મોરબીએમએ દલવાડી સર્કલ ચોકથી નાની કેનાલ તરફ જતા માર્ગ ઉપરથી સરદારનગર-3, ધર્મભક્તિ, ઉમા-2 અને સતવારાવાડી વિસ્તારના લોકોને આવવા અને જવા માટેના કેનાલ ઉપરના નાલામાં મસમોટું ગાબડું પડી ગયું છે જેથી કરીને ગમે ત્યારે તે તૂટી પડે તેવી શક્યતા છે અને અને આ રસ્તા ઉપરથી ઘણા લોકો પસાર થાય છે ત્યારે કોઈ જીવલેણ અકસ્માત થાય તે પહેલા જોખમી નાલાને રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
(તસ્વીર/અહેવાલ : જીગ્નેશ ભટ્ટ દ્વારા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy