રાજકોટ તા.18
ભરાડીયા પરિવારના આંગણે આવતીકાલ તા.19ના શુક્રવારે શ્રી ચામુંડા માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો સર મુકામે સરધારા કોટડા સાંગાણી રોડ ખાતે યોજવામાં આવેલ છે.
આવતીકાલે સવારે 7.15 કલાકે થાંભલી રોપવાનું મુર્હુત, સવારે 9.15 કલાકે માતાજીના સામૈયા તથા બપોર-સાંજના મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તા.20મીના શનિવારે સવારે શુભ ચોઘડીયે થાંભલી વધાવાશે તેમ પારૂલબેન સવજીભાઈ ભરાડીયા, વલ્લભભાઈ સવજીભાઈ ભરાડીયા, વર્ષાબેન વલ્લભભાઈ ભરાડીયાએ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy