મોરબીમાં મચ્છુની કેનાલ ઉપર બનાવેલ નાલું જોખમી બન્યું

Local | Morbi | 16 April, 2024 | 02:12 PM
સાંજ સમાચાર

મોરબીએમએ દલવાડી સર્કલ ચોકથી નાની કેનાલ તરફ જતા માર્ગ ઉપરથી સરદારનગર-3, ધર્મભક્તિ, ઉમા-2 અને સતવારાવાડી વિસ્તારના લોકોને આવવા અને જવા માટેના કેનાલ ઉપરના નાલામાં મસમોટું ગાબડું પડી ગયું છે જેથી કરીને ગમે ત્યારે તે તૂટી પડે તેવી શક્યતા છે અને અને આ રસ્તા ઉપરથી ઘણા લોકો પસાર થાય છે ત્યારે કોઈ જીવલેણ અકસ્માત થાય તે પહેલા જોખમી નાલાને રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

(તસ્વીર/અહેવાલ : જીગ્નેશ ભટ્ટ દ્વારા)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj