વડીયામાં એક મતદાન બુથ ઉપર મંડપનો છાંયડો નહી: મતદારો તડકામાં તપી ગયા

Local | Amreli | 09 May, 2024 | 12:29 PM
સાંજ સમાચાર

વડીયામાં મતદાન પુર્વે જિલ્લા ચૂંટણી તંત્ર અને ઓબ્ઝર્વર દ્વારા મતદાન મથકોમાં છાંયડા માટે મંડપ સમીયાળો નાખવાની જાહેરાતો કરી હોવા છતાં ગઈકાલે વડીયાના આઠ અલગ-અલગ મતદાન મથકો પર છાંયડાની વ્યવસ્થા માટે મંડપ નાખવામાં આવ્યા ન હતા મંડપ કોન્ટ્રાકટરે પણ મનપાની ચલાવી છાંયડો નહી કરતા મતદારો તડકામાં શેકાયા હતાં. અને નિરાશ થયા હતા તંત્ર સામે નારાજગી વ્યકત કરી હતી.   

 (તસ્વીર: ભીખુભાઈ વોરા-વડીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj