ઉના,તા.1
ઉનામાં અહેમદપુરમાંડવી ચેક પોસ્ટ પર ગત 31ડિસેમ્બર ની પૂર્વ સંધ્યા એ ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ દ્રારા ઉના નાં પી.આઇ.કૃપા થી દિવ ફરવા આવતા પ્રવાશી પાસે થી એનકેન પ્રકારે હેરાન કરી તોડ થતો હોવાની વારંવાર ફરીયાદ ઉઠવા પામેલ હોય જે અનુસંધાને ગીર સોમનાથ એ.સી.બી. દ્રારા રનીંગ ટ્રેપ કરતા નાસભાગ મચી જવા પામેલ અને ફરજ પર નાં એ.એસ.આઇ સહિત પોલીસ ત્યાંથી નાસી ગયેલા જ્યારે પોલીસ નો વચેટીયો હાથ માં આવી જતા એ.સી.બી. દ્વારા ઉના નાં પી.આઇ.નિલેશ ગોસ્વામી એ.એસ.આઇ નિલેશ મૈયા તેમજ વચેટિયા પર ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભ માં ઉતરી ગયેલ પી.આઇ.અને એ.એસ.આઇ પકડાયા બાદ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરેલ એને ઉના નામદાર કોર્ટ માં એ.એસ.આઇ નિલેશ મૈયા એ પ્રથમ તેમના આગોતરા જમીન મૂક્યા હતાં એ મંજૂર થયેલ નાં હતાં બાદ માં હાલ જેલ હવાલે હોય ઉના સેશન્સ કોર્ટ માં જમીન મૂકતા સેશન્સ કોર્ટ જામીન ફગવતા હવે તોડકાંડ નાં આરોપી નિલેશ મૈયા હવે હાઈકોર્ટે નાં દ્વાર ખટ ખટાવશે હાલ તોડકાંડ તમામ આરોપી જૂનાગઢ જેલ હવાલે હોય એક સમયે જેલ માં મોકલનાર પોલીસ આજે જેલ માં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy