વડીયામાં મતદાન પુર્વે જિલ્લા ચૂંટણી તંત્ર અને ઓબ્ઝર્વર દ્વારા મતદાન મથકોમાં છાંયડા માટે મંડપ સમીયાળો નાખવાની જાહેરાતો કરી હોવા છતાં ગઈકાલે વડીયાના આઠ અલગ-અલગ મતદાન મથકો પર છાંયડાની વ્યવસ્થા માટે મંડપ નાખવામાં આવ્યા ન હતા મંડપ કોન્ટ્રાકટરે પણ મનપાની ચલાવી છાંયડો નહી કરતા મતદારો તડકામાં શેકાયા હતાં. અને નિરાશ થયા હતા તંત્ર સામે નારાજગી વ્યકત કરી હતી.
(તસ્વીર: ભીખુભાઈ વોરા-વડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy