોડ ખાતે રાખેલ છે. મિહિર- 76229 14071.

રાજકોટ: રાજકોટ નિવાસી બ્રહ્મક્ષત્રિય સ્વ. મણીલાલ વલ્લભદાસ પડીયાના ધર્મપત્ની કૃષ્ણકાંત વલ્લભદાસ પડીયાના ભાભી તથા યોગેશભાઈ કૃષ્ણકાંતભાઈ પડીયાના ભાભુ, કૌશલ્યાબેન પ્રમોદરાય જોગીના માતુશ્રીનું અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.27ના બપોરે 4થી 6 બ્રહ્મક્ષત્રિયની વાડી જેતપુર ફુલવાડી ખાતે રાખેલ છે. યોગેશભાઈ 75679 06718, પ્રમોદરાય 90163 32709.

રાજકોટ: લુહાર કંચનબેન નારણભાઈ મારુ (ઉ.વ.96) હાલ પુના તે સ્વ.કેશવલાલ કાનજી ઉમરાણીયા તથા સ્વ.રંભાબેન કેશવલાલ ઉમરાણીયાના દીકરી તથા સ્વ.જયંતિલાલ, સ્વ.કાંતિલાલ, રમણીકલાલ, ચંદુલાલ, સ્વ.ચંપકલાલ તથા ઈશ્ર્વરલાલના બહેન તથા સ્વ.વેણીભાઈ પરસોત્તમભાઈ મારુંના કાકીનું તા.23 એપ્રિલના અવસાન થયેલ છે. બેસણું તા.26 એપ્રિલ શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે જાગનાથ મહાદેવ મંદિર, ડોકટર યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: પીઠવડી નિવાસી હાલ રાજકોટ સ્વ.જીતુભાઈ ડાયાભાઈ બગથરિયા (ઉ.વ.69)નું અવસાન તા.24નાં રોજ થયેલ છે. તે રોહિતભાઈનાં પિતાશ્રી તથા બાબુભાઈ પિઠવડી વાળાનાં નાનાભાઈ તથા ધનજીભાઈ પરમાર કાળીપાટ વાળાનાં બનેવી થાય બેસણું બંન્ને પક્ષનું સાથે તા.26ના રોજ બાપા સીતારામની મઢુલી પાસે પેરેડાઈઝ હોલ રૈયારોડ રાજકોટ ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.

રાજકોટ: ગં.સ્વ.કાંતાબેન ગીરધરલાલ (કનુભાઈ) કોરવાડિયા, (ઉ.વ.82) તે કેતનભાઈ ગીરધરલાલ કોરવાડિયા તથા વિમલભાઈ ગીરધરલાલ કોરવાડિયા તેમજ જયશ્રીબેન જગદિશકુમાર (રાજકોટ) તથા રશ્મિબેન બિપિનકુમાર (અમરેલી)ના માતૃશ્રીનું તા.25ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.27 શનિવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને સીટી કોર્ટ યાર્ડ ડી/404-405, જલારામ ચોક, રૈયાધાર ડ્રીમ સીટી સામે, આલાપ ગ્રીન પાછળ, રૈયાધાર, રાજકોટ -360007 ખાતે રાખેલ છે.

24-04-2024

રાજકોટ: રાજકોટ નિવાસી લવજીભાઈ વશરામભાઈ દૂધાત્રા (ઉ.75) તે મહેશભાઈ લવજીભાઈ દુધાત્રાના પિતાશ્રીનું તા.22ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.25 ગુરૂવાર સવારે 8થી 9-30 સત્યજીત સોપાન સોસાયટી હોલ, કસ્તુરી એવયરીની સામે, જીવરાજ પાર્ક, મવડી, અંબીકા ટાઉનશીપ, રાજકોટ રાખેલ છે.

ઉપલેટા: સ્વ. રતીલાલ ધનજી વોરાના પુત્ર, સ્વ. માણેકલાલ ભાણજી ફોફરિયાના જમાઈ, સ્વ. હીરાબેનના પતિ ધીરૂભાઈ તે રાજેશ, જસમીના, બીનાલી, રીંકુના પિતાશ્રી તથા સ્વ. લાભકુવરબેન, કાંતાબેન, ચંદનબેન, કલાબેન, સ્વ. સુધાબેન, ધનલતાબેન, પુનમચંદભાઈના ભાઈ તથા રૂપાબેનના સસરા તા.20ના રોજ અરીહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા.25ના રોજ સવારે 9-30 કલાકે ઉપલેટા મુકામે રાખેલ છે.

સાવરકુંડલા: સાવરકુંડલા નિવાસી ગૌ.વા. રંજનબેન કૃષ્ણકાંતભાઈ ઠકરાર (ઉ.75) તે કૃષ્ણકાંતભાઈ ઠકરારના પત્ની તથા હીનાબેન, જીજ્ઞાબેન, વિરાજબેન, મિતભાઈના માતુશ્રી તથા ગૌ.વા. મનસુખલાલ તથા ગૌ.વા. મહેશકુમાર છોટાલાલ સચદેવ (વીરડીવાળા)ના બહેન તા.22ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી (સંયુકત) તા.25ને ગુરૂવારના સાંજના 4થી 6 લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ, સાવરકુંડલા રાખેલ છે.

રાજકોટ: મોટી ખીલોરી વાળા હાલ રાજકોટ નિવાસી દશા સોરઠીયા વણીક અનસુયાબેન ચૂનિલાલ શેઠ તા.22ને સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. તે રાજેન્દ્ર શેઠ, ઉમેશભાઈ શેઠના માતુશ્રી, ગુલાબભાઈ શેઠ, પ્રવિણભાઈ શેઠ, વિનોદભાઈ શેઠ, ઈન્દુબેન મણીયાર, નરેશભાઈ શેઠના બહેન થાય. ટેલીફોનીક બેસણું તા.25 ગુરૂવારે સાંજે 4થી 6 રાખેલ છે. રાજેન્દ્રભાઈ શેઠ મો. 99243 26613, ઉમેશભાઈ શેઠ મો. 84016 02244.

રાજકોટ: અરડોઈ હાલ રાજકોટ નિવાસી સ્વ. મનુભાઈ ઠાકરશીભાઈ ધામેલીયા (ઉ.77) તે જીવણભાઈ, સ્વ. રમેશભાઈ ઠાકરશીભાઈ ધામેલીયાના ભાઈ તેમજ જીજ્ઞેશભાઈના પિતાશ્રીનું તા.22ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.25 ગુરૂવારના રોજ સાંજે 4-30થી 6 કલાકે ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક, રૈયા ચોકડી, અમૃતા હોસ્પિટલ વાળી શેરી, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: નિરૂબેન શશીકાંત વાલાણી (સુદાનવાળા) (ઉ.84) તે જીતેશભાઈ તથા મોહીનીબેન રાજુભાઈ ભટ્ટના માતુશ્રી અને પુજા, જેનીના દાદીનું તા.22ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને ગુરૂવારે 10-30 કલાકે સરદારનગર ઉપાશ્રય, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: મુળી હાલ રાજકોટ નિવાસી ચંદ્રસિંહ (દેવેન્દ્રસિંહ) ભોજુભા પરમાર (ઉ.56) તે યશરાજસિંહ તથા વિશ્ર્વરાજસિંહના પિતાશ્રી તેમજ નરેન્દ્રસિંહ, પ્રવિણસિંહ, હરિચંદ્રસિંહ, સ્વ. ઘનશ્યામસિંહ, ભરતસિંહ, પરાક્રમસિંહ, દશરથસિંહના નાનાભાઈનું તા.23ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.25ને ગુરૂવાર સાંજે 4-30થી 6-30 2/14 લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

સાવરકુંડલા: મસરાણી ખુશાલી (જુલી) રાકેશભાઈ (ઉ.18) સાવરકુંડલા તે અતુલભાઈ ચંદુલાલ મસરાણીના પૌત્રી, રાકેશભાઈના પુત્રી તેમજ અભિષેકભાઈ અને રાજદીપભાઈના ભત્રીજીનું તા.23ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને ગુરૂવારના સાંજે 4-30થી 6 કાશી વિશ્ર્વનાથ મંદિર, આનંદ આશ્રમ સામે, શિવાજીનગર, સાવરકુંડલા ખાતે રાખેલ છે. રાકેશભાઈ 92658 37045, અતુલભાઈ 98796 46307.

રાજકોટ: રાજકોટ નિવાસી સ્વ. લક્ષ્મીદાસ હરખચંદ લાખાણીના પુત્ર ભુપેન્દ્ર લક્ષ્મીદાસ લાકાણી (ઉ.70) તે કાશ્મીરાબેનના પતિ, ચિ. નિરાલીના પિતાની, મેઘ બીપીનભાઈ પટેલના સસરા, અરવિંદભાઈ, લલીતભાઈ, વિનોદભાઈ, સુમનબેન સાંગાણી, આરતીબેનના દેર તથા નીશાબેનના જેઠ, જયોત્સનાબેન, ડોલીબેન શેઠના ભાઈ, આદીત્ય, મીલોની, ચૈતન્ય, મયુરીબેન દોશી તથા હેતલના કાકા, તા.22ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.25 ગુરૂવારના સવારે 10થી 11 નાગર બોર્ડીંગ, હાડકેશ્ર્વર મહાદેવ મંદિરની બાજુમાં, વિરાણી હાઈસ્કુલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વાંકાનેર: વાંકાનેર નિવાસી સોની સ્વ. જમનાદાસ વીરચંદ પારેખના પુત્ર નરેન્દ્રભાઈ (ઉ.વર્ષ 70) તે ગં.સ્વ. મીનાબેનના પતિ તથા રમેશભાઈ તથા હસમુખભાઈના મોટાભાઈ તથા અજયભાઈ અને અર્ચનાના પિતાશ્રી તથા હિરેનભાઈ, મિતેષભાઈ તથા શ્યામભાઈના ભાઈજી તથા વેદાંત અને વિહાનના દાદા તેમજ અમદાવાદ નિવાસી શામજીભાઈ રાણપરાના જમાઈ તા.22ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું (બન્ને પક્ષનું) તા.25ને ગુરૂવારના રોજ સવારે 10થી 12 ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી, રામચોક, વાંકાનેર ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).

રાજકોટ: રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ રાજકોટના ગં.સ્વ. ગંગાબેન કેશવલાલ ભટ્ટ (ઉ.95) તે સ્વ. કેશવલાલ મગનલાલ ભટ્ટના પત્ની, દિલીપભાઈ ભટ્ટ, મુકેશભાઈ ભટ્ટ (યુકે) ભાવનાબેન અશોકકુમાર જોશી (નવી મુંબઈ) ઈલાબેન નારાયણકુમાર જોશી (રાજકોટ)ના માતુશ્રીનું તા.22ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તા.25ને ગુરૂવારના રોજ સાંજે 5-30થી 6 કલાકે વાંકાનેર સોસાયટી કોમ્યુનિટી હોલ, વાંકાનેર સોસાયટી શેરી નં.1, જામનગર રોડ, રાજકોટ રાખેલ છે.

રાજકોટ: ગુ.મ.ક. દરજી જ્ઞાતિના સ્વ. નયનાબેન બકુલભાઈ ચૌહાણ તે સ્વ. બકુલભાઈ મોતીલાલ ચૌહાણ લાઠીવાળાના ધર્મપત્ની (ઉંમર વર્ષ 64) તા.23 મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે કિશોરભાઈ મનસુખભાઈ તથા ભરતભાઈના ભાભી તથા ભવિનભાઈ તથા કલ્પેશભાઈ તથા જયોતિબેન પરમાર તથા હર્ષાબેન ચાવડાના માતુશ્રી થાય. તેમનું બેસણું તા.25ને ગુરૂવારના રોજ સમય સાંજે 5થી 6 સાંગણવા ચોક ખાતે રાખેલ છે. મો.ભવિનભાઈ 96873 15095, કલ્પેશભાઈ 97127 39935.

રાજકોટ: રાજકોટ નિવાસી સ્વ.લલિતાબેન જગજીવનભાઈ ચૌહાણ (ઉ.વ.90) જ્ઞાતિ ધોબી, સ્વ.હરીશભાઈ ચૌહાણ, પ્રફુલાબેન વાઘેલાના માતૃશ્રી અને ગં.સ્વ.હંશાબેન હરીશભાઈ ચૌહાણના સાસુ હાર્દિકભાઈ તથા કેવલભાઈ ચૌહાણના દાદી તથા ધવલ વાઘેલાના નાનીનું સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાથના સભા બેસણું તા.25ના રોજ સાંજે 5 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને 25 ન્યુ જાગનાથ, 3 શકિત કોલોની લલિતા નિવાસ રાજકોટ ખાતે રાખેલ છે.

સાવરકુંડલા: મસરાણી ખુશાલી (જુલી) રાકેશભાઈ (ઉ.વ.18) સાવરકુંડલા તે અતુલભાઈ ચંદુલાલ મસરાણીના પૌત્રી, રાકેશભાઈના પુત્રી તેમજ અભિષેકભાઈ અને રાજદીપભાઈના ભત્રીજીનું તા.23/4/24 ના દુ:ખદ અવસાન થયેલ છે. સદ્ગત નું બેસણું તા.27/4/24 ને શનિવાર સાંજે 4:30 થી 6:00 કાશી વિશ્વનાથ મંદિર, આનંદ આશ્રમ સામે, શિવાજીનગર, સાવરકુંડલા ખાતે રાખેલ છે. રાકેશભાઈ - 9265837045,અતુલભાઈ - 9879646307

રાજકોટ: રાજકોટ નિવાસી સ્વ.જગદીશભાઈ કાંતીભાઈ ભટ્ટી તે હિમાંશુ જગદીશભાઈ ભટ્ટીના પિતાશ્રી તથા પ્રવિણાબેન હિમાંશુભાઈ ભટ્ટીના સસરા તથા જલ્પાબેન નીતીન કુમાર સોલંકીના પિતાશ્રી તથા નીતીનકુમાર નરેશભાઈ સોલંકીના સસરા તથા અરૂણાબેન હસમુખભાઈ ચૌહાણ, કુસુમબેન બળવંતભાઈ અમરેલીયા સરલાબેન રાજેશભાઈ વાઘેલા, ઉષાબેન ગીરીશભાઈ ચૌહાણના મોટાભાઈ તથા ધ્રુવી, અક્ષિત, રિદ્ધિ, કુલદીપના દાદા તા.23ના રોજ રામચરણ પામેલ છે.ઉઠમણું તા.25 ગુરૂવારે સાંજે 4 થી 6 વાગ્યે રાધેકૃષ્ણ મંદિર, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

સાવરકુંડલા:  વાંઝા દરજી ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ ભદ્રેશ્વરા (ઉ.વર્ષ.50) તા.24 બુધવાર ના રોજ અવસાન થયેલ છે.તે સ્વ. ગોવિંદભાઈ જીણાભાઈ ભદ્રેશ્વરા ના પુત્ર, અને પ્રફુલભાઈ,સ્વ. મનોજભાઈ, કિશોરભાઈ, વિજયભાઈના ભાઈનું બેસણું તા.25/4 ગુરૂવારના  સાંજના 4 થી 6, શ્રી વાંઝા જ્ઞાતિ વાડી, ઉપરનો વિભાગ, પોસ્ટ ઓફિસ રોડ, નાવલી પોલીસ ચોકી સામે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

23-04-2024

રાજકોટ: હંસાબા કિશોરસિંહ જાડેજા, મુળ ગામ જીલરીયા, હાલ રાજકોટ તે ઈન્દ્રસિંહ સજુભા જાડેજા, ગિરિરાજસિંહ સજુભા જાડેજાના ભાભી તેમજ યશપાલસિંહ કે. જાડેજાના માતુશ્રી, હરકિશનસિંહ આઈ. જાડેજા, દક્ષરાજસિંહ જી. જાડેજાના મોટાબા, તેમજ ભાગ્યરાજસિંહ વાય. જાડેજાના દાદીનું તા.21ને રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.25ને ગુરૂવારે સાંજે 4થી 6 કલાકે ચંદ્રેશવાડી, પ્રાઈમ હોસ્પિટલની બાજુમાં, પંચવટી મેઈન રોડ, અતિથિ ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

વેરાવળ: હમીરભાઈ જીવાભાઈ નંદાણીયા તે અરવિંદભાઈ નંદાણીયા (પ્રોફેસર મહિલા કોલેજ)ના પિતાશ્રીનું તા.22ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.24ને બુધવારે બપોરે 4થી 6 કલાકે બીલેશ્ર્વર મંદિર, શિક્ષક કોલોની, વેરાવળ ખાતે રાખેલ છે.

મોરબી: મોરબી નિવાસી સ્વ. ખેલશંકર ગંગારામભાઈ ભટ્ટના પુત્ર સુરેશભાઈ (ઉ.74) તે સ્વ. કનૈયાલાલ, મહેશભાઈ, અશ્ર્વિનભાઈ, વસંતબેન, ગીતાબેનના ભાઈ તેમજ હાર્દિકના પિતા અને માલવના દાદા તા.22ના રોજ કૈલાશવાસી થયેલ છે. સદગતનું બેસણું તા.25ને ગુરૂવારે સાંજે 5થી 6 સોમેશ્ર્વર મહાદેવ મંદિર, ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

લીલીયા: લીલીયા તાલુકાના લોકી (ઉમિયાનગર) નિવાસી નવલગીરી રતીગીરી ગોસ્વામી (ઉ.58)નું તા.18ને ગુરૂવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તે વિલાસગીરી ભાણગીરી ગોસ્વામીના ભોટાભાઈ તેમજ ઓમકારગીરી અને વિજેન્દ્રગીરીના પિતાશ્રી તેમજ અર્જુનગીરીના સસરા થાય. તેમનું શકિતપૂજન ભંડારો અને સંતવાણી તા.29ને સોમવારે તેમના નિવાસસ્થાન લોકી તાલુકો લીલીયા મુકામે રાખેલ છે.

રાજકોટ: ધોરાજી નિવાસી હાલ કલકતા સ્વ. ચુનિલાલ નરભેરામ કોટીચાના પુત્ર મુકેશભાઈ (ઉ.68) તે અમિત તથા અંકિતના પિતાશ્રી, પ્રવિણભાઈ તથા દિપકભાઈના ભાઈ, કાવ્યા તથા યુવાંશના દાદા તેમજ અમરતલાલ મહેતા (ભવાનીપુર)ના જમાઈ, હેમતભાઈ તથા શૈલેષભાઈના બનેવી તા.21ને રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે.

રાજકોટ: રાજકોટ નિવાસી સ્વ.અ.સૌ. કમળાબેન (ઉ.65) તે મહેશભાઈ જયંતિભાઈ માત્રાવડીયાના ધર્મપત્ની તા.21ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સુમીત તથા ભાવિનના મમ્મી અને આશાબેન તથા હિનાબેનના સાસુ, જાનકી, હેત્વીક, દીયા, યશના દાદી તેમજ સ્વ. કંકુબેન ન્યાલચંદભાઈ દાવડા (કુંકાવાવ)ના દીકરી થાય. સદગતનું બેસણું તા.25ને ગુરૂવારના સાંજે 4થી 6 કલાકે શબરીબાઈ આશ્રમ- બોમ્બે હાઉસીંગ સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સુમીત 90495 55575.

રાજકોટ: ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજનાં મુળ ગામ માણાવદર હાલ રાજકોટ નિવાસી રાજેન્દ્રભાઈ દયાશંકરભાઈ ભટ્ટ (ઉ.વ.68) તે સ્વ.દયાશંકરભાઈ ગોવિંદભાઈ ભટ્ટના પુત્ર, કિર્તીભાઈ, બટુકભાઈ, દિલીપભાઈ, પ્રમિલાબેન ગિરિશભાઈ ઠાકર (રાજકોટ)ના ભાઈ તેમજ ભાવેશભાઈ, જીજ્ઞાશાબેન દેવેનકુમાર વ્યાસ (અમરેલી)ના પિતાશ્રી સ્વ.રવિભાઈ શિવશંકરભાઈ જોષી (અમરેલી)નાં જમાઈ તથા રાજુભાઈ, નિમિષભાઈનાં બનેવીનું તા.22ને સોમવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું સોપાન હિલ કોમ્પ્યુનિટી સેન્ટર, સોપાન હિલ, એલ-101, રૈયાધાર, શાંતિનગર ગેઈટ પાસે, રાજકોટ ખાતે તા.25 તે ગુરૂવારે બપોરે 3 થી 5 અને શિવકૃપા રતનપરા શેરી, માણાવદર ખાતે તા.26ને શુક્રવારે સાંજે 4 થી 6 રાખેલ છે.

રાજકોટ: મર્હુમા હાજીયાણી જુબેદાબેન હાજી સુલ્તાનભાઈ બેલીમ તે હાજી સલીમભાઈ, ઈસ્માઈલભાઈ, રફીકભાઈના વાલીદા સરદારભાઈ, દિલાવરભાઈ, મુસ્તાકભાઈના મોટા બા હબીબભાઈ બાપુભાઈના ભાભી અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. મર્હુમાનું  બેસણું તા.25ને ગુરૂવારના રોજ સાંજે 5 થી 7 કલાકે રોશની કિડવાઈનગર-5 નાગરિક બેંક પાછળ 150 ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj