#video મધ્યપ્રદેશના અસીરગઢ કિલ્લામાં મધમાખીઓએ કર્યો પ્રવાસીઓ પર હુમલો...જુઓ વિડિઓ...
મધ્યપ્રદેશના અસીરગઢ કિલ્લાને બંધ કર્યા બાદ કેટલાક યુવાનોએ ત્યાં મધમાખીઓ પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ મધમાખીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો લગભગ 25 લોકોને મધમાખીએ ડંખ માર્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા....જુઓ વિડિઓ... #sanjsamachar #honeybee #Attack
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy