રાજકોટ,તા.26
રાજકોટ ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવ એવ પ્રવૃતિની પૂ.વનિતાબાઈ મહાસતીજીની પ્રેરણાથી અમેરીકા નિવાસી શ્રીમતી ચંદ્રિકાબેન લાખાણીની સ્મૃતિમાં ડો.પ્રભુદાસ આર.લાખાણી તરફથી શ્રી જશ-પ્રેમ ધીર સંકુલ, વૈશાલીનગર, ગીતગુર્જરી, શ્રમજીવી રામકૃષ્ણનગર સંઘમાં આયંબિલ ઓળીનું આયોજન કરાયું હતું.
જયશ્રીબેન શાહે સુચારૂ વ્યવસ્થા સંભાળી હતી.જયારે રાજકોટ સંભાળી હતી.જયારે રાજકોટ-ગોંડલ હાઈવે પર પારડી ગામે સાતાકારી ઉપાશ્રય (ઉપર-નીચે)નું નિર્માણ લાખાણી પરિવારે કરેલ છે. તાજેતરમાં ડો.લાખાણીનું મહાવીર જયંતિના કલકતામાં પૂ.શ્રી ધીરગુરુદેવના સાંનિધ્યે બાલશ્રાવકના હસ્તે અભિવાદન કરાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy