સલાયાથી 8 કિ.મી. દુર આવેલ બારા ગામે જમુનેશ મહાપ્રભુજીની બેઠકમાં તા.20,21,22 ત્રણ દિવસનો ભગવત સતસંગનો કાર્યક્રમ યોજાયેલો. જેમાં સતસંગના વકતા શાસ્ત્રી તેજસભાઈ જોષી તથા બંસીબેન જોષીએ સતસંગ આગવીશૈલીમાં રજુ કરી શ્રધ્ધાળુ ભકતોના દિલ જીતી લીધા હતા. દરરોજ રાત્રે મહાપ્રસાદમાં સેંકડો ભકતોએ લાભ લેતા આ પંથકમાં આ પ્રકારનો રાત્રીના ભગવત સતસંગનો કાર્યક્રમ પ્રથમવાર હોય લોકોએ બહોળો લાભ લીધેલ. જે ગોપાલ સમુદાયના ભકતો સલાયા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, જુનાગઢથી ધર્મલાભ લેવા પધારેલ.
(તસ્વીર: આનંદ લાલ-સલાયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy